આયુર્વેદ દુનિયા

વર્ષો જૂની ધાધર અને ખરજવું દૂર કરવું હોય તો કરો આ ઉપાય, લગાવવાથી અઠવાડિયામાં મળશે આરામ.

મિત્રો અત્યારના સમયમાં અવ્યવસ્થિત ઘણી ના કારણે ચામડીના રોગો થવા લાગે છે. તેમાં ખરજવું ધાધર જેવી સમસ્યા થાય છે અને આ સમસ્યા ખૂબ જ લાંબા સમય સુધી રહે છે.

તેના અલગ અલગ ઉપાય કરવા છતાં પણ તે દૂર કરી શકાતી નથી તો મિત્રો આજના આ લેખમાં અમે તમને એક સચોટ ગળેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેને કરવાથી તમારું ખરજવું દૂર થઈ જશે.

મિત્રો પહેલાના સમયમાં કોઈપણ એન્ટિબાયોટિક દવા ન હતી તેથી પહેલાંના લોકો આયુર્વેદિક દવાઓ જ કરતા અને ઘરેલુ ઉપાય અપનાવતા હતા. અને આજના સમયમાં લોકો તે વસ્તુને ભૂલતા ગયા છે. મિત્રો આ ઉપાય માટે ફક્ત લીમડાનું તેલ કપૂર અને હળદર જોઈશે.

મિત્રો આ ઉપાય નહિ કરવા માટે બે ચમચી લીમડાનું તેલ લેવાનું છે અને તેમાં બે ગોળી કપૂરની નાખવાની છે. અને તેમાં અડધી ચમચી હળદર ઉમેરવાની છે અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે.

મિત્રો હવે આ મિશ્રણને રૂની મદદથી જે જગ્યાએ ખરજવું થયું છે તે જગ્યા ઉપર લગાડવાનું છે અને એક મિનિટ સુધી તેના ઉપર મસાજ કરવાનો છે. મિત્રો આ મિશ્રણને હાથ ના વડે ન લગાડવું જોઈએ.

તેને રૂની મદદથી લગાવવું જોઈએ કારણ કે હાથથી લગાડવાથી તેનો ઇન્ફેક્શન વધારે ફેલાય છે. મિત્રો આ ઘરેલુ ઉપચાર કરવાથી કોઈ પણ પ્રકારનું ખરજવું મટાડી શકીએ છીએ.

મિત્રો લીમડો એન્ટીબાયોટિક ગણાય છે જે તમારા ખરજવાની વધારે ફેલાવવા દેતું નથી. અને ચામડીની કોઈપણ સમસ્યામાં લીમડાનું ઉપયોગ થાય છે. મિત્રો કપડું છે તે તમારા ખરજવા ને આગળ વધવા દેતું નથી તેને એટલે જ અટકાવી દે છે.

અને હળદર તમારા ખ્રજવા ના ડાઘને દૂર કરે છે કારણ કે તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. અને સ્કીન ઉપરથી ડાઘ દૂર કરીને સ્કીનને પહેલા જેવી બનાવી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *