તમે અને તમારા પરિવારના સભ્યો કેટલા સ્વસ્થ છે જાણવું છે તમારે ? આ સાત સંકેતો જણાવશે કેટલા હેલ્ધી છો તમે.

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે શરીર એકદમ સ્વસ્થ રહે અને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય. શરીરને રોગથી બચાવવા માટે કસરત આહાર વગેરેનું ધ્યાન પણ લોકો રાખે છે. આજના સમયમાં તો દરેક વ્યક્તિ ફિટ રહેવા માંગે છે. પરંતુ તેમ છતાં કોઈને કોઈ રીતે બેદરકારી રહી જાય છે અને પરિણામે શરીરમાં રોગ ઘર કરી જાય … Read more

આ છે દુનિયાનું સૌથી શક્તિશાળી જ્યુસ, આંતરડામાં જામેલો જુનો મઢ પણ એકવારમાં કરી દેશે સાફ.

આજ સુધી તમે ઘણી બધી વસ્તુના જ્યુસ નું સેવન કરવાના લાભ વિશે જાણ્યું હશે. પરંતુ આજ સુધી તમે આટલા શક્તિશાળી detox જ્યુસ વિશે જાણ્યું નહીં હોય. આ વસ્તુનું જ્યુસ એટલું શક્તિશાળી છે કે તે શરીરની અંદર જામેલી બધી જ ગંદકીને દૂર કરી શકે છે. આ જ્યુસ મગજથી લઈને શરીરના દરેક અંગને લાભ કરે છે. નિયમિત … Read more

આંખના નંબર ઉતારવા માટે નહીં કરાવવું પડે ઓપરેશન, આ દેશી ઈલાજ કરવાથી થોડા જ સમયમાં દૂર થઈ જશે ચશ્મા.

મિત્રો આપણા શરીરનું દરેક અંગ ખૂબ જ મહત્વનું છે પરંતુ આંખને શરીરનું રતન કહેવામાં આવે છે. કારણ કે તે ખૂબ જ નાજુક હોય છે અને જો આંખ ન હોય તો દુનિયા અંધકારમય થઈ જાય છે. આંખ દ્વારા જ આપણે સુંદર સૃષ્ટિ જોઈ શકીએ છીએ. જો આંખને જરા પણ તકલીફ પડે તો ખૂબ જ પીડા થાય … Read more

માત્ર 1 રૂપિયાના ખર્ચમાં દાંતની નાની-મોટી બધી જ સમસ્યાઓ કાયમ માટે થશે દુર, જાણો કેવી રીતે.

મિત્રો જ્યારે દાંતની સફાઈ બરાબર થતી નથી તો દાંતમાં ઘણી સમસ્યા થવા લાગે છે. જેમકે દાંતમાં સડો થઈ જવો, દાંતમાંથી રસી નીકળવા, દાંત હલવા, પાયોરિયા વગેરે. આમાંથી કોઈપણ સમસ્યા થાય તેને દુર કરવા માટે દવા લેવા ડોક્ટર પાસે દોડવું પડે છે. આજે તમને એવા ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી દાંતની સમસ્યાથી આજીવન મુક્તિ મળી જાય … Read more

એક ઉપાયથી ત્રણ સમસ્યાનો ઈલાજ. ગેસ, એસીડીટી અને કબજિયાતને આ એક ઉપાય કરી દેશે સાફ.

મિત્રો આજે તમને એક એવા જોરદાર ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી પેટની ત્રણ સમસ્યા દુર થઈ શકે છે. આ ઉપાય ગેસ, એસિડીટી, કબજિયાત દરેક સમસ્યા માટે રામબાણ છે. આ ઉપાય માટે કહી શકાય કે સમસ્યા કોઈપણ હોય તેનો ઈલાજ આ ઉપાય છે. જ્યારે પણ પેટમાં ગેસ ચડે છે તો ખૂબ જ તકલીફ થાય છે. પેટના … Read more

બીજોરાનો આ રીતે કરશો ઉપયોગ તો શરીરની આવી ગંભીર બીમારીઓથી પણ દવા વિના મળશે રાહત.

મિત્રો આયુર્વેદમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા માટે બીજોરાના ઉપયોગનું વર્ણન મળે છે. તે લીંબુની પ્રજાતીનું જ ફળ હોય છે. તે સ્વાદમાં ખાટું હોય છે પરંતુ તે લીંબુથી આકારમાં મોટું હોય છે. તેના બે રંગ હોય છે એક લાલ અને બીજું ગુલાબી. આજે તમને જણાવીએ બીજોરાનો ઉપયોગ કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં કરવાથી શરીરને કેટલા લાભ થાય છે. … Read more

આંખના નંબર ઉતારવાનો આ છે બેસ્ટ ઉપાય, ઓપરેશન કરાવવાની નહીં પડે જરૂર અને ચશ્મા થઈ જશે દુર.

મિત્રો આંખ આપણા શરીરનું મહત્વનું અંગ છે. આંખ ન હોય તો દુનિયા અંધકારમય થઈ જાય છે. દુનિયામાં જીવન શક્ય અને સરળ બને છે કારણ કે આપણે બધું જ આંખ વડે જોઈ શકીએ છીએ. જો આંખ ન હોય તો જીવન કપરું થઈ જાય છે. આંખ ન હોય તેવી સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આંખનું મહત્વ … Read more

પાર્લરમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના ઘરે જ ચમકાવો ચહેરો, એલોવેરા જેલમાં આ વસ્તુ ઉમેરીને લગાવો લોકો પૂછવા આવશે સુંદરતાનું રહસ્ય.

મિત્રો ચહેરા ઉપર ખીલ અને ડાર્ક સર્કલ થઈ જાય છે તો ત્વચાની સુંદરતા ઓછી થઈ જાય છે. તેવામાં ત્વચાની ચમક પાછી લાવવા અને સુંદર દેખાવા માટે આજે તમને એક સરળ ઉપાય દેખાડીએ. ચેહરા પર ખીલ એક હોય કે અનેક તેનાથી સુંદરતા પર અસર થાય છે. તેથી દરેક યુવક અને યુવતી ઈચ્છે છે કે તેના ચહેરા … Read more

નાનકડા લવિંગ થી ગંભીર રોગને પણ કરી શકાય છે દૂર, જાણો રોજ એક લવિંગ ખાવાથી કેટલા થાય છે લાભ.

મિત્રો લવિંગ સ્વાદમાં તીખા અને ગુણમાં સ્વાસ્થ્યવર્ધક હોય છે. લવિંગ એન્ટિવાયરલ અને એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે જે શરીરને ઘણા રોગથી બચાવે છે. પેટમાં ગેસની તકલીફ હોય કે ઉધરસની લવિંગ નો ઉપયોગ નાનામાં નાની બીમારીથી લઈને ગંભીર સમસ્યામાં પણ કરી શકાય છે. દાંત ની તકલીફ માટે તો લવિંગ રામબાણ ઈલાજ છે. લવિંગમાં એવા તત્વો હોય … Read more

હાર્ટ એટેક ના કેસમાં ઝડપથી થઈ રહ્યો છે વધારો તેનું કારણ છે આ, જાણી લો બચી જશે જીવ.

મિત્રો એક સંશોધન અનુસાર કોરોનાના સંક્રમણ પછીથી હૃદયની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં હાર્ટ એટેકના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટના વધતી જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ લોકોએ સાવચેત રહેવું જોઈએ અને હૃદયની તપાસ સમયસર કરાવતી રહેવી … Read more