સવારે ઉઠી મળ ત્યાગ કરવામાં જોર કરવું પડે છે? તો આટલું કરી દો, 5 મિનિટમાં કબજિયાત થશે દુર.

દોસ્તો આજના આધુનિક સમયમાં ખરાબ આદતોને લીધે કબજિયાત થવી એકદમ સામાન્ય સમસ્યા બની ગઈ છે. કબજીયાત થવાને લીધે વ્યક્તિનો મૂળ પણ ખરાબ થઈ જતો હોય છે. વળી વ્યક્તિના મૂડને સુધારવા માટે કબજિયાતની સમસ્યાને દૂર કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. જ્યારે આપણા શરીરમાં પેટ ખરાબ થઈ જાય છે ત્યારે કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થતી હોય … Read more

રસોડામાં રહેલી આ 4 વસ્તુનો ઉપયોગ કરી લ્યો, વર્ષો જૂની કબજિયાત ભાગી જશે દૂર.

દોસ્તો આજના સમયમાં કબજિયાત થવી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેનાથી મોટાભાગના લોકો પરેશાન થઈ ગયા છે. જ્યારે આપણું પેટ બરાબર સાફ થતું નથી ત્યારે કબજિયાતની સમસ્યા ઉદ્ભવે છે અને આ સમસ્યાને લાંબા સમય સુધી અવગણવાથી વિવિધ પ્રકારના રોગો થવાનો પણ ભય રહેતો હોય છે. જ્યારે તમે પોતાના ભોજનમાં યોગ્ય પ્રકારનો આહાર લેતા નથી … Read more

દરરોજ સવારે ઊઠીને કરી લો આ 3 કામ, પછી જીવશો ત્યાં સુધી માથાની ચોંટી થી લઈને પગની એડી સુધીની બીમારીઓ થઇ જશે દૂર.

દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે અને વ્યસ્ત સમયગાળા દરમિયાન તે પોતાના શરીર પર ધ્યાન આપી શકતો નથી. જ્યારે વ્યક્તિ સવારે ઊઠે છે ત્યારથી શરૂ કરીને રાત દરમિયાન તે ફક્ત કામને કામ કરતો રહે છે અને તેના લીધે તે પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી લઈ શકતો નથી. જોકે … Read more

ગ્રીન ટીમાં આ વસ્તુની એક ચપટી ભરીને મિક્સ કરીને પી લ્યો, પેટની ચરબી તો ઓછી થાય જ છે સાથે ફાંદ પણ અંદર થઈ જાય છે.

દોસ્તો આપણા ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુઓ મળી આવે છે, જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે. આવો જ એક મસાલો કાળા મરી છે. તમે ધ્યાન આપ્યું હોય તો કાળા મળી નો ઉપયોગ ફક્ત ભોજનમાં એક મસાલા તરીકે કરવામાં આવે છે પરંતુ શું તમે ક્યારે કાળા મરીના ફાયદાઓ વિશે વિચાર કર્યો છે? … Read more

શરીરમાં હાર્ટ એટેકના આ લક્ષણો દેખાઈ જાય તો ભૂલથી પણ ન અવગણતા, નહીંતર જીવ ગુમાવવાનો વારો આવશે.

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે હાર્ટ અટેક એકદમ જીવલેણ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે છે ત્યારે તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં ન આવે તો તેનું મૃત્યુ થવું નિશ્ચિત હોય છે. પરંતુ, શું તમને ખબર છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણા શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા મળે છે. … Read more

વજન ઓછું કરવા માટે અનેક ઉપાયો અપનાવીને કંટાળી ગયા છો? તો ઘરે દરરોજ સવારે આ રસ બનાવીને પી જાઓ.

દોસ્તો આજ પહેલા તમે કોળા નો ઉપયોગ શાક બનાવવા માટે અથવા વિવિધ વાનગીઓ બનાવવા માટે કર્યો હશે પરંતુ શું તમે ક્યારે કોળા નો રસ પીધો છે? જો ના, તો તમને જણાવી દઈએ કે કોળાનો રસ તમારા સ્વાસ્થ્ય માટે દવાની જેમ કામ કરે છે અને તમે મોટાભાગના રોગોથી દૂર રહી શકો છો. કોળાના રસનું સેવન કરીને … Read more

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, મોટાપો, કેન્સર માટે દવાની જેમ કામ કરે છે આ દાણા, ખાઈ લેવાથી 90% મળશે આરામ.

  સિઝન કોઈપણ હોય સ્વસ્થ્યનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે. કેમ કે ડબલ સિઝન થવાથી બીમારીઓ વધારે થાય છે, થોડી પણ બેદરકારીથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે, આજે અમે તમને એક સુપર ફૂડ્સ વિષે જણાવી રહ્યા છે, આ વસ્તુને કોઈપણ સિઝન તમે ખાઈ શકો છો. આ સુપર ફૂડ છે અળસી. અળસીના નાના-નાના બીજ મોટા મોટા … Read more

દરરોજ કરો બે શેકેલી લસણની કળીનું સેવન, એકસાથે આટલી બધી બીમારીઓ રહેશે દૂર.

  દોસ્તો તમને જણાવી દઈએ કે શેકેલું લસણ એ તમે કોઈપણ સમયે ખાઈ શકો છો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી મહિલાઓ અને પુરુષો બંને માટે ખૂબ લાભ થાય છે. જો કે તમે જો રાત્રે તેનું સેવન કરો છો તો અમુક એવી સમસ્યા છે જેને કંટ્રોલમાં કરી શકાય છે. ચાલો તમને જણાવી દઈએ … Read more

સાંધાના દુખાવવો હોય કે પછી હાડકાંમાં કળતર, ફક્ત પાંચ મિનિટમાં થઈ જશે દૂર. ખાલી કરો આ કામ.

જેમ જેમ વ્યક્તિનું જીવન આગળ વધી રહ્યું છે તેમ વ્યક્તિઓ કોઈને કોઈ સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. આજના સમયમાં તો લગભગ દર બીજો વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી હેરાન થતો જ હોય છે. આની પાછળ કારણ છે આપણી ખાવા પીવાની રીત અને આપણાં રોજિંદા જીવનમાં થતાં પરિવર્તન એ સ્વાસ્થ્ય પર અસર કરે છે. આવી જ એક … Read more

આ મહિલાએ ઘરે બેઠા 33 કિલો ઘટાડ્યું વજન, હવે શેર કરી સિક્રેટ ટિપ્સ જાણો.

આજે અમે તમને એક એવી માતાની કહાની વિષે જણાવી રહ્યા છે જેણે પોતાનું વજન 30 કિલો ઘટાડી દીધું. તેણે પોતાના દીકરાને સાચવતા પોતાની ફેટથી ફિટ થવાની સફર પૂરી કરી. આજે એ મહિલાએ પોતાની કહાની આપણી સાથે શેર કરી છે. તો ચાલો ફટાફટ જાણી લઈએ કે તેમણે વજન કેવીરીતે ઘટાડ્યું. જ્યોતિ નામની આ મહિલા જણાવે છે … Read more