આયુર્વેદ

દિમાગને તેજ રાખવાથી માંડીને અનેક રોગો દૂર કરે છે આ અખરોટ. જાણીલો અખરોટના ઘરેલું ઉપાયો.

મિત્રો અખરોટ ખાવો એ દરેક લોકોને ખુબ જ પ્રિય હોય છે. અખરોટ મા અનેક પ્રકારના વિટામિન હોવાથી તેને વિટામીન નો રાજા કહેવામાં આવે છે. અખરોટ મા પ્રોટીન સિવાય દરેક પ્રકારના તત્વો રહેલા છે. જે તમારા વાળ અને ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે.

તો મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અખરોટના અદભુત ફાયદા. અખરોટ ખાવું એ શરીરમાં તે ખુબજ ફાયદાકારક હોય છે. તો ચાલો જાણીયે અખરોટના ફાયદા.

સામાન્ય રીતે અખરોટને લોકો ડ્રાયફ્રુટ તરીકે લેતા હોય છે. અખરોટ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે . અખરોટ એક પ્રકારનું બળવર્ધક ડ્રાયફ્રુટ છે. અખરોટ એ વાત, પિત, ટીબી, હૃદય રોગ તેમજ શરીરમાં થતી બરતળા મા પણ ખુબજ ઉપયોગી છે.

અખરોટ ને પાવરફ્રુટ તરીકે પણ ઓળખવામા આવે છે. કેમ કે તેનુ સેવન કરવાથી વ્યક્તિ ની સ્ટેમીના વધે છે અને સાથે સાથે એને બ્રેન ફ્રુટ પણ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાથી તમારુ મગજ એકદમ તેજ થઇ જાય છે.

અખરોટ મા ભરપૂર માત્રામા વિટામિન એ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે . જેનું રેગ્યુલર સેવન કરવાથી તમારા મગજ ને તેજસ્વી બનાવે છે.

અખરોટ સ્વાદે મધુર, શીતળ, રુચિ દાયક, વીર્યવર્ધક, બળવર્ધક, પ્રિય અને ધાતુ વૃધિકા છે. મિત્રો અખરોટ વજન ઘટાડવામા મદદ કરે છે. રોજ તેનુ સેવન કરવાથી સહેલાઈથી વજન ઓછું કરી શકાય છે.

અખરોટમાં ભરપૂર પ્રમાણમા ફેટ અને કેલરી હોય છે આથી ડાયટીગ કરતા લોકો માટે અખરોટ સૌથી વધુ ફાયદાકારક નીવડે છે. મિત્રો અખરોટ ની અંદર મેલા કમિન નામનું એક દ્રવ્ય મળી આવે છે જે આપણી ઊંઘ માટે ખુબજ ઉપયોગી હોય છે. આથી તેનુ સેવન કરવાથી લોકો ને અનિદ્રાની સમસ્યા માંથી છુટકારો મળે છે.

ત્વચા માટે ખૂબ જ ગુણકારી હોય છે અખરોટ. તેમાં એન્ટીઓક્સીડેંટ ભરપૂર હોય છે તેથી અખરોટ ત્વચા ને કોમળ અને મુલાયમ બનાવી રાખે છે. અને ત્વચા પણ હંમેશા ગ્લો રાખે છે. તો મિત્રો આવા અનેક ગુણોથી ભરપૂર એવા અખરોટ નુ આપણે રોજ સેવન કરવુ એ શરીર માટે ખુબ જ લાભકારી છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *