દાડમ ખાવાથી મળે છે જબરદસ્ત ફાયદા. ગમે તેવા જાડા મટાડે છે દાડમ.

મિત્રો,ફળો એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પણ આપણને જે ફળ ભાવે તેજ આપણે ખાતા હોઈએ છીએ. નાના બાળકો થી માંડીને વૃધ્ધો પણ દાડમ ના ફળ ને ખાતા હોય છે, દાડમ મીઠું ફળ છે. દાડમ એ એક એવું ફળ છે કે જેના અનેક ફાયદા છે મિત્રો. દાડમ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગણા વિટામીન … Read more

જમ્યા પછી ક્યારેય ના કરશો આ કામ નહીંતો……….

મિત્રો ઘણા લોકો એવું કરે છે અથવા તો જાણી જોઇને એવુ કરે છે જેના લીધે બહુ મોટો તકલીફ થતી હોય છે. અને તેના વિષે એ લોકો જનતા પણ નથી હોતા. જેનાથી ભોજન કર્યા પછી એવી વસ્તુનું સેવન ન કરવું જોઈએ જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તો મિત્રો આ લેખમા અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ … Read more

તજ દૂર કરશે તમારી કેટલીય બીમારીઓ અને રાખશે તમને તંદુરસ્ત.

મિત્રો ,આપણે જાણીએ છીએ કે રસોડું એજ આપણું દવાખાવું છે. કોઈ પણ બીમારી હોય તેની દવા આપના રસોડા માંથી મળે છે. જાણે કે મરી મસાલા દરેક દવા માટે ઉપયોગી છે. તેમાંથી મિત્રો આપણે તજ ના ફાયદા અને તેના ઉપયોગ વિશે જાણીએ. મિત્રો તજ ફક્ત મસાલા તરીકે જ નહી પણ બીજી ઘણી દવા માટે ઉપયોગી છે. … Read more

બીટ દૂર કરશે તમારી લોહીની ઉણપની સમસ્યાઓ જેવા અનેક રોગો દૂર.

જો મિત્રો આપણા શરીરમા લોહી એટલે કે હિમોગ્લોબિનની ઉણપ હોય તો તેના માટે જો કોઈ સૌથી સસ્તો જો ઇલાજ હોય તો બીટ નો જ્યુસ એ રામબાણ ઈલાજ છે. તો મિત્રો જે લોકોને દેશી ભાષામાં કહીયે કે જે લોકોને લોહીની કમી હોય તે લોકોએ બીટના જ્યુસ નું સેવન કરવું જોઈએ. બીટ એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ … Read more

સાદા મીઠાની સાથે ખાઓ સિંધાલૂણ મીઠું અને દૂર કરો તમારા શરીરની કાયમની બીમારીઓ.

આજકાલ લોકો સાદા મીઠાની સાથે સિંધાલૂણ ખાવાના કંઈક અલગ જ ફાયદા હોય છે. તે મોટા ભાગે પથ્થર સ્વરૂપે મળી આવે છે. તેમાં અશુદ્ધિઓ હોવાના કારણે લાલ અથવા અચ રંગનું જોવા મળે છે. તેમાં ઘણી અશુદ્ધિઓ હોવાના કારણે પણ તેમાંથી કેલ્શિયમ, ઝીંક, લોહ અને મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે. કોઈપણ ખોરાકમાં મીઠું ન હોય તો … Read more

પાલક તમને ના ભાવતી હોય તો એના ફાયદા જાણીને આજથી જ શરૂ કરી દેશો.

તમે મિત્રો સાંભર્યું હોય તો પોપઆઈ કાર્ટૂન શ્રેણી નો હીરો પોપઆઈ સ્પીનેચ ખાઈને દુશ્મનો ના બાર વગાડી દે. મિત્રો તમને એમ થતું હશે કે સ્પીનેચ એટલે શું? સ્પીનેચ એટલે મિત્રો બીજું કંઈ નહી પરંતુ લીલો લીલો પાલક. પાલક આપણાં શરીર ને શક્તિશાળી બનાવે છે અને ઘણો લાભ કરે છે. પાલક શરીર ના દરેક કામ માં … Read more

આ વસ્તુ દૂર કરશે તમારા સાંધાનો, કમરનો, સ્નાયુઓનો દુખાવો અને સાથે સાથે દૂર કરશે અનેક રોગો.

મિત્રો કુદરતમાં એવી ઘણી વનસ્પતિ જોવા મળે છે જેમાં રહેલા ગુણ તમારા શરીરના સ્વાસ્થ માટે ખુબજ ઉપયોગી છે. તે કુદરતી રીતે મળેલી અનોખી ગિફ્ટ છે જે શરીરને ખુબજ ફાયદો કરે છે અને રોગોથી દૂર રાખે છે. જુદી જુદી વનસ્પતિ ના પાન, ફળ અને ફૂલ વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર ને તંદુરસ્ત રાખે … Read more

આંબલી ખાવાથી થાય છે ચમત્કારિક ફાયદાઓ. આજે જાણીલો આંબલીના ફાયદાઓ.

ભારત ના દરેક રાજ્યોમાં આંબલી જોવા મળે છે તે ઉપરાંત અમેરિકા અને એશિયા માં પણ તેના ઝાડ મળી આવે છે. આંબલીના ઝાડ આપણી આસપાસ પણ જોવા મળે છે. તે ખુબજ વિશાળ અને ઘન ઘોટ જોવા મળે છે. તેના ઝાડ ખુબજ ઊંચાઈ ધરાવે છે. તેના ફળ 5 થી 7 વર્ષ બાદ આવે છે. તેના પાન ખુબજ … Read more

દિમાગને તેજ રાખવાથી માંડીને અનેક રોગો દૂર કરે છે આ અખરોટ. જાણીલો અખરોટના ઘરેલું ઉપાયો.

મિત્રો અખરોટ ખાવો એ દરેક લોકોને ખુબ જ પ્રિય હોય છે. અખરોટ મા અનેક પ્રકારના વિટામિન હોવાથી તેને વિટામીન નો રાજા કહેવામાં આવે છે. અખરોટ મા પ્રોટીન સિવાય દરેક પ્રકારના તત્વો રહેલા છે. જે તમારા વાળ અને ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે. તો મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અખરોટના અદભુત ફાયદા. અખરોટ … Read more

રોજ કરો કારેલાનું સેવન અને દૂર કરો ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ દૂર.

મિત્રો કુદરતમાં એવી અનેક શાકભાજી નું સર્જન કર્યું છે કે જેમાં વિવિધ પ્રકારના વિટામિન અને શરીર માટે પોષકતત્વો મળી રહે છે. દરેક પોતાની અલગ અલગ પ્રકૃતિ ને કારણે ઓળખવામાં આવે છે. આ શાકભાજી નો ઉપયોગ કરીને શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. પહેલાના સમયમાં લોકો જૂની પરંપરા મુજબ વરસાદ નું વાતાવરણ થાય એટલે લોકો ‘ આવ … Read more