લાખો રોગોની એક જ દવા એટલે પીપળાના પાન અને ડાળીઓ. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજના આ લેખમાં અમે તમને પીપળાના વૃક્ષના આયુર્વેદિક અને ચમત્કારિક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો પીપળાનું વૃક્ષ જેટલું ચમત્કારી છે એટલું જ આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પીપળાનું વૃક્ષ જડીબુટ્ટી સમાન ઔષધિ છે અને આ વૃક્ષ અસંખ્ય બીમારીને દૂર કરે છે. મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર … Read more

કમજોરી અને થકાન ને દૂર કરવી હોય તો નાસ્તામાં શામેલ કરી દો આ એક વસ્તુ, આખો દિવસ કામ કર્યા પછી પણ નહીં લાગે થાક

જો તમને આખો દિવસ કામ કર્યા પછી થાકી જાવ છો અને દિવસ દરમિયાન કમજોરી અનુભવો છો તો તમારે ભોજનમાં ઓટ્સ શામેલ કરવા જોઈએ. હકીકતમાં ઓટ્સમાં એવા પોષક તત્વો મળી આવે છે જે ઘણી ગંભીર બીમારીઓથી બચાવ કરી શકે છે. હકીકતમાં તેમાં મળી આવતા પોષક તત્વો તણાવ અને કબજીયાતની ગંભીર સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે … Read more

વિટામીન – સી થી ભરપુર આ 6 ચીજ વસ્તુઓને ભોજનમાં કરો શામેલ, જીવશો ત્યાં સુધી નહી થાય કોઈ રોગ..

કોરોના કાળમાં દરેક વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમે આસાનીથી કોઈ રોગનો શિકાર બની શકશો નહીં. આ સાથે નિષ્ણાત લોકોની વાત માની લેવામાં આવે તો તેઓ કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે … Read more

બ્લડ સુગરના દર્દીઓ ડાયાબીટીસ કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો ભૂલથી પણ ના ખાતા આ 5 ચીજ વસ્તુઓ, નહીંતર.

દોસ્તો ડાયાબીટીસ એક એવી બીમારી છે, જે બીજા ઘના રોગોનું કારણ બની શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ડાયાબીટીસ એટલે કે બ્લડ સુગર ની સમસ્યાથી પીડિત હોય છે તો તેને બ્લડ સુગર ને સંતુલિત કરવા માટે દવાઓની સાથે સાથે ખાવાપીવા પર વિશેષ ધ્યાન આપવું પડે છે. હા, જો તમે દવાઓ ખાધા કરશો અને ખાવાપીવામાં ધ્યાન રાખશો … Read more

ખાલી આ એક કામ કરશો તો શરદી, તાવ, કફ, કોલેરા, મલેરીયા જેવા રોગો નજીક પણ નહીં આવે.

દોસ્તો ચોમાસાની ઋતુ આવતાની સાથે જ ઘણા રોગો પણ આવે છે. તેથી થોડીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે થોડીક પણ બેદરકારી કરો છો તો તમે આ બધા રોગોનો શિકાર બની જાવ છો. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક રોગો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી બેદરકારી કરવી સ્વાસ્થય … Read more

નાની મોટી બીમારીઓ દૂર કરવાથી લઈને આંખની રોશની અને ત્વચાની ચમક વધારવા માટે કામ કરે છે આ ખાસ ડ્રીંક.

મોસંબી એક એવું ફળ છે જે તમને કોઈપણ જગ્યાએ આસાનીથી મળી આવે છે. તેના ખાટા મીઠા સ્વાદને લીધે લોકો તેના જ્યુસનું સેવન કરવાનું ખૂબ પસંદ કરે છે. ખાસ કરીને બીમારી લોકોને મોસંબીનો જ્યુસ પીવડાવવાથી બહુ જલદી આરામ મળે છે. કારણ કે મોસંબીના રસમાં વિટામિન સી મળી આવે છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારીને વિવિધ … Read more

જો ટાઈફોઈડ થાય તો ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ. નહીંતો લેવા ના દેવા થઈ પડશે.

મિત્રો ટાઇફોઇડ એક એવી બીમારી છે જે દૂષિત ખોરાક ખાવાથી, દૂષિત પાણી પીવાથી, અને જે વ્યક્તિ ટાઇફોઇડ સંક્રમિત છે તેનો ખોરાક ખાવાથી ફેલાય છે. મિત્રો સામાન્ય રીતે આપણે તાવ આવતો હોય ત્યારે ખૂબ જ પરેશાન થઈએ છીએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને ટાઇફોઇડ શું છે, તેના લક્ષણો કેવા અને તેને ફેલાતો અટકાવવા માટે શું … Read more

પ્રેગ્નેન્સીના 9મા મહિનામાં ભૂલથી પણ ના ખાતા આ વસ્તુ. નહીંતો હેરાન થશો.

મિત્રો આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે ગર્ભાવસ્થા દરમિયાન નવમાં મહિને કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી કરીને તમે સ્વસ્થ બાળકને જન્મ આપી શકો. મિત્રો આ સમય દરમિયાન વ્યક્તિ ખૂબ જ રોમાંચિત થઈ જાય છે જે બાળક માટે તમે લાંબા સમય સુધી ઇન્તજાર કર્યો હતો તે આવતા મહિને તમારા ગોદમાં હશે. મિત્રો આ સમય … Read more

વાતાવરણમાં પલટો થતા શરદી-ખાંસીથી થઈ ગયા છો પરેશાન? તો આજે જ કરો 100 ટકા અસરકારક ઉપાય.

શરદી અને ખાંસીની સમસ્યા વાતાવરણ બદલાવ થતાની સાથે જ વ્યક્તિને તેનો શિકાર બનાવી લે છે. આ બધી બીમારીઓને વાયરલ ઇન્ફેકશનની કેટેગરીમાં શામેલ કરવામાં આવે છે. જોકે આપણા દેશમાં લોકો આવી નાની નાની બીમારીઓને લઈને દવાખાને જવાનું પસંદ કરતા નથી અને શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ઉપાય જ અજમાવતા હોય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં … Read more

કોરો ના કાળમાં શરીરમાં આવી ગઈ છે આળસ, તો હવે ભોજનમાં શામેલ કરો આ ચાર વસ્તુ, મળશે ગજબના ફાયદાઓ.

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈક ના કોઈક બીમારીથી ગ્રસિત હતો અને આવામાં કોરોના આવી ગયો અને તેના લીધે દરેક વ્યક્તિની તકલીફ માં વધારો થવા લાગ્યો છે. તમે જોયું હોય તો કોરોના વાયરસને લીધે હોસ્પિટલ ની સિસ્ટમ પણ હચમચી ગઈ હતી. જોકે આપણા ભારતીય ડોક્ટરોએ ઘણા લોકોને મોતના મુખમાંથી પરત લાવીને તેમનો જીવ બચાવ્યો હતો. … Read more