આ રીતે ઘરે જ બનાવી લ્યો આયુર્વેદિક બામ, શરદી, ઉધરસ, કમર અને સાંધાના દુઃખાવા થઈ જશે છૂમંતર.

મિત્રો કોઈપણ ઋતુમાં શરદી થાય ત્યારે અથવા તો શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થાય ત્યારે આપણે તરત જ તેના ઉપર બામ લગાવી દઈએ છીએ. જો મિત્રો શરદી થઇ હોય ત્યારે બામ લગાવવાથી નાક બંધ થઈ ગયેલા ખુલી જાય છે અને શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો થાય ત્યારે તેના ઉપર બામ લગાવવાથી આપણને રાહત મળે છે. પરંતુ … Read more

નસ દબાય અથવા તો નસ પર નસ ચઢી જાય તો આ દાણા એક ચમચી ખાઈ લ્યો, તરત મળશે આરામ.

મિત્રો ઘણા લોકોને નસ ઉપર નસ ચડી જવાની સમસ્યા થતી જોવા મળે છે. મોટાભાગના વ્યક્તિઓની ફરિયાદ હોય છે કે નસ ચડી ગઈ છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર નસ ઉપર નસ ચડી જવાની દવા બજારમાં કોઈપણ પ્રકારની મળતી નથી. મોટાભાગના વ્યક્તિઓને ઘણી વખત ગરદનમાં નસ ઉપર નસ ચડી જતી હોય છે. મોટાભાગના વ્યક્તિઓને ગોઠણમાં અને હાથની … Read more

માત્ર 20 સેકન્ડમાં ગરદન, હાથ – પગની નસ ખોલી દેશે આ નાનકડી વસ્તુ.

દોસ્તો આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકોને શરીરમાં વિવિધ પ્રકારની બીમારીઓ હેરાન કરતી હોય છે. વળી આ બધી બીમારીઓ થવા પાછળનું કારણ આપણી આધુનિક જીવનશૈલી છે પરંતુ આ પૈકી કેટલી બીમારી એવી હોય છે જે આપણી ભૂલના લીધે શરૂ થાય છે અને ધીમે ધીમે તે મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. વળી જાણકારીના અભાવે આ … Read more

બપોરે ભોજન કરીને ખાઈ લ્યો આ વસ્તુ, ગેસ, અપચો, કબજિયાત 1 જ દિવસમાં થઈ જશે ગાયબ.

દોસ્તો આપણે સામાન્ય રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રકારના ભોજનનું સેવન કરતા હોઈએ છીએ. વળી આજની ભાગદોડ ભરી જિંદગી અને બેઠાડા જીવનને લીધે લોકો વધારે લાંબા સમય સુધી રોગોથી દૂર રહી શકતા નથી. વળી ઘણા લોકોને તો પાચનશક્તિનો અભાવ હોવાને કારણે વારંવાર પેટ ખરાબ થઈ જતું હોય છે. આજના સમયમાં મોટાભાગના લોકોને બહારના ભોજનનું … Read more

આટલું કરશો તો અઠવાડિયામાં ગાયબ થઈ જશે સાંધાના અને હાથ પગના દુખાવા.

દોસ્તો સામાન્ય રીતે જ્યારે આપણી ઉંમરમાં વધારો થાય છે ત્યારે આપણા શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે. આ જ ક્રમમાં જ્યારે કોઈ વ્યક્તિની ઉંમર 30 વર્ષની ઉપરની થઈ જાય છે ત્યારે તેના શરીરમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. જે પૈકી સાંધા અને ઘૂંટણના દુખાવા લોકોને સૌથી વધારે હેરાન કરતા હોય છે. … Read more

રસોડાની આ 2 વસ્તુ મિક્સ કરીને ખાઈ લ્યો, વર્ષો જૂના સાંધાના દુખાવા થશે છુમંતર.

દોસ્તો આપણા ભારતીય રસોડામાં એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને ભોજનમાં ઉમેરવામાં આવે તો ભોજનનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આવી જ બે વસ્તુઓ ઘી અને સૂંઠ છે. જે ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે સાથે આપણા માટે પણ દવાની જેમ કામ કરે છે. તમે ધ્યાન આપ્યું હોય તો આદુને … Read more

સવારે ઉઠતાની સાથે જ માથાનો દુખાવો રહેતો હોય તો આટલું કરો, પેઇન કિલર વગર મળશે રાહત.

દોસ્તો આપણા આધુનિક સમયમાં માથાનો દુખાવો થવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેનો કોઈપણ વ્યક્તિ સામનો કરી શકે છે. જો આપણે માથાનો દુખાવો થવા પાછળના કારણો વિશે વાત કરીએ તો તેમાં માઇગ્રેન, ગરદન અને જડબામાં દુખાવો, સ્નાયુઓમાં વધારે પડતો તણાવ લેવો, વધારે પ્રમાણમાં કામ કરવું, દિવસ દરમિયાન પૂરતી ઊંઘ ન લેવી, સમયસર ભોજન ન … Read more

આ 5 ટિપ્સ ને ફોલો કરશો તો જીમમાં ગયા વગર ઘટી જશે પેટની ફાંદ અને વજન વધારો.

દોસ્તો ખરાબ ખાવાની આદતો અને બેઠાડું જીવન જીવવાને લીધે ઘણા બધા લોકોને વજન વધારાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનું એક વખત વજન વધી જાય તો તે વ્યક્તિનો આખો દેખાવ ખરાબ થઈ જતો હોય છે અને તેને કામ કરવામાં પણ આળસ અનુભવાય છે. આ સાથે વજન વધારો થઈ જવાને કારણે વ્યક્તિના શરીરમાં … Read more

સવારે ગરમ પાણીમાં આ વસ્તુ ઉમેરીને પી લ્યો, 5 મિનિટમાં શરીરનો કચરો આવી જશે બહાર.

દોસ્તો આજના સમયમાં ખરાબ જીવનશૈલી અને અનિયમિત ભોજનને કારણે વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. જે પૈકી પેટ સાથે જોડાયેલી બીમારીઓ લોકોને સૌથી વધારે હેરાન કરતી હોય છે. જ્યારે વ્યક્તિ બહારના ભોજનનું સેવન કરે છે ત્યારે આ ભોજન સરળતાથી પચતું નથી અને શરીરને મળ ત્યાગ કરવામાં પણ ખૂબ જ કઠિનાઈ નો સામનો કરવો … Read more

આખો દિવસ ભૂખ્યા રહ્યા વગર આ ડ્રીંક બનાવી પી લ્યો, અઠવાડીયામાં 3 કિલો ઘટશે વજન.

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો બેઠાડું જીવન જીવતા હોય છે, જેના લીધે તેઓને મોટાપોની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. વળી વ્યક્તિની બહારની ખાવાની આદત તેને કેટલીક બીમારી ને આમંત્રણ આપવા માટે જવાબદાર માનવામાં આવતી હોય છે. આજના સમયમાં મોટાપોની સમસ્યા મોટાભાગના લોકોને હેરાન કરતી હોય છે જ્યારે મોટાપોની સમસ્યા એક વખત વધવા લાગે છે … Read more