શું તમે જાણો છો ગુવારના ચમત્કારિક ફાયદાઓ? જાણશો તો ચોંકી જશો!

મિત્રો, શિયાળો હોય તો ચટાકેદાર ખાવાની મજા પડી જાય છે ,પરંતુ હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે, તો જમવાનું શું બનાવું તે સૌથી મોટો પ્રશ્ન હોય છે ? ઉનાળા માં તો ઠંડો રસ હોય અને જો રસ ની સાથે ચટપટુ ગુવાર નું શાક મળી જાય તો ખાવાની મજા જ પડી જાય, ગુવાર આપણાં શરીર … Read more

એસિડિટીનો કરો જડમૂળથી ઈલાજ એ પણ તમારા ઘરે અને ઘરેલું ઉપાયોથી.

આજકાલ લોકો કોઈને કોઈ બિમારી થી હેરાન પરેશાન જોવા મળે છે. આજની ખાણીપીણી ના લોકો બહુજ શોખીન હોય છે. લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેથી અનેક રોગોના ભોગ બને છે. લોકોમાં વધારે પડતા મસાલાવાળું અને તેલવાળું ખાવાથી અનેક બીમારીને નોતરું આપે છે. સાદું અને હેલ્થી ખોરાક ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને … Read more

ગમે તેવો માથાનો દુખાવો કરો દૂર ખાલી 10 જ મિનિટમાં. એ પણ ઘરેલું ઉપાયથી.

મિત્રો જો તમારે સારું અને હેલ્થી જીવન જીવવું હોય તો તમારે તંદુરસ્ત રહેવું જરૂરી છે. તે માટે તમારે હદય તથા શરીરના બીજા અંગોને પણ સ્વસ્થ રાખવા જોઈએ. જો તમે પેટની બીમારી, કબજિયાત, માથાનો દુખાવો વગેરેથી પીડાતા હોય તો તમારે મોબાઈલ વગેરે નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વધુ પડતા ઉજાગરા ન કરવા જોઇએ. માથાનો દુખાવો હંમેશા … Read more

લક્ષ્મીમાં આજે આ ચાર રાશિઓ પર ચાર હાથ કરીને વરસાવશે ધનવર્ષા. જાણો આજનું રાશિફળ.

આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે નોકરી અને વ્યવસાય માં સાનુકૂળતા જણાય, વેપારી વર્ગેએ એ ધ્યાન રાખવું કે તમારી આવક કરતા જાવકનું પલાડુ ભારે ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવું. લગ્નઈચ્છુક લોકો ને લગ્ન ની વાત આગળ વધતી જણાય. વૃષભ રાશિ આજના દિવસે સ્ત્રીઓ એ ગૃહ વિવાદ ટાળવો, નોકરિયાત વર્ગે સારી … Read more

કુંવારપાઠું દૂર કરશે તમારા અનેક રોગો. આજે જાણીલો કુવારપાઠાના ગજબના ફાયદાઓ.

મિત્રો આજે અમે તમને એક એવી વનસ્પતિ વિશે વાત કરવાના છીએ જે આયુર્વેદમાં મહત્વનું સ્થાન ભજવે છે. જેનું નામ છે કુવરપાઠુ. અમેરિકા જેવા દેશોમાં કુવરપાઠા નો ઉપયોગ વાનગીઓ બનાવા અને બિસ્કિટ બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે. આપણા દેશના આયુર્વેદ વિદ્યા માં કુવરપાઠા વિશે ખૂબ માહિતી છે , અને ખૂબ જ સંશોશોધનો થયેલ છે, જે … Read more

ઉનાળામાં તડબૂચ ખાવાથી થાય છે અનેક રોગો દૂર. આજે જાણીલો તડબૂચના ગજબના ફાયદાઓ.

તરબૂચ ઉનાળાની સીઝન મા ફળો નો રાજા કહેવામાં આવે છે. નદીના રેતાળ જમીનમા ઉગાડવામાં આવતા તરબૂચ ના અનેક ફાયદા હોય છે. તરબૂચની અંદર પાણી ની માત્રા ખુબજ પ્રમાણમા હોય છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ પણ વધારે હોય છે. જે આપણા શરીર ની સ્વચ્છ રાખવાનું કામ કરે છે. અત્યારે હાલ આપણે જોઈએ તો તરબૂચની ખેતી દરેક … Read more

જીરું દૂર કરશે તમારા આટલા બધા રોગો. આજે જાણીલો તેના ગજબના ફાયદાઓ.

મિત્રો આપણે રોજેરોજ મસાલાનો ઉપયોગ કરતા હોય છે. જે દરેક શરીર માટે કોઈને કોઈ રીતે ઉપયોગ હોય છે. જો મસાલાનો ઉપયોગ કરવામાં આવે તો જ તેના સ્વાદમાં વધારો થાય છે અને કેટલાક ભોજનને તો મસાલાના નામથી પણ ઓળખવામાં આવે છે. મસાલામાં સુંદર ફ્લેવર એવું જીરું સ્વાસ્થ માટે ખુબજ ઉપયોગી છે. જીરું એવો મસાલાનો એક ભાગ … Read more

હળદરવાળું દૂધ પીવાથી મળે છે આટલા બધા રોગો સામે લડવાની તાકાત. આજે જાણીલો તેના ગજબના ફાયદાઓ.

મિત્રો આજે આપણે હળદરવાળું દૂધ પીવાના ફાયદા વિશે જાણીશું. આજકાલ લોકો દૂધ પીવાના શોખીન હોય છે પરંતુ તેમાં લોકો બહારનું ફ્લેવરવાળું દૂધ પીવાનું વધુ પસન્દ કરતા હોય છે. દૂધ પીવાથી શરીર માં વિટામિન તથા પોષકતત્વો માં વધારો થાય છે તથા શરીર ને જોઈતા બધા જ વિટામિન મેળવી શકાય છે. શરીરમાં બધાજ વિટામિન ની ઉણપ પુરી … Read more

બટાકા ખાવાથી થાય છે અઢરક લાભ, આ મોટી બીમારીઓ માંથી આપે છે છુટકારો.

લોકો અલગ-અલગ પ્રકારની શાકભાજી ખાવાનું પસંદ કરતાં હોય છે. તેમાં ખાસ કરીને બટાકા એ સૌની પ્રિય છે દરેક લોકો તેને ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. નાના બાળકોથી લઈને મોટા ભાગના. બધાજ લોકો બટાકા ખાવાનું પસંદ કરતાં હોય છે. દરેક શાકભાજી સાથે બટાકાનું શાક બનાવી શકાય છે. લોકો એવું માનતા હોય છે કે બટાકા ખાવાથી … Read more

ઓપરેશન વગર જ કાયમ માટે મટાડો પથરી એ પણ ઘરેલું ઉપચારથી.

મિત્રો આજે આપણે દરેક લોકોમાં જોવા મળતી બીમારી એટલે કે પથરી તેના વિશે દરેક લોકો જાણતા હોઈએ છીએ. આ પથરી કોઈપણ ઉંમરની વ્યક્તિ ને થઈ શકે છે. તે થવાનું મુખ્ય કારણ બહારની વધુ પડતી ચીજવસ્તુનું સેવન કરવાથી જેવી કે દાબેલી, પાણીપુરી, વડાપાઉં વગેરે ખાવાથી તેના ઉપર રહેલી ધૂળ ખોરાક દ્રારા અંદર પ્રવેશ કરે છે. જ્યારે … Read more