એકદમ નકામા ગણી ફેંકી દેવામાં આવતા આ ઠળિયા થી થઈ શકે છે હજારો બીમારીઓનો ઈલાજ, સાંધાના દુખાવાની તો છે દવા.

દોસ્તો જાંબુ એક એવું ફળ છે, જેનો સ્વાદ એકદમ ખાટો-મીઠો હોય છે. આ સાથે જ જાંબુનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે જાંબુમાં ઘણા પોષક તત્વો મળી આવે છે પરંતુ શું તમે જાણો છો કે જાંબુની સાથે જ જાંબુના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાઓ આપી શકે છે. હા, … Read more

માથાના દુઃખાવાથી થઈ ગયા છો પરેશાન? તો કરી લો આ નાનકડું કામ, મળશે તરત જ આરામ.

દોસ્તો માઈગ્રેનની બીમારી આજકાલ મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે, માઈગ્રેનની બીમારીમાં માથાના અડધા ભાગમાં સખત દુખાવો થાય છે, ક્યારેક આખા માથામાં દુખાવો શરૂ થઈ જાય છે. વળી કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે માઈગ્રેનથી પીડાઈ શકે છે. કેટલીકવાર લોકોને માઈગ્રેનના દર્દને કારણે ઉલ્ટી, નર્વસનેસ જેવી ફરિયાદો પણ થાય છે. માઈગ્રેનનો દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે, … Read more

દૂધ, દહીં અને છાશ સાથે આ વસ્તુ ખાવાની બંધ કરી દો, જીવશો ત્યાં સુધી શરદી, ઉધરસ અને કફ નહીં છોડે સાથ.

મિત્રો દરેક વ્યક્તિના ઘરે દૂધ દહીં અને છાશ અવશ્યક તેનું સેવન થતું હોય છે. મિત્રો આ ત્રણ વસ્તુ આપણા શરીરના બંધારણ રોગો નીરોગીતા સાથે બંધાયેલું છે. મિત્રો જો તેનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેનાથી રોગો થવાની સંભાવના રહે છે. જો તેને માત્ર તેનું સેવન કરવામાં આવે તો તેના આપણા શરીરને અઢળક ફાયદા મળે … Read more

રસોડામાં રહેલા બેકિંગ સોડાથી પણ થાય છે આ ગજબના ફાયદા, સાંભળીને લાગશે નવાઈ.

મિત્રો આપણે અનેક પ્રકારની વસ્તુઓના ફાયદા જાણતા હોઈએ છીએ પરંતુ ક્યારેય પણ બેકિંગ સોડા ના ફાયદા વિશે જાણ્યું છે? તો મિત્રો આજે આ લેખમાં અમે તમને બેકિંગ સોડા ના ફાયદા અને ફેસપેક વાનગીઓમાં કઈ રીતે તેનો ઉપયોગ કરવો તે બધી જ બાબતો વિશે આજે અમે તમને જણાવીશું. મિત્રો સૌ પ્રથમ જાણીએ કે, બેકિંગ સોડા શું … Read more

ગ્રીન ટી નો આ રીતે ઉપાય કરશો તો ખીલ, ડાઘ દવા વગર થઈ જશે દૂર, ચહેરો બની જશે અભિનેત્રીઓ જેવો.

મિત્રો બદલાતા વાતાવરણમાં ત્વચા નિશ્ચિત અને રૂખી સુખી બની જાય છે. મિત્રો ઘણી મહિલાઓને મચ્છર ઉપચાર કરવા છતાં પણ ટ્રાય સ્કીનમાંથી છુટકારો મળતો નથી. આવી પરિસ્થિતિમાં ગ્રીન ટી નો ઉપયોગ કરવાથી અનેક ફાયદા મળી શકે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે, ગ્રીન ટી નો ઉપયોગ ચહેરા પર કેવી રીતે કરવો તેના વિશે … Read more

વર્ષો જૂની ધાધર અને ખરજવું દૂર કરવું હોય તો કરો આ ઉપાય, લગાવવાથી અઠવાડિયામાં મળશે આરામ.

મિત્રો અત્યારના સમયમાં અવ્યવસ્થિત ઘણી ના કારણે ચામડીના રોગો થવા લાગે છે. તેમાં ખરજવું ધાધર જેવી સમસ્યા થાય છે અને આ સમસ્યા ખૂબ જ લાંબા સમય સુધી રહે છે. તેના અલગ અલગ ઉપાય કરવા છતાં પણ તે દૂર કરી શકાતી નથી તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એક સચોટ ગળેલું ઉપાય જણાવવા જઈ રહ્યા … Read more

કોઈ મફત આપે તો પણ આ ફળ ન ખાવા, નહીંતર બીમારીઓ પાછળ કરવો પડશે હજારોનો ખર્ચો.

મિત્રો જે ઋતુમાં જે ફળ પાકતા હોય જો તેને ખાવામાં આવે તો તે આપણા શરીરને અનેક ફાયદાઓ આપે છે અને અત્યારના સમયમાં વૈજ્ઞાનિક ટેકનોલોજી દ્વારા પણ દરેક ફળો બજારમાં મળી રહેતા હોય છે અને તે પણ પાકા ફળ મિત્રો જુઓ તે ફળો આપણે ખાઈએ તો તે આપણને નુકસાન કરાવે છે કે ફાયદો અપાવે છે તેના … Read more

આ 7 વસ્તુને પલાળી ખાઈ લેશો તો ક્યારેય નહીં જવું પડે દવાખાને, ફાયદા જાણીને જમીન સરકી જશે.

મિત્રો દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે અનેક પ્રયાસો કરતો હોય છે કે જેથી શરીરમાં બીમારી ન આવી શકે પરંતુ તે દરેક પ્રયાસોમાં નિષ્ફળ જણાઈ આવે છે અને બીમારી શરીરમાં આવી જાય છે. મિત્રો આજે આપણે આ લેખમાં એવી વસ્તુઓ વિશે વાત કરવાના છીએ જેને રાત્રે પલાળીને સવારે તેનું સેવન કરવાથી શરીરમાંથી બધા રોગો દૂર થઈ … Read more

લીંબુ સાથે આ વસ્તુ મિક્સ કરીને ભૂલથી પણ ન ખાતા, નહીંતર શરીરમાં બની જશે ઝેર.

મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર લીંબુ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુ નિયમિત રૂપે સેવન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. પરંતુ લીંબુનું સેવન કરતી વખતે અમુક પ્રકારના એવા કેટલાક ખોરાકો હોય છે જેની સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ. મિત્રો આજના લેખમાં અમે તમને એવા કેટલાક ખોરાકો વિશે વાત કરવા … Read more