પેટના ગેસથી છુટકારો મેળવવો હોય તો આજે જ છોડી દો આ 4 આદતો, 101% મળી જશે આરામ.

મિત્રો અત્યારના સમયમાં દરેક લોકોને ગેસ એસીડીટી ની સમસ્યા રહેતી હોય છે અને આ સમસ્યા બજારમાં મળતા ખાણીપીણી ના કારણે થતી હોય છે અને જો મિત્રો ચોમાસાની સિઝનમાં આ સમસ્યા વધતી જાય છે. ગેસની સમસ્યા થાય તો તેનો ઈલાજ તરત જ કરવું જોઈએ. નહીં તો ગેસની સમસ્યા ની સાથે સાથે અન્ય સમસ્યાઓ પણ ઊભી થઈ … Read more

દરરોજ સવારે આ ચૂર્ણને દૂધમાં મિક્સ કરીને પી લ્યો, કાયમ માટે ઓપરેશન વગર દૂર થઈ જશે આંખના નંબર.

દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોને વધુ પ્રમાણમાં કોમ્પ્યુટર અને મોબાઇલ સ્ક્રીન પર સમય પસાર કરવાને લીધે આંખના નંબરનો સામનો કરવો પડતો હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિને આંખના નંબર આવી જાય છે તો તેને જિંદગીભર ચશ્મા પહેરવા પડતા હોય છે. આ સમસ્યા શરૂઆતના સમયમાં મોટા લોકોને જોવા મળતી હતી પરંતુ આજના સમયમાં નાના બાળકોને … Read more

મગ દાળની ખીચડીમાં આ વસ્તુ ઉમેરીને બનાવી લ્યો, આજીવન ગમે તેટલું ખાશો તો પણ નહીં વધે વજન.

મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મગની દાળની ખીચડીમાં આ એક વસ્તુ ઉમેરીને તેનું સેવન કરવાથી શરીરનું વજન ઓછું થાય છે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિઓને વજન વધવાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. સતત બેઠાડું જીવન જીવવાની કારણે અને બજારમાં મળતા ફાસ્ટ ફૂડ તીખા … Read more

રાતે પલાળી સવારે પી લ્યો આ વસ્તુ, શરીરમાંથી પિત્ત નીકળી જશે બહાર, પેશાબની બળતરા પણ થશે દૂર.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, ભાદરવા મહિનામાં અનેક પ્રકારના ઋતુ જન્ય રોગો પાણી જન્ય અને વાયરલ જન્ય રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ભાદરવા મહિનામાં વાતાવરણમાં પરિવર્તન થવાને કારણે અને બે ઋતુ માં બદલાવ થવાને કારણે અનેક પ્રકારના રોગો જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ભાદરવા … Read more

ભાદરવામાં આ 3 વસ્તુઓ મફતના ભાવે આપે તો પણ ન ખાતા, નહીંતર થશે લાખો રૂપિયાનો ખર્ચ.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાદરવા મહિનામાં અનેક પ્રકારના નાના મોટા રોગો જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવો મહિનો રોગીષ્ટ મહિનો ગણવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં આહાર વિહાર નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આજના આ લેખમાં અમે તમને એવી ત્રણ વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ જેનું ભૂલથી પણ ભાદરવા … Read more

ભાદરવા મહિનામાં તાવ આવે તો ચાવીને ખાઈ લ્યો આ પાન, પછી વર્ષ દરમિયાન હેરાન નહીં કરે કોઈ રોગ.

મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારના નાના-મોટા રોગ જોવા મળે છે. અનિયમિત જીવન શૈલી ખરાબ ભોજન શૈલી અને સતત બેઠાડું જીવન જીવવાની કારણે મોટાભાગના વ્યક્તિઓ અનેક પ્રકારની નાની-મોટી બીમારીથી પીડાતા હોય છે. વાતાવરણમાં સતત પ્રદૂષણ થવાને કારણે અને આહાર વિહાર નું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં ન આવે ત્યારે અનેક પ્રકારના ગંભીર રોગો જોવા મળતા હોય છે. … Read more

ભાદરવા મહિનામાં આ વસ્તુઓ ભરપેટ ખાઈ લેશો, આજીવન નહીં આવે તાવ.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભાદરવા મહિનામાં અનેક પ્રકારના ઋતુ જન્ય રોગો પાણી જન્ય અને વાયરલ જન્ય રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે ભાદરવા મહિનામાં વાતાવરણમાં પરિવર્તન થવાને કારણે અને બે ઋતુ માં બદલાવ થવાને કારણે અનેક પ્રકારના રોગો જોવા મળે છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ભાદરવા મહિનામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ભાદરવા … Read more

આજથી જ ખાંડને બદલે આ વસ્તુની ચા પીવાનું શરૂ કરી દો, શરીરમાં ક્યારેય નહિ થાય સાંધાના દુખાવાની સમસ્યા.

દોસ્તો મોટાભાગના લોકોને ચા પીવી ગમે છે. મોટાભાગના લોકો જાગતાની સાથે જ ચા પીવાનું પસંદ કરતા હોય છે પરંતુ ચાનું સેવન સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક માનવામાં આવે છે. હા, વધુ માત્રામાં ચાનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓનો શિકાર પણ બની શકો છો પરંતુ જો તમે ખાંડવાળી ચાને બદલે ગોળવાળી ચાનું સેવન કરો છો તો તેનાથી … Read more

આ 2 રૂપિયાની વસ્તુથી થઈ શકશે લાખો રૂપિયાની બીમારીઓનો ઈલાજ, જાણ્યા પછી ઉપયોગ કર્યા વગર નહીં રહી શકો.

દોસ્તો ફટકડીનો ઉપયોગ મોટાભાગના લોકો પાણીને સાફ કરવા અથવા લોશન માટે ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો કે ફટકડી ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. તેથી તેનો ઉપયોગ સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. … Read more

માંસાહારી વસ્તુઓ ખાધા વગર શરીરમાં નહીં રહે પ્રોટીનની કમી, ખાલી ખાવી પડશે આ વસ્તુઓ.

દોસ્તો શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. તેમાંથી એક પ્રોટીન છે, શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રોટીન આપણા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. આ ઉપરાંત, પ્રોટીન સ્નાયુઓને શક્તિ આપે છે, હાડકાંને મજબૂત રાખે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તમને જણાવી દઈએ કે શરીરમાં … Read more