મૃત્યુ સુધી ક્યારેય બીમાર ના પડવું હોય તો આ 5 નિયમો યાદ રાખી લો.

મિત્રો તમારે દવાખાને ન જવું હોય અને તમારે ડોક્ટર પાસે ન જવું હોય તો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર તમારે આ પાંચ નિયમો મુઠ્ઠી મા બાંધી લેવો જોઈએ. મિત્રો આજના આ લેખમાં અમે તમને એવા પાંચ નિયમો વિશે બતાવવાના છીએ, જે નિયમોનું તમે નિયમિત રૂપે પાલન કરશો તો તમારે દવાખાને ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. મિત્રો … Read more

કોઈપણ જાતની સર્જરી વગર શરીર પરના મસા દૂર કરવાનો મળી ગયો, જાણી લો તેનો ફ્રીમાં કેવી રીતે કરી શકાય છે ઈલાજ.

સામાન્ય રીતે તમે ઘણા લોકોના ચહેરાં પર તલ, મસા જોયા હશે. આ દેખાવમાં એકદમ નાના હોય છે પંરતુ કોઈપણ વ્યક્તિના દેખાવને ખરાબ બનાવવા માટે પૂરતા હોય છે. જેના દૂર કરવા માટે લોકો ઘણો પ્રયત્ન કરે છે. પંરતુ ડોકટરો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બિનજરૂરી મસા અને તલ ફક્ત ઓપરેશન અથવા સર્જરી દ્વારા જ … Read more

શરીરમાં જૂનામાં જૂનો દુઃખાવો, શરદી, ઉધરસ, ડી હાઇડ્રેશન જેવી 50થી વધુ બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે તમારા રસોડામાં રહેલી આ વસ્તુ.

સામાન્ય રીતે તમે આજ સુધી અજમાનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે અથવા કોઈપણ વસ્તુના વઘાર માટે કર્યો હશે પંરતુ તમને કહી દઈએ કે અજમો સ્વાદ વધારવાની સાથે સાથે અનેક પ્રકારની સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે પણ રામબાણ સાબિત થઈ શકે છે. જોકે શરત એટલી છે કે તમારે તેનો ઉપયોગ કરવાની રીત વિશે જાણવું જોઈએ. જો … Read more

કોઈ સાપ કે બીજું જાનવર કરડી ગયું હોય, શરીરમાં ઝેર ફેલાઈ ગયું હોય, લોખંડની વસ્તુ ઘૂસી ગઈ હોય તો અપનાવો આ ઉપાય, મળશે બહુ જલ્દી રાહત.

આપણા પ્રાચીન સમયમાં ડોક્ટરની જગ્યાએ વૈદ્ય હતા. જેઓ દરેક સમસ્યાનો કાયમી ઉપાય દવાઓ વગર આપતા હતા. આ સાથે તેનાથી કોઈ આડઅસર પણ થતી નહોતી. જોકે આજના સમયમાં દરેક લોકો નાની બીમારી થવા પર ડોકટરો પાસે જાય છે અને કેમિકલ યુક્ત દવાઓનું સેવન કરતા હોય છે. જેનાથી તમને શરૂઆતમાં તો આરામ મળી જાય છે પંરતુ તેનાથી … Read more

શરદી, તાવ, ઉધરસ, ધાધર જેવી વાયરલ બીમારીઓ દૂર કરવા માંગો છો? તો અવશ્ય અજમાવો આ ઉપાય.

સામાન્ય રીતે ગળાનો ઉપયોગ અનેક બીમારીઓ દૂર કરવા માટે થાય છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પંરતુ તેના ઔષધીય ગુણો કોઈ દવા કરતા ઓછાં નથી. તે મોટેભાગે લીમડાના ઝાડ પર વેલા સ્વરૂપે ચઢે છે. જેને તમે નીચે ઉતારીને તેનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા ગળાને તોડીને ઘરે લાવો અને પછી … Read more

વાળ અને ચેહરાની ચમકની સાથે આગણિત બીમારીઓ માટે કારગર છે કુંવારપાઠું, ઉપાય વાંચવા એક ક્લિક કરો.

સામાન્ય રીતે એલોવેરા એક ઔષધીય છોડ છે, જેનાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. જોકે મોટાભાગના લોકો તેનો ઉપયોગ વાળ અને ત્વચા માટે કરતા હોય છે પંરતુ તમારે જાણવું જોઈએ કે એલોવેરા આ સિવાય પણ ઘણી બીમારીઓ દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને તેનાથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા … Read more

નકામા સમજીને ક્યારેય ફેંકવાની ભૂલ ના કરતા આ વસ્તુના બીજ, હૃદય રોગ સહિત આ ગંભીર બીમારીઓ થઈ જાય છે દૂર.

સામાન્ય રીતે આજ સુધી તમે ઘણી વખત કોળાનો ઉપયોગ કર્યો હશે. જે દેખાવમાં ભલે સામાન્ય દેખાતું હોય પંરતુ તેના ઔષધીય ગુણો કોઈ દવા કરતા ઓછાં નથી. આ સાથે તમને એ પણ કહી દઈએ કે કોળાની અંદર મળી આવતા બીજ પણ ઔષધીય ગુણોની ખાણ છે. હકીકતમાં આ બીજમાં વિટામિન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, જસત, આયર્ન તથા … Read more

હવે કોઈપણ જાતના ઓપરેશન વગર દૂર કરો હરસ, મસા ભગંદર, ઘર બેઠા મળી જશે રાહત..

આજના સમયમાં અનીમિયત ભોજનને લીધે ઘણા લોકો હરસ, મસા અને ભગંદરનો શિકાર બની ગયા છે. જોકે જ્યારે તમે આ રોગ લઈને ડોકટર પાસે જાવ છો તો તેઓ ઓપરેશન કરવાની વાત કરે છે પંરતુ જો તમને ઓપરેશન વગર હરસ અને મસાથી છૂટકારો મેળવવા માંગો છો તો તમારે તેનાથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય કરવા જોઈએ. … Read more

આ ખાસ વસ્તુનું સેવન કરી લેશો તો કોઈપણ જાતની દવા નહીં ખાવી પડે, ખાલી એક ક્લિક કરીને જાણી લો તેને ખાવાની યોગ્ય રીત..

આજના વિશેષ લેખમાં આપનું સ્વાગત છે. આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક બીમારીનો શિકાર હોય છે. જેને દૂર કરવા વ્યક્તિ અવારનવાર ડોકટર પાસે જઈને દવાઓ લેવાનું પસંદ કરે છે. આ દવાઓનો ઉપયોગ કરીને તમને આરામ તો મળી જાય છે પણ લાંબા ગાળે આ જ દવાઓ તમારા માટે આડઅસર નું કારણ બની શકે છે. જોકે … Read more

કોઈપણ જાતની દવા લીધા વગર હૃદયરોગ ની સમસ્યા દૂર કરવાનો રામબાણ ઉપાય.

આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ…. જેમાંથી સારું કોલેસ્ટ્રોલ આપણા શરીરની રચના પૂર્ણ કરવા અને તેને ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં યોગ્ય માત્રામાં કોલેસ્ટ્રોલ હોય તો તેનાથી ક્યારેય હૃદય રોગ થઈ શકતો નથી પંરતુ બહારના ભોજન અને બેઠાળુ જીવનને લીધે વ્યક્તિની સમસ્યાઓ વધી રહી છે. … Read more