આ વસ્તુને દૂધમાં પલાળીને લેશો તો નહીં ખાવી પડે લોહી પાતળુ કરવાની દવા, ડાયાબીટીસ, દુખાવા સહિતની તકલીફો પણ કરે છે દુર.

દોસ્તો આજના સમયમાં લોકોને નાની ઉંમરમાં જ શરીર માં એક કરતાં વધારે રોગ આવી જાય છે. કમરનો દુખાવો, લોહી જાડું થવું, ડાયાબીટીસ, હાર્ટ પ્રોબ્લેમ વગેરે. આ સમસ્યાઓમાં દવા ખાવાને બદલે તમે ઘરગથ્થુ ઉપચાર કરીને લાભ મેળવી શકો છો. કેટલાક દેશી ઈલાજ એવા હોય છે જેને કરવાથી લાભ થાય છે. એક નહીં શરીરની અનેક બીમારીઓને દુર … Read more

તબીયત રહેશે ઘોડા જેવી, કોઈપણ બીમારી નહીં ફરકે તમારી આસપાસ પણ, સશક્ત શરીર માટે રોજ ખાઓ આ વસ્તુ.

મિત્રો કાળા ચણાનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. તેનો ઉપયોગ કઠોળ તરીકે અથવા તો પાણીપુરી, ભેળ જેવી વસ્તુઓમાં પણ કરવામાં આવે છે. આ ચણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ચણા નું સેવન કરવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. કહેવાય છે કે જે નિયમિત રીતે પલાળેલા કાળા ચણા ખાય છે તેની તબીયત ઘોડા જેવી રહે છે. … Read more

તમારી દિનચર્યામાં આટલી બાબતોની રાખશો કાળજી તો ક્યારેય નહીં પડો બીમાર, દર્દી બનીને નહીં જવું પડે દવાખાને.

મિત્રો સુખી અને સંપન્ન થવા માટે આજે દરેક વ્યક્તિ દિવસ-રાત એક કરીને મહેનત કરે છે. પરંતુ આ દોડધામમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે બેદરકાર થઇ જાય છે. તેવામાં શરીરમાં કેટલીક સમસ્યાઓ ઘર કરી જાય છે. જોકે દિવસ-રાત એક કરતાં લોકોએ એક કહેવત સમજવી જરૂરી છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’. એટલે કે જો સ્વાસ્થ્ય સારું … Read more

વ્રતમાં ખવાતા સાબુદાણા શરીરના 40થી વધુ રોગને કરી શકે છે દુર, જાણો તેનાથી થતા આ લાભ વિશે.

દોસ્તો આજે તમને વ્રત અને ઉપવાસ દરમિયાન ખવાતી એક વસ્તુના લાભ વિશે જણાવીએ. આ વસ્તુ છે સાબુદાણા. સાબુદાણાનો ઉપયોગ કરવાથી શરીર નિરોગી રહી શકે છે. સાબુદાણા શરીરમાં ઘણા રોગો મટાડે છે. મોટાભાગે ફરાળમાં અને ક્યારેક ખવાતી આ વસ્તુથી થતા લાભ વિશે જાણશો તો તમે પણ આજથી જ તેનું નિયમિત સેવન શરુ કરી દેશો. સાબુદાણા સ્વાસ્થ્ય … Read more

કેરીની સિઝનમાં સવાર બપોર સાંજ કેરી ખાતા પહેલા ચેતજો, ખાવામાં કરશો અતિ તો શરીરમાં પ્રવેશી જશે આટલા રોગ.

મિત્રો ઉનાળો આવે કે લોકો રાહ જોવા લાગે કેરીની. વર્ષમાં થોડા મહિના માટે જ કેરી બજારમાં જોવા મળે છે. કેરીનો સ્વાદ એવો અદભુત હોય છે કે તેને ફળનો રાજા કહેવામાં આવે છે. કેરી ફક્ત ગરમીની સિઝનમાં જ દરમિયાન મળે છે. તેથી જ કેરી આવતાની સાથે જ લોકો તૂટી પડે છે. નાના મોટા સૌ કોઈને ભાવતું … Read more

હાર્ટ એટેક આવે તે પહેલાં શરીર આપે છે આ 6 સંકેત, સમયસર સમજી ગયા તો બચી જશે જીવન.

મિત્રો આજના સમયમાં મોટાભાગની નોકરી એવી હોય છે કે જેમાં કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવાનું હોય છે. સતત એસીમાં બેસી રહેવું અને બહારનું ભોજન ખાવાના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવા લાગી છે. આ સાથે જ આજકાલ લોકોના કામ પણ વધારે પડતા ટેન્શનવાળા થઈ ગયા છે. બેઠાડું જીવનશૈલી અને સતત ચિંતા ના કારણે નાની ઉંમરમાં પણ … Read more

નાસ્તામાં એક વાટકી સફેદ મમરા ખાઈ લેશો તો શરીરના 100 થી વધુ રોગ થશે દૂર. જાણો મમરા ખાવાથી થતા લાભ વિશે.

દોસ્તો દરેક વ્યક્તિના દિવસની શરૂઆત ચા અને નાસ્તા થી થાય છે. આમ તો નાસ્તામાં અલગ અલગ વસ્તુઓ પીરસાય છે પરંતુ સૌથી સામાન્ય નાસ્તો ભારતમાં ગણાય છે મમરા નો. મમરા વસ્તુ છે જેને કોઇ પણ સમયે ખાઈ શકાય છે. અને નાનું મોટું બધા જ ખાઈ શકે છે. પરંતુ જો તમે તેને સવારના નાસ્તામાં ખાવ છો તો … Read more

અદભુત ઔષધી છે આમળા, આ રીતે કરશો તેનો ઉપયોગ તો ત્વચાની સમસ્યાથી લઈને હૃદયરોગમાં પણ થશે લાભ.

દોસ્તો આમળા નો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આમળાને અદભુત ઔષધી કહેવામાં આવે છે. કારણ કે તે ગુણોનો ભંડાર છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધા લોકોને રોજ આમળા ખાવા જોઈએ. તેનાથી સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. વળી આમળાનું સેવન કરવાથી ત્વચા અને વાળને પણ લાભ થાય છે. જેટલા ગુણ આમળામાં હોય છે તેટલા અન્ય … Read more

ઉનાળામાં થતી ત્વચાની સમસ્યા અને શરીરની ગરમી બંને માંથી મુક્તિ અપાવશે આ ખાસ ડ્રીંક, રોજ સવારે પીવાથી નહી થાય ડીહાઈડ્રેશન.

દોસ્તો ઉનાળાના દિવસો ખૂબ જ અઘરા પડે છે. આ સમય દરમ્યાન અને એક બીમારી થવાનું જોખમ વધી જાય છે. તેમાં સૌથી વધુ બીમારીઓ વધારે પડતી ગરમીના કારણે થાય છે. તેમાં સૌથી મોટી સમસ્યા છે ડીહાઇડ્રેશનની. શરીરમાં જ્યારે પાણીની ઉણપ સર્જાય છે ત્યારે ડિહાઇડ્રેશન થઈ જાય છે. ઉનાળા દરમિયાન શરીરને વધારે પ્રમાણમાં પાણીની જરૂર હોય છે … Read more

જો આ 6 આદતો નહીં છોડો તો 30ની ઉંમરમાં પણ દેખાશો 50 જેવા.

મિત્રો ઉમર વધવી એ અવિરત પ્રક્રિયા છે. ઉમરને વધતી અટકાવી ન શકાય પરંતુ વધતી ઉંમરની જે અસર શરીર અને ત્વચા પર દેખાય છે તેને ચોક્કસથી અટકાવી શકાય છે. આયુર્વેદમાં જણાવાયું છે કે વ્યક્તિને કેટલીક ખોટી આદતો જ તેની ઉંમર પહેલાં વૃધ્ધ બનાવે છે. આ આદતોને કારણે શરીરમાં બીમારી તો આવે જ છે પરંતુ તેની સાથે … Read more