પેશાબમાં બળતરા, પેશાબ અટકાવો અને પેશાબ કરતા સમયે દુખાવા જેવી તમામ પેશાબની સમસ્યાઓનો એક જ દેશી ઉપાય.

મિત્રો આજના જમાનામાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક બીમારીની સમસ્યામાં પીડાઇ રહ્યા હોય છે. ખરાબ જીવનશૈલી અને ભાગદોડવાળી જિંદગી માં આજનો માણસ પોતાને સ્વસ્થ રાખી શકતો નથી. મિત્રો હાલમાં ઉનાળાની સીઝન પૂરજોશમાં ચાલુ છે અને ગરમીના લીધે અનેક બીમારીઓ થતી હોય છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવી જ એક બીમારી વિશે વાત કરવાના … Read more

લાખો રૂપિયાની દવા પણ ફેલ છે આ કુદરતી ઔષધી આગળ. આટલા બધા ફાયદાઓ કુદરતના કરિશ્માથી કમ થોડા છે.

મિત્રો આજના સમયમાં લોકો પોતાના શરીરને ફિટ રાખવા માટે વિવિધ પ્રકારના પૂરક આહાર લે છે જેવાકે મલ્ટી વિટામિન, બી કોમ્પ્લેક્સ, વિટામીન સી, વિટામીન એ આવા અનેક પ્રકારના પૂરક આહાર એ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે લેતા હોય છે. મિત્રો આ બધી જ વસ્તુ કરવામાં કોઈ જ ખરાબ નથી. મિત્રો આજના આ લેખમાં અનેક વિટામિન થી … Read more

કોરોન મટી ગયા પછી આ રીતે રાખજો તમારા ફેફસા અને હૃદયનું ધ્યાન.

મિત્રો હાલના સમયમાં કોરોના દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે મિત્રો ઘણા લોકો કોરોના નો ભોગ બન્યા છે અને ઘણા લોકો તેમાંથી સાજા પણ થયા છે મિત્રો હાલના સમયમાં કોરોના માંથી સાજા થયા બાદ ઘણા લોકોને અનેક પ્રકારની બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વ્યક્તિઓની કોરોના ની બીમારી સમય અથવા તો તેમાંથી સાજા … Read more

આવા લોકોએ ભૂલથી પણ ના લેવી જોઈએ કોરોનની રસિ. નહીંતો..

મિત્રો હાલના સમયમાં કોરોના ની ખૂબ જ મોટા પાયે મહામારી ચાલી રહી છે અને દુનિયામાં દરેક જગ્યાએ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે કોરોના ની બીમારીથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો તેમાંથી સાજા પણ થયા છે. મિત્રો હાલના સમયમાં કોરોના સામે લડવા, માટે સરકાર દ્વારા વેક્સિનેશન નો આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે. … Read more

ખાલી 30 જ મિનિટમાં તમારા પેટનો વર્ષો જૂનો કચરો કરો સાફ ને સાથે જાણો કબજિયાતનું વિજ્ઞાન.

મિત્રો આયુર્વેદ એવું કહે છે કે બધા જ રોગોનું મૂળ પેટ છે. મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે પેટ સભા તો હર રોગ દફા. જો મિત્રો પેટ સાફ ન થાય અને આંતરડામાં કચરો ભરાયેલો રહે તો પાછલી જિંદગીમાં ખૂબ જ મોટી પરેશાની નો સામનો કરવો પડે છે તો આજના આ લેખમાં અમે તમને પેટ સંબંધિત … Read more

કોરોનની બીજી લહેરથી બચવા માટે 100 ટકા કારગર ઔષધી એટલે તુલસી. રિસર્ચમાં થયેલ ખુલાસા મુકબ.

મિત્રો તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર માનીને પૂજવામાં આવે છે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તુલસીના છોડને સુખ અને કલ્યાણ આપનાર માનવામાં આવે છે. તેવી જ રીતે તુલસીનો છોડ આયુર્વેદ શાસ્ત્રમાં પણ ખૂબ જ એવું નામ ધરાવે છે અને ઘણા બધા એવા રોગોમાં તુલસીનો ઉપયોગ આપણું ઔષધીય શાસ્ત્ર કરે છે, તુલસી શરદી અને ખાંસી થી લઈને અનેક … Read more

દરેક રોગોની એક જ દવા એટલે સૂર્યનમસ્કાર. આજે જાણીલો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો ઔષધશાસ્ત્ર માં યોગ પ્રાણાયામ અને વ્યાયામની ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો પહેલાના જમાનામાં આપણા ઋષિમુનિઓ યોગ અને પ્રાણાયામ દ્વારા ખૂબ જ લાંબુ જીવન જીવતા હતા. પરંતુ હાલના વ્યસ્ત જીવન ના કારણે આપણે બધા લોકો યોગ-પ્રાણાયામ અને વ્યાયામ ને ભૂલતા જઈ રહ્યા છીએ. મિત્રો આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત અને નીરોગી રાખવા માટે પૌષ્ટિક આહાર … Read more

શું તમને અવિરત માથું દુ:ખે છે? તો આ રહયા તેના કારણો અને 100 ટકા અસરકારક ઉપાયો.

મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાતા હોય છે દરેક વ્યક્તિ નાની-મોટી બીમારી હાલના સમયે થતી હોય છે મિત્રો ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના લીધે આજનો માનવી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતો નથી એ કારણસર વ્યક્તિ અનેક બીમારીઓમાં સપડાઈ જાય છે. આજે આજના આ લેખમાં અમે તમને માઈગ્રેન ની બીમારી વિશે … Read more

તાંબાના વાસણમાં પાણી પીશો તો દૂર થશે રોજબરોજની કેટલીય બીમારીઓ દૂર.

મિત્રો હાલના સમયમાં ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણીકરણી ના કારણે અનેક લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે હાલના સમયમાં અનેક લોકો ઘણી બધી બીમારીઓ થી પીડાય છે, તેમજ ભારતીય ઔષધ શાસ્ત્ર માં અનેક એવા ઉપાયો દર્શાવવામા આવ્યા છે જે ઉપાય કરવાથી આપણે આપણા સ્વાસ્થ્યને દેખભાળ રાખી શકીએ છીએ. મિત્રો આજની જીવનશૈલીમાં લોકો તાંબાના વાસણો ને ભૂલતા … Read more

કેરીની ગોટલી ના ખાતા હોય તો ખાવાનું શરૂ કરી દેજો. કારણ કે ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.

મિત્રો તમે આ કહેવત તો તમે સાંભળી જ હશે. આમ કે આમ ગુટલી કે દામ તે સમયે આપે તેના કોઈપણ અર્થ ને સમજી નથી શકતા પરંતુ ફળો નો રાજા એક કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેનાથી પણ વધારે તેની ગોટલી આપના માટે રામબાણ સાબિત થાય છે. આપણે કેરી ખાઈ તેની ગોટલી ફેંકી દઈએ છીએ. … Read more