આ એક વસ્તુ ખાઈ લેશો તો આપમેળે બહાર નીકળી જશે આંતરડામાં જામી ગયેલો બધો જ કચરો, ડોકટરો પણ માને છે કારગર ઉપાય.

દોસ્તો આજના આધુનિક સમયમાં આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરવાને લીધે અને ભોજન ના પચવાને કારણે અનેક પેટના રોગો પેદા થાય છે. આ સાથે ઘણા લોકો તો એવા છે કે જેમને કાયમી પેટના રોગોનો સામનો કરવો પડે છે. જો તમારી સ્થિતિ પણ આવી જ છે તો તમારે આ લેખ અંત સુધી વાંચવો જોઈએ. તમને જણાવી … Read more

આ ફળ ખાઈ લેશો તો ક્યારેય નહીં આવે તમારા ચહેરા પર ઘડપણ, હંમેશા બનીને રહેશો જુવાન અને તંદુરસ્ત, આંખોમાં પણ નહિ આવે કમજોરી.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી મોટાભાગની બીમારીઓને દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઈ શકતી નથી. આ ખાસ ફળનું સેવન કરવાથી તમારા ચહેરા પર કરચલીઓ આવતી નથી, જેના લીધે તમને લાંબા સમય સુધી જુવાન રહી શકો … Read more

નાભિ પર તેલ લગાવવા માત્રથી દૂર થઈ જાય છે આટલી બધી બીમારીઓ, થાય છે જોરદાર ફાયદા.

સામાન્ય રીતે દરેક વ્યક્તિના શરીરમાં રહેલા બધા જ અંગો કુદરત દ્વારા આપવામાં આવેલ દેન છે. આવો જ એક અંગ નાભી છે. નાભિ એક એવો અંગ છે જેનાથી નવ જીવન મળી શકે છે. તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે બાળક નો જન્મ થાય છે ત્યારે તેનું જોડાણ માતાની નાભી સાથે હોય છે. જ્યારે માતાના શરીરમાં ગર્ભ … Read more

ઓપરેશન કર્યા વિના શરીરમાંથી ચરબી સહિત અન્ય કોઈપણ ગાંઠ થઈ જશે દૂર, ખાલી અપનાવવો પડશે આ આયુર્વેદિક ઉપાય.

દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી વખત શરીર ના કોઈપણ ગાંઠ થઈ જતી હોય છે. આ સાથે ઘણી વખત જન્મથી ગાંઠ નો સામનો કરવો પડતો હોય છે. જ્યારે શરીર પર અચાનક ગાંઠ દેખાઈ જાય છે ત્યારે મનમાં વિવિધ પ્રકારના વિચાર આવે છે, કારણ કે કેન્સર થવાને લીધે પણ ગાંઠ થતી હોય છે. જોકે યાદ … Read more

છેવટે મળી ગયો કફનો કાયમી ઈલાજ, એક વખત અજમાવી લેશો તો ગમે તેવો કફ પીગળીને બહાર આવી જશે.

દોસ્તો સામાન્ય રીતે જ્યારે કફની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તો તકલીફ પડે છે સાથે સાથે શાંતિની ઊંઘ પણ આવતી નથી. જેના લીધે બીજા દિવસે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ સાથે કફ થવા પર જ્યારે તમે ડોકટરી દવાઓનો આશરો લો છો તો તેનાથી કફ તો દૂર થઈ જાય છે પણ ફેફસામાં … Read more

આ ઉપાય કરી લેશો તો કાયમ માટે દૂર થઈ જશે પગ અને ઘૂંટણની પીડા, પછી જીવનભર નહિ સતાવે દુ:ખાવો.

દોસ્તો આજે અમે તમને એક એવી ઔષધી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ તમે પગની બધી જ સમસ્યાઓ સહિત બીજી ઘણી બીમારીઓ દૂર કરવા માટે કરી શકો છો. આ ઔષધિ જટામાંસી છે, શક્ય છે કે તમે આ ઔષધિનું નામ પહેલી વખત સાંભળ્યું હોય પંરતુ તેનાથી થતા લાભ વિશે જાણીને તમે પોતાને તેનો ઉપયોગ … Read more

આ 31થી વધારે બીમારીઓને દુર કરવા માટે કામ કરે છે ફણગાવેલ ચણા, જાણો તેને ફણગાવવાની રીત.

દોસ્તો તમે આજ પહેલાં ચણાનો ઘણી રીતે ઉપયોગ કર્યો હશે. ચણાને શાક તરીકે, અંકુરિત કરીને તો ક્યારેક પાણીમાં પલળીને ખાવામાં આવે છે. જે સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ કારગર માનવામાં આવે છે. તેનાથી તમે ઘણી બીમારીઓને દૂર કરી શકો છો. આજ કારણ છે કે ડોક્ટર દ્વારા પણ સવારે અંકુરિત (ફણગાવેલ) ચણા ખાવાનું … Read more

એસિડિટી અને કબજિયાત સહિત ઘણી સમસ્યાઓ દૂર કરી દેશે આ ઘરેલુ ઉપાય, 100 ટકા અસરકારક ઉપાય.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે એસિડિટી, કબજિયાત, ઊંઘની સમસ્યા, પેટનો વિકાર સહિત બીજી અગણિત બીમારીઓ દૂર કરવામાં મદદ મળી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે. જો તમે એસિડિટી ની સમસ્યાથી કંટાળી ગયા છો તો તમારે સૌથી પહેલા … Read more

રાતે સૂતા પહેલાં ફેફસાં અને આંતરડામાં જામી ગયેલો બધો જ કચરો બહાર કાઢવો હોય તો રાતે સૂતા પહેલાં પાણીમાં મિક્સ કરીને પી લો આ વસ્તુ.

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે આપણા શરીરમાં પાણીની કેટલીક જરૂરિયાત હોય છે. જો તમે દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે સાથે સાથે તમને મળત્યાગ અને પાચન ક્રિયાને યોગ્ય રાખવા માટે કામ કરે છે. જોકે તમારે જાણવું જોઈએ કે સાદા પાણી પીવાને બદલે … Read more

મોટામાં મોટી પથરીને પણ દૂર કરી દેશે આ રામબાણ ઉપાય, અઠવાડિયામાં મળી જશે કાયમી છુટકારો..

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ વ્યસ્ત જીવનશૈલી ને લીધે કોઈકને કોઈક બીમારીઓનો સામનો કરતો હોય છે. જેમાંથી કેટલીક બીમારીઓ એવી હોય છે કે જેને ડોકટરી દવાથી રાહત મળી જાય છે અને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો. જોકે કેટલીક સમસ્યાઓ એવી પણ હોય છે, જેનાથી દવાઓ ખાધા પછી પણ કાયમી છુટકારો મેળવી શકાતો નથી. આવી … Read more