70 વર્ષની ઉંમરે પણ 25 વર્ષના યુવાન બની રહેવા માટે આજથી જ અપનાવો આ ટિપ્સ.

આજના આધુનિક સમયમાં બહારના ભોજન અને ખોટી જીવનશૈલીને લીધે વ્યક્તિ સમય પહેલા વૃદ્ધ થઇ રહ્યો છે. હા, આજે લોકો 40 વર્ષની ઉંમરે તો મોઢા પર કરચલીઓ પડવી, થાક લાગવો, ચહેરો નિસ્તેજ બની જવો વગેરે જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના લીધે તેઓને લોકો સામે શરમ તો આવે છે સાથે સાથે તેઓ જલ્દી ઘડપણ તરફ … Read more

એક દિવસની અંદર શારીરિક શક્તિ પ્રાપ્ત કરીને હાડકા, સાંધાના દુઃખાવા, સંધિવા જેવી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે આ ખાસ વસ્તુ.

સામાન્ય રીતે આપણે બધા બાવળને જોતા જ તેની અવગણના કરીએ છીએ કારણ કે આપણને લાગે છે બાવળ આપણને કોઈ રીતે ઉપયોગી નથી. તેનાથી ફક્ત કાંટા જ વાગે છે અને તે એકદમ નકામો છો. જોકે તમારી આ ધારણા એકદમ ખોટી છે કારણ કે બાવળ કોઈ દવા કરતા ઓછો નથી. તેની દરેક વસ્તુ જેમ કે છાલ, શીંગ, … Read more

દાંતની આજુબાજુ જામી ગયેલી પીળાશ દૂર કરવા માટે અપનાવો આ ઉપાય, ક્યારેય નહી કરવો પડે મોઢાના રોગોનો સામનો.

આજના સમયમાં ઘણા લોકો દાંત સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા એવી છે કે કોઈપણ વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે. જ્યારે તમે દાંતની સમસ્યાનો સામનો કરો છો ત્યારે તમારે શરમનો પણ સામનો કરવો પડે છે. કારણ કે દાંત પીળા થઇ જવા, મોઢા માંથી ખરાબ દુર્ગંધ આવવી વગેરે એવી સમસ્યાઓ છે જે … Read more

દૂધમાં એક વસ્તુ નાખીને પી જાઓ, 100 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર.

મિત્રો આજના આ લેખમાં અમે તમને આંખો ને લગતા કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો હાલના સમયમાં વ્યક્તિઓ અતિશય મોબાઇલ અને કોમ્પ્યુટર ના વપરાશના કારણે આંખોની સમસ્યાઓનું પ્રમાણ વધતું જાય છે. મોબાઇલ અને કોમ્પ્યુટર માં સતત કાર્યરત રહેવાથી આંખોને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. તો આજના આ લેખમાં અમે તમને આંખોની સમસ્યામાં … Read more

90 વર્ષ સુધી રહેવું હોય જુવાન તો દરરોજ આ વસ્તુને પાણીમાં મિક્સ કરીને પી લો. બધા રોગ થઈ જશે ગાયબ.

સામાન્ય રીતે મેથીનો ઉપયોગ દરેક ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. આમ તો તે સ્વાદમાં કડવી હોય છે પણ જ્યારે તેનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેના લાભ અનેકગણા વધી જાય છે. હકીકતમાં મેથીના દાણામાં ફાઇબર, વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને જસત મળી આવે છે. જે ઘણા રોગોને દૂર કરીને શરીરને … Read more

દરરોજ રાતે સૂતા પહેલાં ખાઈ લો ખજૂરની 2 પેશીઓ, શરીરમાં થવા લાગશે એકદમ ગજબના ફેરફાર.

આજના આધુનિક સમયમાં લોકો વધુ પડતાં બીમાર પડે છે અને તરત જ ડોકટર પાસે ચાલ્યા જાય છે. જોકે ડોકટર પાસે જવું ખોટું નથી પંરતુ ઘણી વખત કોઈ નાની બીમારી થઈ હોય તો પણ ડોકટર પાસે ચાલ્યા જવું ખોટું હોય શકે છે. કારણ કે આ દવાઓ એવી હોય છે જે લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. આવી … Read more

આયુર્વેદમાં સૌથી ઉપર છે તુલસી, પણ ખાતા પહેલા જાણી લો તેના નુકસાન વિશે. કયા લોકોએ તુલસીનું ના કરવું જોઈએ સેવન?

તુલસીનો ઉપયોગ દરેક હિન્દુ ધર્મમાં કરવામાં આવે છે. તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જોકે તુલસીનો ઉપયોગ આર્યુવેદમાં સૌથી વધુ કરવામાં આવે છે અને તેનાથી ઘણી બીમારીઓ પણ દૂર કરી શકાય છે. પ્રાચીન સમયથી લોકો તુલસીનું સેવન કરતા આવ્યા છે. તુલસીનો ઉપયોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરીને તમારી તંદુરસ્તી વધારવા … Read more

હવે ડોક્ટર પાસે નહીં જવું પડે, દરરોજ પી લો આ ખાસ વસ્તુનું પાણી, શરીરમાંથી 90 ટકા રોગો થઈ જશે દૂર.

દરેક ભારતીય રસોડામાં મળી આવતા ધાણાનો ઉપયોગ સામાન્ય રીતે ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. જોકે તમે તેનો ઉપયોગ કરીને સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર કરી શકો છો. આ સિવાય ધાણા આર્યુવેદમાં પણ ટોચ પર સ્થાન ધરાવે છે. ધાણા ના પાનથી લઈને તેના બીજ સુધી દરેક વસ્તુઓનો ઉપયોગ ભારતીય રસોડામાં કરવામાં આવે છે. તેનો … Read more

શરીર પર જામી ગઈ છે ચરબીની ગાંઠ? તો અવશ્ય અપનાવો આ ઉપાય, 100% મળશે પરિણામ.

દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોના શરીર પર વિવિધ પ્રકારની ગાંઠ હોય છે. જેમાં ચરબીની ગાંઠ એવી છે કે તેની કોઈ આડઅસર નથી અને તે શરીરના અંદર અથવા તો બહાર હોઈ શકે છે. તે શરીરના કોઈપણ અંગ પર થઇ શકે છે. આ સાથે તે દેખાવમાં પણ ખરાબ લાગે છે અને જ્યારે આપણે ડોકટર … Read more

50 કરતા પણ વધારે બીમારીઓ દૂર કરવા માટે અકસીર છે આ ખાસ ઔષધિ, પગથી લઈને માથાની ચોટી સુધીના રોગો થઇ જશે દૂર.

આમળામાં રહેલા પોષક તત્વોને કારણે તેનો ઉપયોગ અનેક બીમારીઓ દૂર કરવા માટે થાય છે. તેનાથી આંખ, ત્વચા અને હાડકા સાથે જોડાયેલ બધી જ સમસ્યાઓ દૂર કરી શકાય છે. આ સાથે તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વોને લીધે રોગ પ્રતિકારક શકિત મળે છે. આ સાથે તેનાથી શરીર આખો દિવસ ઊર્જાવાન રહે છે અને નબળાઈ, અશક્તિનો અનુભવ થઇ … Read more