દરરોજ રાત્રે દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને પી લ્યો, માત્ર 15 જ દિવસમાં શરીરમાંથી રોગોનો થશે નાશ.

દોસ્તો ડબલ ઋતુ થતાં જ અઢળક બીમારીઓ આપણે ઘેરી લેતી હોય છે. એવામાં લવિંગવાળું દૂધ પીવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. લવિંગ અને દૂધને સાથે મિક્સ કરીને પીવાથી હેલ્થ સંબંધિત અનેક રીતના ફાયદા થાય છે. દૂધ અને લવિંગ અનેક પોષકતત્વોથી ભરપૂર હોય છે. દૂધમાં ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન, વિટામિન એ, ડી, કે ભરપૂર પ્રમાણમાં હોય છે. … Read more

સાંધાના દુખાવાને દૂર કરવો હોય તો કરી લો આ 7 વસ્તુનો ઉપયોગ, દવા લીધા વગર મળશે ફટાફટ રાહત.

તજ : સાંધાના દુખાવાને દૂર કરવા માટે તજ તમને ખૂબ ફાયદાકારક થશે. એક કપ નવશેકા પાણીમાં અડધી ચમચી તજ પાવડર અને મધ મિક્સ કરી ખાલી પેટે પીવો. આ દરરોજ પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળશે. લવિંગ : લવિંગ એ આપણાં દરેકના રસોડામાં હોય જ છે. સાંધા, હાડકાં કે પછી હાથ પગના દુખાવામાં લવિંગના તેલનો ઉપયોગ કરવો … Read more

કેન્સરથી લઈને હાઇ બ્લડ પ્રેશર અને બીજી અનેક ગંભીર બીમારીઓથી રક્ષા કરે છે આ એક શાક.

સરગવા વિષે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાની શીંગનું શાક તો તમે લગભગ ખાધું જ હશે અને સંભારમાં પણ તમે ઉમેરીને સરગવો ખાટા જ હશો. તે ખૂબ ટેસ્ટી તો લાગે પણ તમને ખબર છે સરગવાના વૃક્ષના પણ ઘણા બધા ફાયદા છે. તમને જણાવી દઈએ કે તેમાં પ્રોટીન, અમીનો એસિડ, બીટા કેરટીન અને અલગ અલગ … Read more

દરરોજ રાતે પલાળીને ખાઈ લ્યો આ વસ્તુ, શરીરમાં ક્યારેય નહીં થાય કોઈ રોગ.

આજે અમે જે ડ્રાયફ્રુટ વિષે તમને જણાવી રહ્યા છે તેનું નામ છે અંજીર. બહુ ઓછી મહિલાઓ જાણે છે કે અંજીર એ બદામથી પણ વધુ સારું ડ્રાયફ્રુટ માનવામાં આવે છે. અંજીરથી તમે વજન ઘટાડી શકો છો, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખી શકો છો, હાર્ટને હેલ્થી રાખી શકો છો, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શકો છો એટલું જ નહીં કેન્સર જેવી … Read more

સૂતા પહેલા ખાઈ લો આ એક ટુકડો, કબજિયાત, હૃદય રોગ, અનિંદ્રા, મોટાપો ભાગી જશે દૂર.

પોષક તત્વોથી ભરપૂર નારિયળનો એક ટુકડો ખાઈ લેવાથી શરીરની ફક્ત રોગ પ્રતિકારક શક્તિ વઢે છે એટલું જ નહીં પણ યાદશક્તિમાં પણ સુધારો થાય છે. જો તમે સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા વધુને વધુ મેળવવા માંગો છો તો સુવાના થોડીવાર પહેલા નારિયળ ખાવાનું શરૂ કરી લો. આ તમારા સ્વાસ્થ્ય માટે એક વરદાન સમાન સાબિત થઈ શકે છે. તો … Read more

તમારા રસોડાની આ 8 વસ્તુઓથી દૂર થશે કબજિયાત, આજીવન પેટ રહેશે એકદમ સાફ.

કબજિયાત એક એવી તકલીફ છે કે આ જેને થાય એને જ વધારે ખબર પડે. કબજિયાતને લીધે આખો દિવસ આપણે બરાબર કામ કરી શકતા નથી વારંવાર ધ્યાન બસ પેટ તરફ જ જતું રહે છે. કબજિયાત માટે નિયમિત દવા કે ગોળીઓ લેવી યોગ્ય નથી. આજે અમે તમને અમુક એવા ઉપાય જણાવી રહ્યા છે જેના ઉપયોગથી તમે બહુ … Read more

સૂતા પહેલા આ વસ્તુને ઉમેરીને દૂધ પીશો તો વજન તો ઘટશે જ સાથે ઇમ્યુનિટી પણ વધશે.

તમને આજે અમે એક એવા અનાજ વિષે જણાવી રહ્યા છે જે તમારી ઇમ્યુનિટી અને હ્રદય બંનેનું ધ્યાન રાખશે. આ અનાજ દ્વારા તમે વજન પણ ઘટાડી શકશો અને લોહીમાં શુગરનું લેવલ કંટ્રોલ કરે છે. આ અનાજ છે રાગી. રાગી એક સુપર ફૂડ છે. તેને ઘણા લોકો દૂધ સાથે પીવાની સલાહ આપતા હોય છે તો શું તે … Read more

રાતે દૂધ સાથે કરી લો આ એક બીજનું સેવન, લોહીની ઉણપ થી લઈને મોટાપો થી મળશે આરામ.

તુલસીનો છોડ એ લગભગ બધાના ઘરે હોય જ છે. તેનું સેવન દરરોજ કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે તો તેનાથી હાર્ટ સંબંધિત ઘણી સમસ્યા દૂર કરવામાં પણ મદદ મળે છે. તુલસીના બીજને મોટા ભાગે પાણીમાં પલાળીને જ ખાવામાં આવે છે. આ ઘણા બધા પોષટીક તત્વો હોય છે. પાણીમાં રાખવાથી આ બીજ ફૂલી જાય છે. તેના … Read more

આ દાળ ખાઈ લેવાથી શરીરમાં નથી રહેતો કોઈ રોગ, અઠવાડિયામાં બે વાર તો અવશ્ય કરવું જોઈએ સેવન.

અમુક વાનગીઓ એવી હોય છે જે વટાણા વગર અધૂરી લાગે છે. પણ તમને જણાવી દઈએ કે લીલા વટાણાથી પણ સૂકા લીલા વટાણા ખૂબ ફાયદાકારક હોય છે. સૂકા લીલા વટાણાની દાળ બનાવી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. આજે આ લેખમાં અમે તમને સૂકા વટાણા એટલે કે કઠોળમાં જે લીલા વટાણા તરીકે ઓળખાય છે તે ખાવાથી … Read more

ઉમર હશે 40 ની તો પણ દેખાતો 20 વર્ષ જેવા, જો સેવન કરશો આ લાલ વસ્તુનું.

મિત્રો આજે તમને શરીરને તંદુરસ્ત અને ત્વચાને યુવાન રાખે તેવી એક સ્વાદિષ્ટ વસ્તુ વિશે જણાવીએ. આ વસ્તુનો ઉપયોગ કરવાથી શરીર પર વધતી ઉંમરની અસર દેખાતી નથી. ત્વચા 40 વર્ષની ઉંમરે પણ 20 વર્ષના હોય તેવી યુવાન દેખાય છે. સાથે જ શરીરમાં પણ સ્ફૂર્તિ જળવાઈ રહે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ વસ્તુ અતિ ઉપયોગી છે. … Read more