દૈનિક આહારમાં આ ૬ શાક લેવાનું રાખો, આજીવન નહીં થાય વાયરલ બીમારીઓ.

મિત્રો શરીરને વાયરલ રોગોથી બચાવવું હોય તો જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તો શરીર બેક્ટેરિયા સામે લડી શકે છે અને વાયરલ રોગોથી બચી શકાય છે. જો તમારી કારક શક્તિ નબળી હોય તો તમે સરળતાથી કોઈપણ રોગની પકડમાં આવી શકો છો. શરીર નિરોગી રહે તે માટે જરૂરી … Read more

કાને ઓછું સંભળાતું હોય અથવા તો બહેરાપણુ હોય તો એક વખત કરી લો આ મુદ્રા.

મિત્રો જે લોકોને બહેરા પણાની સમસ્યા હોય કે જે લોકો સાંભળી ન શકતા હોય નજીકથી કે દૂરથી પણ સારી રીતે સાંભળી શકતા ન હોય જે લોકોને કાનમાં મશીન લગાવવાથી જ તેઓ બીજાની વાત સાંભળી શકે છે એવા લોકો માટે આજે અમે તમને આલેખમાં એવી બે મુદ્રાઓ વિશે વાત કરવાના છીએ જેથી તમારું બહેરાપણું દૂર થઈ … Read more

તમારા ઘરમાં રહેલી આ બે શાકભાજી લોહીના બાટલા જેવું કરે છે કામ, ખાઈ લેવાથી નથી ચઢાવવું પડતું લોહી.

મિત્રો અત્યારના સમયમાં રોજિંદા જીવનમાં અવ્યવસ્થિત ભોજન લેવાથી બજારમાં મળતા અનેક પ્રકારના ભોજન ખાવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે અને જો સામાન્ય રીતે શરીરમાં હિમોગ્લોબીન ઓછુ હોય તો શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. મિત્રો હિમોગ્લોબીન વધારવા માટે આપણે અનેક પ્રકારની ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેતા હોઈએ છીએ પરંતુ આજે અમે તમને … Read more

ચાકુ વાગવું, લોહી બંધ ન થવું, છોલાઈ જવું જેવી સમસ્યાઓનો ઈલાજ છે આ આયુર્વેદિક વસ્તુ.

મિત્રો ગૃહિણીઓને રસોડામાં કામ કરતા કરતા ચાકુ વાગી જવું નાના બાળકોને રમતા પડી જાય તો પગ છોલાઈ જવું તેના કારણે લોહી નીકળવા લાગે છે પરંતુ આવી નાની નાની સમસ્યામાં ડોક્ટર પાસે જવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને આ લેખમાં આયુર્વેદિક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેને કરવાથી તમારી આવી નાની નાની સમસ્યામાં … Read more

ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલા કરો આ કામ, આવી જશે ઘસઘસાટ ઊંઘ.

મિત્રો ઘણા લોકોને અનિંદ્રાની સમસ્યા રહેતી હોય છે દિવસ દરમિયાન સખત મહેનત કરવા છતાં પણ રાતના સમયે સારી રીતે ઊંઘ આવતી નથી. મિત્રો જે લોકોને મનમાં વધારે પ્રમાણમાં ચિંતા હોય તેવા લોકોને ઊંઘ આવતી નથી અને જે લોકો મોડે સુધી જાગતા હોય ત્યાર પછી પણ તેમને ઊંઘ આવતી નથી. મિત્રો આ સમસ્યા 30 વર્ષ પછીના … Read more

સાવધાન !! અજાણતા આપડે બજારમાં પૈસા આપીને કેન્સરનો લઠ્ઠો ખરીદી રહ્યા છીએ.

મિત્રો જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે એવી ઘણી બધી વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારના નાના-મોટા રોગો પોતાનું માથું ઉચકતા હોય છે. વાતાવરણમાં અસંખ્ય પ્રદૂષણ હોવાને કારણે તેની સાથે સાથે ખરાબ જીવનશૈલી અને ખરાબો ભોજન શૈલીને કારણે આપણે અનેક … Read more

સાવધાન :- શરીરમાં સાયલેંટ હાર્ટ અટેક આવતા પહેલા દેખાય છે આ સંકેતો, જો ઓળખી લીધા તો બચશે જીવ.

છેલ્લા કેટલાક સમયમાં તમે એવા ઘણા કિસ્સા જોયા હશે જેમાં કોઈ વ્યક્તિને અચાનક જ હાર્ટ એટેક આવે અને તેનું મૃત્યુ થઈ જાય. આવા હાર્ટ અટેક નાની ઉંમરના કલાકારોને પણ આવ્યા છે. આ હાર્ટ અટેક ને સાઇલેન્ટ હાર્ટ અટેક કહેવાય છે. જેમાં સામાન્ય કામ કરતા વ્યક્તિને થોડીવાર છાતીમાં દુખાવો થાય અને તેનું મોત થઈ જાય છે. … Read more

બપોરના ભોજન સાથે એક વાટકી દહીં ખાઈ લ્યો, માથાની ચોંટી થી લઈને પગની એડી સુધીની બીમારીઓ થઇ જશે દૂર.

લઅનિયમિત જીવનશૈલી ના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે. તેમાંથી જ એક સમસ્યા છે વજનમાં થતો વધારો. વજનમાં વધારો થવાના ઘણા બધા કારણો હોય છે. જેમકે પાચનક્રિયા નબળી હોવી એવી વસ્તુઓનું સેવન કરવું જેનું પાચન બરાબર થાય નહીં તેના કારણે વજન વધી જતું હોય છે. વજન વધી જાય પછી તેને ઘટાડવા માટે લોકો જીમમાં કલાકો … Read more

આ સુકી વસ્તુનું સેવન કરશો તો જીવશો ત્યાં સુધી નહીં જવું પડે દવાખાને, ખાવાની શરૂઆત કરશો એટલે સાત જ દિવસમાં દેખાશે ફરક.

મિત્રો ઘરના રસોડામાં એવી અનેક વસ્તુઓ છે જેને ખાવાથી શરીર ફીટ અને સ્વસ્થ રહે છે. જો યોગ્ય સમયે તમે આ વસ્તુઓનું સેવન શરૂ કરી દો છો તો તમારે વધતી ઉંમરે દવાખાનાના ધક્કા ખાવા પડતા નથી. પોષક તત્વોથી ભરપૂર આવી વસ્તુ છે ખજૂર ખજૂરનું સેવન કરવાથી શરીર વધતી ઉંમરે પણ નીરોગી અને મજબૂત રહે છે. ખજૂર … Read more

રોજ દસ મિનિટ કાઢીને કરી લેવું આ કામ, જીવશો ત્યાં સુધી ફેફસા રહેશે મજબૂત.

શરીર નીરોગી અને સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે આપણા ફેફસા બરાબર રીતે કામ કરતા રહે. ફેફસા બરાબર રીતે કામ કરે તો સ્વાદની પ્રક્રિયા બરાબર ચાલતી રહે છે અને પરિણામે આપણે નિરોગી જીવન જીવી શકીએ છીએ. જો ફેફસા બરાબર કામ કરતા ન હોય તો શ્વાસ સંબંધિત તકલીફ થાય છે અને આ તકલીફ ઘણા કિસ્સામાં … Read more