જો આવી બીમારી ધરાવતા લોકોએ ભૂલથી પણ લીધું લસણ તો મુશ્કેલીઓમાં થઇ શકે છે વધારો.

સામાન્ય રીતે તમે જાણતા હશો કે જ્યારે ભોજનમાં લસણને મિક્સ કરવામાં આવે છે ત્યારે ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ સાથે કોઈપણ શાક, દાળ અથવા મસાલેદાર ભોજનમાં લસણ ના હોય તો તેનો સ્વાદ યોગ્ય રીતે માણી શકાતો નથી. ઘણા લોકો એવા પણ છે, જેઓ લસણને ખૂબ જ પસંદ કરે છે અને તેના વિના રહી … Read more

શું તમે પણ કેમિકલ યુક્ત ચાની ભૂકીનો ઉપયોગ કરો છો? તો બની શકો છો અનેક બીમારીનો શિકાર.

આજના સમયમાં દરેક ધંધામાં કાળા બજારી જોવા મળે છે અને હદ તો ત્યારે વધી ગઈ જ્યારે લોકો ભોજનની વસ્તુમાં પણ ભેળસેળ કરીને તેનું વેચાણ કરી રહ્યા છે. જ્યારે તમે આવી ભેળસેળ યુક્ત વસ્તુનું સેવન કરો છો ત્યારે ફાયદા તો દૂરની વાત પણ તમે અનેક બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો. હા, ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થ બનાવવા માટે … Read more

તમે પણ દિવસ દરમિયાન વધુ પડતી રોટલી ખાતા હોવ તો થઇ જજો સાવધાન, નહીંતર બની શકો છો આ બીમારીઓના શિકાર.

સામાન્ય રીતે ઉત્તરભારતના લોકો વધુ પ્રમાણમાં રોટલીનું સેવન કરતા હોય છે. અહીં તમને દિવસના બંને ટંક રોટલી ખાતા લોકો જીવ મળી જાય છે. જોકે એમાં કોઈ બેમત નથી કે રોટલી ખાવાથી શરીરને લાભ થાય છે પંરતુ જ્યારે તમે દિવસ દરમિયાન વધુ પડતી રોટલી નું સેવન કરો છો તો શરીરને બીજા પોષક તત્વો મળી શકતા નથી. … Read more

શરીરમાંથી પ્રોટીનની કમી દૂર કરવી હોય તો કરો આ નાનકડા ટુકડાનું સેવન, દરરોજ સેવન કરશો તો અગણિત બીમારીઓ કરશે દૂર.

સામાન્ય રીતે આપણે દિવસ દરમિયાન ઘણી વખત ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમાં દૂધ, છાશ, દહીં, પનીર, ચીજ જેવી વસ્તુઓ શામેલ છે. જોકે આપણે ચીજ અને પનીર માંથી બનતી વસ્તુઓ ખાવાનું ટાળીએ છીએ, કારણ કે આપણી એક માન્યતા હોય છે કે આ વસ્તુઓ ખાવાથી ચરબીમાં વધારો થઈ શકે છે. આ સાથે ચીજ અને … Read more

જો ઘરે રહીને જ બનાવવો હોય ચમકદાર ચહેરો તો લીંબુની છાલ ફેકવાનું ભૂલી જાજો. પાર્લરમાં જવાનું પણ ભૂલી જશો.

સામાન્ય રીતે દરેક ઘરના રસોડામાં લીંબુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જોકે આપણે હંમેશા લીંબુ માંથી નીકળતા રસનો જ ઉપયોગ કરીએ છીએ અને પછી લીંબુને ફેંકી દેતા હોઈએ છીએ. જોકે તમને જણાવી દઈએ કે આ તમારી ભૂલ હોઈ શકે છે. કારણ કે લીંબુની છાલમાં પણ એવા ગુણધર્મો મળી આવે છે, જેનાથી ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર … Read more

શરીરમાં દેખાય આવા લક્ષણો તો હોઈ શકે છે B-12 ની ઉણપ, શાકાહારી ભોજનથી જ દૂર કરી B-12 ની ઉણપ.

મિત્રો વિટામીન બી12 આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આ વિટામીન આપણા શરીરમાં જો ઓછું થાય તો આપણા શરીરમાં અનેક પ્રકારની તકલીફો ઊભી કરી શકે છે. મિત્રો જ્યારે વિટામીન બી13 ની ઉણપ આપણા શરીરમાં થાય છે, ત્યારે આપણું શરીર અમુક પ્રકારના સંકેતો આપે છે. મિત્રો આજના લેખમાં અમે તમને વિટામીન … Read more

એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર ગેસ અને અપચાથી મેળવો ખાલી 3 જ મિનિટમાં રાહત.

મિત્રો હાલના સમયમાં વ્યક્તિઓ અનેક બીમારીથી પીડાય છે. ભાગદોડવાળી જિંદગી એને ખરાબ જીવનશૈલીને કારણે વ્યક્તિ અનેક બીમારીમાં સપડાતા રહે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ગેસ એસીડીટી અને અપચો જેવી સમસ્યાઓ માટે એક ઘરેલું ઉપચાર લઈને આવીએ છીએ. મિત્રો આપણે બહાર જઈએ છીએ, અથવા તો કોઈ ફંકશન અથવા પાર્ટીમાં જઈએ છીએ … Read more

શરીરમાં ક્યાંય દેખાય આવા લક્ષણો તો આજે જ ચેતી જાજો, નહીંતર કિડની ફેલના બની શકો છો શિકાર.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો તમને તમારા શરીરમાં જણાય તો કિડની ફેઇલ થવાની શક્યતા રહે છે. મિત્રો શરીરમાં કિડનીની સમસ્યા થતા પહેલા આપણા શરીરમાં અનેક એવા સંકેતો જોવા મળે છે. મિત્રો આ સંકેતોને ઓળખીને આપણે તેનું નિદાન કરી શકીએ અને સ્વસ્થ રહી શકીએ. અને … Read more

સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ આ ખાસ વસ્તુના ત્રણથી ચાર દાણા ખાઈ લેવાથી દૂર થઈ જાય છે પકડમાં ના આવતા બધા જ રોગો, ઉપયોગ કરી લેશો તો લાખો રૂપિયા નો ખર્ચો બચી જશે…

સામાન્ય રીતે દરેક વ્યક્તિને ડ્રાયફ્રુટ વસ્તુઓમાં ટોચ પર નામ ધરાવતી દ્રાક્ષ વિશે બધા જ લોકોને ખબર છે. કાળી દ્રાક્ષ તેના સ્વાદની સાથે સાથે સ્વાસ્થયની બાબતમાં પણ ટોચ પર સ્થાન ધરાવે છે. તેના સેવનથી ઘણી મસમોટી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. જોકે યાદ રાખો કે આ દ્રાક્ષનું હંમેશા પલાળીને સેવન કરવું જોઈએ તો જ તમને … Read more

દિવસ દરમિયાન બધા જ કામ ઉતાવળમાં કરો છો? તો થઇ જાવ સાવધાન, 90% લોકોને નથી ખબર તેનાથી થતી આડઅસર..

પોતાના કામને સમય પર પુરા કેવા સારી વાત છે પણ ઘણી વખત મનમાં વિચાર આવે છે કે પોતાના કામને સમય કરતા પહેલા પૂરા કરી લેવા જોઈએ અને આ વિચાર તમને ઉતાવળ કરવા માટે મજબૂર કરી શકે છે. જ્યારે તમે ઉતાવળમાં કોઈ કામ કરો છો તો તેનાથી કોઈકના કોઈક ભૂલ અવશ્ય રહી જાય છે. આ કામ … Read more