શરીરમાં જૂનામાં જૂનો દુઃખાવો, શરદી, ઉધરસ, ડી હાઇડ્રેશન જેવી 50થી વધુ બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે તમારા રસોડામાં રહેલી આ વસ્તુ.

સામાન્ય રીતે તમે આજ સુધી અજમાનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે અથવા કોઈપણ વસ્તુના વઘાર માટે કર્યો હશે પંરતુ તમને કહી દઈએ કે અજમો સ્વાદ વધારવાની સાથે સાથે અનેક પ્રકારની સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે પણ રામબાણ સાબિત થઈ શકે છે. જોકે શરત એટલી છે કે તમારે તેનો ઉપયોગ કરવાની રીત વિશે જાણવું જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો આપણે અજમામાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં ફાઇબર, ફેટ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને વિવિધ પ્રકારના એન્ટિ તત્વો હોય છે, જે તમારા શરીર માંથી વિવિધ પ્રકારની ઉણપ દૂર કરીને તમને સ્વસ્થ બનાવે છે.

જો તમે વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે અજમાના પાનનો ઉપયોગ કરવો પડશે. આ માટે સૌથી પહેલા અજમાના પાનનો જ્યુસ કાઢીને સેવન કરો. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હકીકતમાં અજમાના પાનમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને પૂરતું ફાઈબર મળી આવે છે. જે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી અને તમે ઘણા સમય સુધી ભૂખ્યા રહી શકો છો, જે વજન ઓછું કરવા માટે કામ કરે છે.

જો તમે હવામાનમાં પરિવર્તન થતાની સાથે જ શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનો શિકાર બની જાવ છો તો પણ તમે અજમાના પાનનો ઉપયોગ કરી શકો છો. જોકે તમારે જાણવું જોઈએ કે આ બધી વાયરલ બીમારીઓ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિની નબળાઈને લીધે થાય છે. આ માટે સૌથી પહેલા અજમાના પાનને સારી રીતે સાફ કરીને તેને પાણીમાં પલાળો અને તેને ગ્રાઇન્ડ કરી લો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

હવે તેમાં ઉપરથી પાણી નાખીને ઉકાળવા માટે મૂકી દો. હવે જ્યારે મોટાભાગનું પાણી ઉડી જાય ત્યારે તેને નીચે ઉતારીને તેમાં મધ ઉમેરો. હવે જ્યારે તે નવશેકું થાય ત્યારે તેનું સેવન કરો. જેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો થશે

સામાન્ય રીતે જે વ્યક્તિ સંધિવા ની સમસ્યાનો સામનો કરી રહ્યો હોય છે, તેને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ સાથે જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે તો તેને ચાલવા અને સરખી રીતે બેસવામાં પણ તકલીફ થાય છે. આ સાથે સંધિવાનો દુઃખાવો તો ઘણી વખત એટલો જટિલ બની જાય છે કે રાતે ઊંઘ પણ આવી શકતી નથી.

આ માટે તમારે અજમાના પાનનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેમાં રહેલા એન્ટી તત્વો તમને મદદ કરી શકે છે. આ માટે સૌથી પહેલા અજમાના પાનની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર લેપ કરવો જોઈએ. આવું કરવાથી તમારા દુખાવામાં આરામ મળશે.

સામાન્ય રીતે તમે ધ્યાન આપ્યું હોય તો ઉનાળાની ઋતુમાં પાણીની કમીના લીધે ડીહાઈડ્રેશન ની સમસ્યા થઇ જાય છે. જોકે યાદ રાખો કે આ ડીહાઈડ્રેશનની સમસ્યા પાણીની ઉણપ ના લીધે થાય છે.

આવામાં તમારે પાણી તો પીવું જ જોઇએ પણ સાથે સાથે તમે અજમાના પાનમાં તુલસી ઉમેરી તેનો એક જ્યુસ બનાવી લો અને તેને લીંબુ સાથે સેવન કરો. તેનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment