લીલી હળદર ના છે અદભૂત ફાયદાઓ.
મિત્રો તમે આજ સુધી સૂકી દળેલી હળદર ના ફાયદા જાણ્યા હશે અને તેનો રોગ ઉપચાર માં ઉપયોગ પણ કર્યો હશે. પણ આજે આપણે લીલી હળદર ના ફાયદા અને તેનો રોગ ઉપચાર માં ઉપયોગ વિશે જાણીશું. 🔷 લીલી હળદર ના ગુણધર્મો 👉 આયુર્વેદ ના મતે હળદર ઉષ્ણ, વાયુનાશક, યકૃતઉત્તેજક, ક્રાંતિવર્ધક, વર્ણસુધારાક છે. તે શરદી, કફ, રક્તદોષ, … Read more