કુંવારપાઠું છે અનેક રોગો દૂર કરવામાં સક્ષમ. દરેક રોગો દૂર કરવામાં છે કંઈક ને કંઈક ફાયદા..વધુ માહિતી માટે આર્ટિકલ વાંચો..
મિત્રો કુંવારપાઠું એ આપણને ઘણું ફાયદાકારક તો છે પણ સાથે સાથ આશીર્વાદરૂપ પણ છે. કુંવારપાઠું ને અંગ્રેજી માં આપણે એલોવેરા કહીએ છીએ. કુંવારપાઠું એ જંગલ વિસ્તારમાં તેમજ બાગ બગીચામાં અને ઘર આંગણે પણ થતા હોય છે. વિટામિન, મીનરલ, કેલ્શિયમ, આર્યન જેવા તત્વોથી ભરપુર હોય છે કુવારપાઠાનો રસ. તો જાણીલો કુંવારપાઠું આપણા જીવન માટે કેટલું અમૂલ્ય … Read more