આ ઉપાય અપનાવો, ક્યારેય એસિડિટી નહીં થાય. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.
દરેક વ્યક્તિમાં ખાસ કરીને આ સમસ્યા જોવા મળે છે. નાની ઉંમરથી લઇ ને મોટા લોકોમાં પણ એસિડિટી જોવા મળે છે તે દરેકના શરીરમાં એક ઘર બનાવી દીધું છે. આજકાલ લોકોમાં ટેસ્ટી ખાવાનું બહુ જ પસંદ કરતાં હોય છે. જેથી એસિડનું પ્રમાણ વધે છે જેના કારણે એસિડીટી થાય છે. વધુ પડતા મસાલા વાળું,તેલ અને ગરમ ખોરાક … Read more