કુંવારપાઠું છે અનેક રોગો દૂર કરવામાં સક્ષમ. દરેક રોગો દૂર કરવામાં છે કંઈક ને કંઈક ફાયદા..વધુ માહિતી માટે આર્ટિકલ વાંચો..

મિત્રો કુંવારપાઠું એ આપણને ઘણું ફાયદાકારક તો છે પણ સાથે સાથ આશીર્વાદરૂપ પણ છે. કુંવારપાઠું ને અંગ્રેજી માં આપણે એલોવેરા કહીએ છીએ. કુંવારપાઠું એ જંગલ વિસ્તારમાં તેમજ બાગ બગીચામાં અને ઘર આંગણે પણ થતા હોય છે. વિટામિન, મીનરલ, કેલ્શિયમ, આર્યન જેવા તત્વોથી ભરપુર હોય છે કુવારપાઠાનો રસ. તો જાણીલો કુંવારપાઠું આપણા જીવન માટે કેટલું અમૂલ્ય … Read more

આખી જિંદગી થાઈરોઈડની ગોળીઓ ગળવામાંથી મેળવો મુક્તિ એ પણ ઘરેલું ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.

થાઇરોઇડ ગ્રંથી છે શું? તેના ક્યાં લક્ષણો અને ક્યાં કારણો હોય શકે તેની આજે વાત કરીશું. દરેક વ્યક્તિમાં આ ગ્રંથિ નુ ખૂબજ મહત્વ જોવા મળે છે તેના કારણે શરીર નું તપમાં જાળવી રાખવામાં મદદ કરે છે. અને નાનાં બાળકો માં મગજનો વિકાસ માં અગત્યનો ભાગ ભજવે છે. તે દૂષિત પદાર્થોને બહાર કાઢવાનું કામ કરવા છે … Read more

મરડાની સમસ્યાને કરો દૂર એ પણ ઘરેલું ઉપાયથી. વધુ માહિતી માટે આ આર્ટિકલ અવશ્ય વાંચો.

મિત્રો મરડો થાય ત્યારે ખુબજ તકલીફ પડે છે. ક્યારેક ઝાડા વાટે પરુ આવે છે તો ક્યારેક લોહી પણ આવે છે. મરડો થાય ત્યારે પેટમાં ચૂંક આવે તો ક્યારેક પેટમાં દુઃખે છે. પેટ ભારે થઈ જાય છે. વારંવાર ટોયલેટ જવું પડે છે તો કેટલીકવાર તાવ પણ આવે છે. આ મરડા ના વાઇરસ મોં દ્રારા આંતરડામાં જાય … Read more

આ ઉપાય અપનાવો, ક્યારેય એસિડિટી નહીં થાય. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.

દરેક વ્યક્તિમાં ખાસ કરીને આ સમસ્યા જોવા મળે છે. નાની ઉંમરથી લઇ ને મોટા લોકોમાં પણ એસિડિટી જોવા મળે છે તે દરેકના શરીરમાં એક ઘર બનાવી દીધું છે. આજકાલ લોકોમાં ટેસ્ટી ખાવાનું બહુ જ પસંદ કરતાં હોય છે. જેથી એસિડનું પ્રમાણ વધે છે જેના કારણે એસિડીટી થાય છે. વધુ પડતા મસાલા વાળું,તેલ અને ગરમ ખોરાક … Read more

માત્ર 15 મિનિટમાં જ મટાડો ઉધરસ એ પણ ઘરેલુ ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.

ઋતુ પરિવર્તન થતા ઘણા વાયરસ ફેલાય છે જેના કારણે ઉધરસ અને શરદી જેવી બીમારીઓ ફેલાય છે જેના કારણે સતત રોગના ભોગ બની શકાય છે. ૠતુ બદલાતા વાતાવરણમાં પણ પલટો આવે છે જેના લીધે દરેક વ્યક્તિ માં અલગ-અલગ નેચર હોવાથી તેના લીધે શરીરમાં બદલાવ આવે છે જેના કારણે શરદી,તાવ,ઉધરસ અને વિવિધ રોગોના ભોગ બની શકાય છે. … Read more

મહિલાઓને સ્વેતપ્રદરના લીધે શરીર ધોવાવાની સમસ્યાને કરો દૂર. આ ઘરેલું ઉપાયથી.

સામન્ય રીતે કેટલીક સ્રીઓમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે તેમાં તેને જુદી-જુદી રીતે ઓળખવામાં આવે છે. જેમ કે લ્યુકેરિયા, સ્વેતપ્રદર, સફેદ પાણી,શરીર ધોવાવુ જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને આવો પ્રોબ્લેમ થવાથી શરીરમાં નબળાઇ આવી જાય છે, તથા કમરનો દુઃખાવો થાય છે. તે ઉપરાંત માથું સતત દુખે છે, અને લોહીની ટકાવારીમાં ઘટાડો … Read more

પેટના કૃમિને કરો દૂર આ ઘરેલું ઉપચારથી. જાણવા માટે આ આર્ટિકલ જરૂર વાંચો..

ખાસ કરીને આ બીમારી નાના બાળકો માં વધુ જોવા મળે છે અને ક્યારેક મોટા લોકો પણ આ બીમારી નો ભોગ બનેલો જોવા મળે છે પેટ માં રોગો જેવા કે કીડા,કૃમી વગેરે ને દૂર રાખવા માટે ખોરાક લેવામાં ખુબ જ ધ્યાન રાખવું જોઈએ તથા તે સાથે કાળજી પણ લેવી જોઇએ. નાના બાળકો માં વધુ પડતો દૂધ … Read more

મુસાફરી દરમ્યાન થતી ઉલટીની સમસ્યાને કરો દૂર આ ઘરેલું ઉપાય વડે.

જો આપને પ્રવાસ દરમિયાન ઉલટી થાય તો આપણો મૂડ એકદમ બગડી જતો હોય છે. પ્રવાસ નીકળી હોય એટલે આપણે એકદમ ખુશ હોઈએ છીએ અને અમિત થાય તો સમજો મજા ન આવે એટલે આજે અમે તમારા માટે ઉલટી એટલે કે અમિત દૂર કરવાની સમસ્યાથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો જણાવીશું. આ ઉપાયો 100 % ફાયદાકારક છે. કેમ … Read more

હરસ મસાથી મેળવો કાયમી છુટકારો તે પણ આ 10 ઘરેલૂ ઉપાયથી

મિત્રો આજે અમે તમને હરસ એટલે કે મસા દૂર કરવાના ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું. મસા બે પ્રકારના હોય છે, જેમ કે મળ માર્ગે લોહી પડતું હોય તેવા માસા અને લોહી ન પડતું હોય તેવા, મોટાભાગે મસાની તકલીફ બેઠાડું જીવન જીવતા હોય તેવા લોકોમાં જોવા મળે છે. જેમકે કોઈ ઓફિસર કરતું હોય કોઈ દરજી હોય કે … Read more

પાચનક્રિયાને બનાવો એકદમ સરળ અને મેળવો સ્વસ્થ જીવનના ફાયદાઓ.

આજકાલ લોકો ખાવા-પીવાથી બેધ્યાન હોય છે. શું ખાવું અને શું ના ખાવું તે બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. સવારે ભોજન માં શુ જમવું અને રાતે શુ ન ખાવું તે જરૂરી છે. ભોજનમાં સવારે દાળ-ભાત રોટલી,શાક અને સલાટ વગેરે ખાવું જોઈએ અને રાતે હલકો ખોરાક ખાવો બને તો જમ્યા પછી ચાલવું જોઈએ. આમ કરવાથી પાચનની ક્રિયા … Read more