શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો.

શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો. શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા હાથ અને પગ માં તિરાડ પડવા લાગે છે.તેના લીધે ત્વચામાં પડતા ચીરામા ઈન્ફેક્શન, લોહી નીકળવું જેવી તકલીફ થઈ શકે છે. કેટલીક વાર ખૂબ જ બળતરા થાય છે. આ સમસ્યા દૂર … Read more

ભીંડા નું શાક તો તમે ખાતા હશો પણ એના ફાયદા વિશે જાણતા ન હોય તો એક વાર અવશ્ય જાણીલો

મિત્રો આજના આર્ટિકલ માં ભીંડા ના ફાયદા વિશે જાણીશું. આપણે સૌ ભીંડા નું શાક તો જમીએ જ છીએ પણ એના ફાયદા વિશે તો કદાચ 10 % લોકોને જ ખબર હશે. તો આજે અમે તમને ગુણકારી ભીંડા ના ફાયદા વિસ્તારમાં જણાવી શુ. કબજિયાત 👉 મિત્રો જે લોકોને કબજિયાત રહેતી હોય તે લોકો ભીંડાનું શાક કે ભીંડી … Read more

ગમે તેટલી મોટી પથરી હોય પણ હવે ઓપરેશન કરાવવાની જરૂર નથી. આ રહ્યા ઉપાય.

ગમે તેટલી મોટી પથરી હોય પણ હવે ઓપરેશન કરાવવાની જરૂર નથી. આ રહ્યા ઉપાય. અત્યારે આપણી રોજિંદી ટેવોમાં કેટલાક બદલાવ ને કારણે પથરીનો ઉદભવ થયો છે. પથરી પણ આજકાલ સામાન્ય રોગ થઈ ગયો છે. કોઈ વ્યક્તિને જ્યારે ખબર પડે કે તેને પથરી છે ત્યારે તે ડોકટર જોડે જાય છે ને ડોક્ટર સીધી ઓપરેશનની જ વાત … Read more

શ્વાસની દુર્ગંધને હમણા જ દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપપચાર.

અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં આપણે આપણા શરીરને કેટલીકવાર ટાઈમ આપવાનું ભૂલી જઈએ છીએ જેના કારણે આપણે નાની મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે. તો તેમાંથી આજે આપણે વાત કરીશું શ્વાસની દુર્ગંધની સમસ્યાનો. કેટલીકવાર મોંની અપૂરતી સફાઈના લીધે અથવાતો મોંને લાગતા રોગોને કારણે મોં માંથી દુર્ગંધ આવે છે જેના લીધે શરમનો એહસાસ કરવો પડે છે તો આજે … Read more

આમળાં નો રસ પીવાના છે અદ્ભૂત ફાયદાઓ.

મિત્રો આજે આપણે જાણીશું આમળાં નો જ્યૂસ પીવાના ફાયદા. મિત્રો આમળાં એક એવું ઔષધ છે જે આપણા શરીરના 80 % થી વધુ રોગો તો મિનિટો માં મટી જાય છે. આમળાં ને આપણે જ્યુસ બનાવી, આમળાં ની કાતરી કરી સુકવણી કરી, આમળાં ની છીણ બનાવી, આમળાં કેન્ડી બનાવી એમ વગેરે વગેરે રીતે વાપરી શકાય છે. તો … Read more

રોજ ખાવો એક મુઠ્ઠી મગફળી અને બનો બળવાન.

મિત્રો આપણા બાપ-દાદા રોજ ખેતરે જતા ત્યારે ખિસ્સામાં એક મુટ્ટી મગફળી નાખતા જતા અને આવતા જતા ખાતાં. અને રોજ રાતે જમ્યા પછી એક મુટ્ટી મગફળી ખાતા. એટલે તો એમના શરીર મજબૂત એટલે કે પેલવાન જેવા રહેતા અને અત્યારે લોકો જોવો શરીર માં કેવા બદલાવ છે. તો ચાલો મિત્રો હવે જાણીએ રોજ એક મુટ્ટી મગફળી ખાવાના … Read more

દેશી માટીના માટલાંનું પાણી પીવાના છે એક નહિ અનેક ફાયદાઓ

મિત્રો આજે આપણે જાણીશું માટીના માટલા નું પાણી પીવાના અદ્ભૂત ફાયદાઓ. મિત્રો આ ફાયદાઓ જાણીને તમે વિલાયતી માટલા એટલે કે ફ્રીજ તો ભૂલી જ જશો કેમ કે ફ્રીજ આપના માટે નથી આપણા માટે તો દેશી માટીના માટલાં જ ઉત્તમ છે. તો ચાલો વધુમાં જાણી લઈએ માટીના માટલાનું પાણી પીવાના અદભૂત ફાયદા. દેશી માટીના માટલાં નું … Read more

શિયાળામાં ખજૂર ખાવાના અદભૂત ફાયદા.ફાયદા જાણીને નવાઈ લાગશે.

મિત્રો ખજૂર આપના શરીર માટે શિયાળામાં તો ખૂબજ આવશ્યક બની રહે છે. શિયાળા ની કડકડતી ઠંડી માં ખજૂર ખૂબજ ફાયદાકારક સાબિત થાય છે. ખજૂર આપના સ્વાસ્થ્ય માટે એક દવા થી કામ નથી. તો ચાલો હવે ખજૂરના ફાયદા જાણીએ. સવારે નાસ્તો કર્યા પહેલા જો આપણી 5 પેશી ખાવામાં આવે તો આખો દિવસ એનર્જી મળી રહે છે. … Read more

લીલી હળદર ના છે અદભૂત ફાયદાઓ.

મિત્રો તમે આજ સુધી સૂકી દળેલી હળદર ના ફાયદા જાણ્યા હશે અને તેનો રોગ ઉપચાર માં ઉપયોગ પણ કર્યો હશે. પણ આજે આપણે લીલી હળદર ના ફાયદા અને તેનો રોગ ઉપચાર માં ઉપયોગ વિશે જાણીશું. 🔷   લીલી હળદર ના ગુણધર્મો 👉 આયુર્વેદ ના મતે હળદર ઉષ્ણ, વાયુનાશક, યકૃતઉત્તેજક, ક્રાંતિવર્ધક, વર્ણસુધારાક છે. તે શરદી, કફ, રક્તદોષ, … Read more

લીલા અંજીર ખાવાના અદભૂત ફાયદા. આજ સુધી તમેં ક્યાંય પણ ના જાણ્યા હોય લીલા અંજીર ના ફાયદા.

પરિચય અંજીર અતિ પ્રાચીન કાળથી જાણીતું ફળ છે અને તે ખૂબ વ્યાપારી મૂલ્ય ધરાવે છે. ખ્રિસ્તી ધર્મગ્રન્થ બાઇબલ માં પણ અંજીર નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે. અંજીર ની ખેતી આપના દેશ માં કાશ્મીર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ કર્ણાટક માં થાય છે. પાકેલું લીલું અંજીર ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને રસથી ભરપૂર હોય છે … Read more