પાર્લરમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના ઘરે જ ચમકાવો ચહેરો, એલોવેરા જેલમાં આ વસ્તુ ઉમેરીને લગાવો લોકો પૂછવા આવશે સુંદરતાનું રહસ્ય.

મિત્રો ચહેરા ઉપર ખીલ અને ડાર્ક સર્કલ થઈ જાય છે તો ત્વચાની સુંદરતા ઓછી થઈ જાય છે. તેવામાં ત્વચાની ચમક પાછી લાવવા અને સુંદર દેખાવા માટે આજે તમને એક સરળ ઉપાય દેખાડીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ચેહરા પર ખીલ એક હોય કે અનેક તેનાથી સુંદરતા પર અસર થાય છે. તેથી દરેક યુવક અને યુવતી ઈચ્છે છે કે તેના ચહેરા ઉપર ખીલ ન થાય. ખીલ થવાના આમ તો ઘણા બધા કારણ છે પરંતુ સૌથી મોટું કારણ છે હોર્મોન્સમાં થતો ફેરફાર.

હોર્મોન્સમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે ખીલ થવાની શરૂઆત થઈ જાય છે આ સિવાય પ્રદૂષણ અને ધૂળના કારણે પણ ચહેરા પર ખીલ થતા હોય છે. ખીલ માટે તે માટે ઘણા લોકો ટ્રીટમેન્ટ અને દવાઓનો ઉપયોગ કરે છે પરંતુ મોટાભાગના કેસમાં આ પ્રકારે કોઈ જ ફરક પડતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

પરંતુ આજે તમને જે ઘરગથ્થુ ઈલાજ જણાવીએ તેને કરવાથી સો ટકા તમારા ચહેરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચહેરાની સુંદરતા એટલી બધી જશે કે જે પણ તમને જોશે તે તમારી સુંદરતાનું રહસ્ય પૂછવા આવશે.

ખીલ દૂર કરવા માટે એલોવેરા સૌથી બેસ્ટ ઓપ્શન છે. એલોવેરાના જ્યુસ નું તમે નિયમિત રીતે સેવન પણ કરી શકો છો તેનાથી ત્વચા અને સ્વાસ્થ્ય બંનેને લાભ થશે. આ સિવાય ચહેરા પર ખીલની સમસ્યા હોય તો એલોવેરા જેલનો ઉપયોગ કરવો જોઈએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એલોવેરા જેલ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણથી ભરપૂર હોય છે તેને ત્વચા પર લગાડવાથી ખીલમાં લાભ થાય છે.

એલોવેરા જેલને એક બાઉલમાં લેવું અને તેમાં થોડી હળદર ઉમેરીને બરાબર હલાવો. આ મિશ્રણને ચહેરા પર લગાવી અને પાંચ મિનિટ મસાજ કરો. ત્યાર પછી 15 મિનિટ માટે એમ જ તેને ચહેરા પર રહેવા દો.

15 મિનિટ પછી ચહેરાને બરાબર રીતે સાફ કરી લો. આ રીતે એલોવેરા ચહેરા પર લગાડવાથી ચહેરાની સુંદરતા વધે છે.

Leave a Comment