ઓપરેશન કર્યા વગર પણ થઇ શકે છે પથરીનો કાયમી ઇલાજ, આ ખાસ વસ્તુનો આવી રીતે કરવો પડશે ઉપયોગ, જાણો 100% ઘરેલુ ઉપાય…

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પથરીની સમસ્યાનો શિકાર બને છે ત્યારે તેને અસહ્ય દુખાવાનો સામનો કરવો પડે છે. પથરી એક ઘન સ્વરૂપના એકદમ નાના પથ્થરો ટુકડો હોય છે. જે પેટમાં જામી ગયેલા ક્ષારને લીધે નિર્માણ પામે છે. જ્યારે આ ટુકડો કિડનીમાં નિર્માણ પામે છે ત્યારે તેનાથી પેશાબ ની થોડેક ઉપર દુઃખાવો થાય છે, જેને સહન … Read more

મળી ગયો અનેક બીમારીઓનો ઈલાજ, આ ચૂર્ણનો યોગ્ય ઉપયોગ કરી લેશો તો વૃદ્ધ થઇ ગયા પછી પણ નહીં જવું પડે દવાખાને, ઘરે જ મળી જશે રાહત..

સામાન્ય રીતે સરગવો એક એવી વસ્તુ છે, જે સમગ્ર દેશભરમાં મળી આવે છે. લોકો તેનો ઉપયોગ ક્યારેક ક્યારેક ભોજનમાં સ્વાદ વધારવા માટે કરતા હોય છે. તે મોટેભાગે ખેતરોમાં વધુ ઉગી નીકળે છે અને તેના પર એક પ્રકારની શીંગો ઉગી નીકળે છે. જેનો ઉપયોગ કરીને તમે સ્વાદિષ્ટ શાક બનાવી શકો છો. આર્યુવેદ માં સરગવાને ઔષધિ તરીકે … Read more

રોજબરોજ પેટના દુખાવાની સમસ્યા રહેતી હોય તો અવશ્ય ભોજનમાં શામેલ કરો આ ખાસ વસ્તુનો પાવડર, 100% મળી જશે પરિણામ, એસિડિટી, અપચો, ગેસ વગેરે પણ થઇ જશે દૂર…

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ બહારના ભોજન તરફ આકર્ષિત થઇ ગયો છે. જેના લીધે તેને અનેક પ્રકારના રોગો થાય છે. જ્યારે આપણે બહારનું ભોજન ખાઈએ છીએ ત્યારે તેમાં ઉપયોગ કરવામાં આવેલ અલગ અલગ મસાલાઓ આપણા સ્વાસ્થય જાતે નુકસાનકારક સાબિત થાય છે અને વિવિધ રોગોને આમંત્રણ આપે છે. આ સાથે ભૂખ કરતા વધારે પ્રમાણમાં ભોજન કરવાથી … Read more

વર્ષો જૂના સાંધાના દુખાવા, સંધિવા, ગઠીયા વા, પગના ઘસારા જેવી ઘણી સમસ્યાઓ દૂર કરવાનો એકમાત્ર રામબાણ ઉપાય, 100% મટી જશે તમારી સમસ્યા….

આજના અસ્તવ્યસ્ત જીવનને લીધે વ્યક્તિને વાની સમસ્યા થઇ રહી છે. આમ તો વાના ઘણા પ્રકાર છે, જેમાં સંધિવા અને ગઠિયા વા લોકોને સૌથી વધુ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ વાનો શિકાર બની જાય છે ત્યારે તેને ચાલવાથી લઈને બેસવા સુધી દરેક જગ્યાએ તકલીફ થવા લાગે છે. તેનાથી શરીર એકદમ ભાગી ગયું હોય તેવું લાગે છે. … Read more

આજ સુધી બધા જ લોકો અજાણ છે આ ખાસ વસ્તુના સેવનથી થતાં કારગર ફાયદાઓ વિશે, આટલી બધી બીમારી માટે કરે છે દવાની જેમ કામ… જાણો ફાયદાઓ વિશે…

સામાન્ય રીતે મોટાભાગના લોકો ભોજન સાથે સફેદ ડુંગળી ખાવાનું પસંદ કરે છે. ડુંગળી એક એવી વસ્તુ છે, જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે. વળી ઘણા લોકો તો એવા છે, જેઓ ડુંગળી વિના કોઈપણ ખોરાક ખાઈ શકતા નથી, તેમના માટે ડુંગળી વગર ખાવાનું પૂર્ણ થઈ શકતું નથી. … Read more

શરીરના અંગે અંગમાં જામી ગયેલી ગંદકી દૂર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ વસ્તુ, ખાલી જાણી લો તેનો ઉપયોગ કરવાની રીત…

આજના આ વિશેષ લેખમાં અમે તમને કાળાજીરીથી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. કાળાજીરીમાં એવા ઘણા ગુણો જોવા મળે છે જે પાચન શક્તિ વધારાની પેટ સાથે જોડાયેલ રોગો દૂર કરે છે. આ સાથે તેનો ઉપયોગ કરીને કોલેસ્ટ્રોલ લેવલ પણ સંતુલિત સ્થિતિમાં રાખી શકાય છે, જેના લીધે તમને હ્રદય રોગ થઈ શકતો નથી. … Read more

કોઈપણ જાતનો ખર્ચ કર્યા વિના નસોનું બ્લોકેઝ ખોલવા માટે કારગર છે આ ખાસ વસ્તુ, 100% મળી જશે પરિણામ…

આજના સમયમાં ઘણી એવી સમસ્યાઓ વધી રહી છે, જેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ અઘરો છે. આ બધા રોગો થવા પાછળ ખરાબ ભોજન અને અયોગ્ય જીવનશૈલી જવાબદાર છે. આવી જ એક સમસ્યા નસ બલોકેઝની છે, જે મોટેભાગે ઘણા લોકોને જોવા મળે છે. સામાન્ય રીતે જ્યારે નસ બલોકેઝ થઈ જાય છે ત્યારે નસ પર સોજો આવી જાય … Read more

કમરના દુખવામાથી ખાલી 2 જ મિનીટ્મા રાહત મેળવવી હોય તો કરો આ દેશી ઉપાય.

મિત્રો હાલના સમયમાં માનવી અનેક બિમારીનો ભોગ બને છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણી કરણી ના કારણે વ્યક્તિ માં અનેક બીમારી ઘર કરી જાય છે. હાલના સમયમાં વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશર અને હૃદયના રોગો, શરીરના દુખાવા અને અનેક શારીરિક રોગોથી પીડાતા રહે છે. મિત્રો આજના લેખમાં અમે તમને કમરના દુખાવા વિશે વાત કરવા જઈ રહ્યા … Read more

કોરો ના થયા પછી 3 થી 4 મહિના રાખો આટલુ ધ્યાન, ફટાફટ મળશે આરામ, રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

કોરોના થયા બાદ અમુક લોકોને ઘણી સમસ્યા જોવા મળે છે. નાની-મોટી બીમારીઓ જોવા મળે છે. પરંતુ તેને શું ધ્યાનમાં રાખવાનું છે. તે જાણવું ખૂબ અગત્યનું છે. તો એક તો છે લંગ્સ , ફાઈબ્રોસીસ આમાં શ્વાસ ચડવો ઉધરસ આવવી, ચાલવાથી પણ શ્વાસ ચડી જાય, ઓક્સિજન ની કમી થવા લાગે વગેરે લક્ષણો જોવા મળે છે. આ બીમારીમાં … Read more

સંતરાની છાલનો ઘરે આવી રીતે ઉપયોગ કરી લેશો તો ક્યારેય બ્યુટી પાર્લર જવાની નહીં પડે જરૂર, આ મસમોટી સમસ્યાઓ ઘરે બેઠા થઇ જશે દૂર…

સામાન્ય રીતે બધા લોકો સંતરાનો ખાવા માટે ઉપયોગ કરતા હોય છે. તેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. જોકે તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે કોઈ વ્યક્તિ સંતરાનું સેવન કરે છે તો તેને ખાધા પછી તે તેની છાલ ફેંકી દે છે. જો તમે પણ આવું … Read more