સવારે આટલા વાગે ઉઠી જશો તો તમને ક્યારેય નહીં થાય કફ, વાત, પિત્તની સમસ્યા. આયુર્વેદિક નિષ્ણાતે કર્યો ખુલાસો.

સામાન્ય રીતે આપણે બધા સારી રીતે જાણીએ કે સવારે વહેલા ઉઠવું કેટલું ફાયદાકારક છે. જો તમે દરરોજ સવારે વહેલા ઊઠી જાવ છો તો તમે ઘણી સ્વાસ્થય સબંધિત બીમારીઓ દૂર કરી શકો છો. હા, સવારે વહેલા ઉઠવાને લીધે આખો દિવસ સ્ફૂર્તિમય રહે છે અને આળસ પણ આવતી નથી. આજ કારણ કે ડોકટરો દ્વારા દરેક વ્યક્તિને સૂર્યોદય … Read more

વાયરલ તાવની સમસ્યાને લીધે થઈ ગયા છો પરેશાન? તો આજે જ આ ઉપાય અપનાવીને તાવથી મેળવો કાયમ માટે છુટકારો.

કોરોનાને લીધે લોકોમાં તાવને લઈને ઘણો ડર બેસી ગયો છે. આ સાથે વાતાવરણમાં પરિવર્તનને લીધે પણ તાવની સમસ્યા લોકોને હેરાન કરી રહી છે. વરસાદની ઋતુમાં તેજ સૂર્યપ્રકાશ અને કાળજાળ ગરમીને લીધે લોકોની સમસ્યાઓમાં વધારો થયો છે. સામાન્ય રીતે હવામાનમાં પરિવર્તન આવતાની સાથે જ લોકોની રોગો સામે લડવાની શક્તિ ઓછી થઈ જાય છે, જેના લીધે તાવના … Read more

આ મિશ્રણ જાદુ કરતા કમ નથી, જેના પીવા માત્રથી દૂર થઈ જાય છે કબજિયાત, મોટાપો, ડાયાબીટીસ સહિત ઘણા રોગો.

સામાન્ય રીતે અનિયમિત જીવનશૈલી અને ખરાબ ભોજનને લીધે વ્યક્તિ અનેક બીમારીઓનો સામનો કરી રહ્યા છે. આવી જ એક કબજીયાતની સમસ્યા છે. જે વ્યક્તિને હેરાન પરેશાન કરી દે છે. જ્યારે વ્યક્તિ કબજિયાત ની સમસ્યાનો શિકાર બની જાય છે તો તેને પેટમાં દુખાવા, મોઢાના ચાંદા સહિત ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. તેથી તેનું નિરાકરણ કરવું ખૂબ … Read more

ચોખા સાથે આ વસ્તુ મિક્સ કરીને લગાવી દો પગ પર, દૂર થઈ જશે ફાટેલી એડીની સમસ્યા, જાણો કેવી રીતે.

સામાન્ય રીતે મોસમમાં પરિવર્તન આવતાની સાથે જ તેની સીધી અસર ત્વચા પર દેખાવા લાગે છે. આ સાથે ઘણી વખત વધારે પડતી ગરમીને લીધે પગની એડીઓ પણ ફાટી જાય છે. જેને જોઈને કોઈપણ વ્યક્તિ વિચારમાં પડી શકે છે કે આનાથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય છે. જો તમે પણ આના પર વિચાર કરી રહ્યા છો તો … Read more

કોઈપણ જાતના ફંગલ ઈન્ફેક્શન માટે અસરકારક છે આ ખાસ લેપ, જાણો તેને બનાવવાની વિધિ.

જ્યારે કોઈ વ્યક્તિ ફંગલ ઇન્ફેક્શન થી પરેશાન હોય છે તો તેના શરીર પર લાલ નિશાન બની જાય છે અને પુષ્કળ પ્રમાણમાં ખંજવાળ આવે છે. જોકે ફંગસ ઇન્ફેક્શન થવા પાછળ ઘણાં કારણો પણ જવાબદાર હોઈ શકે છે. જ્યારે ત્વચા કત ફંગસ ઇન્ફેક્શન ત્વચાના કોઈ ભાગ પર થાય છે તો તે ધીમે ધીમે આખા શરીર પર ફેલાઈ … Read more

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાથી લઈને વજન ઓછું કરવા સુધી કારગર છે મમરા, એક મહિનામાં પેટ થઈ જશે અંદર.

મમરા સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ હોય છે અને તેનો ઉપયોગ નાસ્તા સ્વરૂપે કરવામાં આવે છે. જે પૈકી ઘણા લોકો તેની ભેળપૂરી તો અમુક ચીક્કી, લાડુ બનાવવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે. જોકે તમને કહી દઈએ મમરા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થય માટે પણ કોઈ દવા કરતા ઓછાં નથી. મમરા ખાવાથી શરીરને ઘણા લાભ મળે છે, … Read more

જો આવા લક્ષણો દેખાય તો ચેતી જાજો, તમને છે પ્રોટીનની કમી.

મિત્રો માનવ શરીરમાં દરેક પ્રકારના વિટામીન્સ અને મીનરલ્સ અને ખનિજ તત્વોની જરૂર રહેલી હોય છે માનવ શરીરમાં વિટામિન્સ પણ એટલું જ મહત્વનું છે. મિત્રો હાલના સમયમાં માનવી વિટામીન અને ખનીજ તત્વો ની ઉણપને કારણે અનેક બીમારીઓના શિકાર બનતા હોય છે.  મિત્રો પ્રોટીન માનવ શરીર માટે ખૂબ જ મહત્વનું પરિબળ છે પ્રોટીનની ઉણપથી અનેક પ્રકારના રોગો … Read more

કમજોરી અને થકાન ને દૂર કરવી હોય તો નાસ્તામાં શામેલ કરી દો આ એક વસ્તુ, આખો દિવસ કામ કર્યા પછી પણ નહીં લાગે થાક

જો તમને આખો દિવસ કામ કર્યા પછી થાકી જાવ છો અને દિવસ દરમિયાન કમજોરી અનુભવો છો તો તમારે ભોજનમાં ઓટ્સ શામેલ કરવા જોઈએ. હકીકતમાં ઓટ્સમાં એવા પોષક તત્વો મળી આવે છે જે ઘણી ગંભીર બીમારીઓથી બચાવ કરી શકે છે. હકીકતમાં તેમાં મળી આવતા પોષક તત્વો તણાવ અને કબજીયાતની ગંભીર સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે … Read more

બ્લડ સુગરના દર્દીઓ ડાયાબીટીસ કંટ્રોલમાં રાખવા માંગતા હોય તો ભૂલથી પણ ના ખાતા આ 5 ચીજ વસ્તુઓ, નહીંતર.

દોસ્તો ડાયાબીટીસ એક એવી બીમારી છે, જે બીજા ઘના રોગોનું કારણ બની શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ ડાયાબીટીસ એટલે કે બ્લડ સુગર ની સમસ્યાથી પીડિત હોય છે તો તેને બ્લડ સુગર ને સંતુલિત કરવા માટે દવાઓની સાથે સાથે ખાવાપીવા પર વિશેષ ધ્યાન આપવું પડે છે. હા, જો તમે દવાઓ ખાધા કરશો અને ખાવાપીવામાં ધ્યાન રાખશો … Read more

ખાલી આ એક કામ કરશો તો શરદી, તાવ, કફ, કોલેરા, મલેરીયા જેવા રોગો નજીક પણ નહીં આવે.

દોસ્તો ચોમાસાની ઋતુ આવતાની સાથે જ ઘણા રોગો પણ આવે છે. તેથી થોડીક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે થોડીક પણ બેદરકારી કરો છો તો તમે આ બધા રોગોનો શિકાર બની જાવ છો. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક રોગો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી બેદરકારી કરવી સ્વાસ્થય … Read more