રોજિંદા જીવનમાં કરવામાં આવતી આદતો બની શકે છે હાર્ટ એટેકનું કારણ, જો હોય તો તરત જ સુધારી લેજો.

દોસ્તો આજના સમયમાં ખરાબ ટેવોને કારણે લોકો અનેક બીમારીઓનો શિકાર બની રહ્યા છે, જેની પાછળ ખરાબ જીવનશૈલી અને બેઠાળુ જીવન જવાબદાર છે. જો આ આદતોને સમયસર સુધારવામાં ના આવે તો તે ઘણી બીમારીઓ નું સ્વરૂપ ધારણ કરી લે છે. તમે બધા જાણતા હશો કે હૃદય વ્યક્તિના શરીરને ખૂબ જ મહત્વનો ભાગ છે. જો તેમાં કોઈપણ … Read more

વજન વધારો, હાડકા ની નબળાઈ, પેટના રોગો સહિત 30થી વધારે બીમારીઓ દૂર કરે છે આ બોર જેવુ દેખાતું ફળ.

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે ફળ આપણા શરીરની શારિરીક ક્ષમતાની સાથે સાથે માનસિક ક્ષમતામાં પણ વધારો કરવા માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. મોટાભાગના ફળોમાં એવા ગુણ મળી આવે છે જે આપણા શરીરમાં મજબૂત બનાવી રાખીને નબળાઈ, આળસ, હતાશા વગેરે દૂર કરે છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને એક … Read more

આ વસ્તુઓ ખાતા હોય તો થઈ જાવ સાવધાન, નહીંતર બની જશો પથરીના શિકાર. આજથી જ બંધ કરી દો ખાવાની.

દોસ્તો આજના સમયમાં વ્યસ્ત દિનચર્યા અને ખરાબ ખાનપાન ને લીધે લોકો અનેક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. હા, લોકો વ્યસ્ત સમયપત્રકને લીધે પોતાના શરીરની સંભાળ લઈ શકતા નથી. જેના લીધે તેઓ બહારનું ભોજન ખાઈને સમય પસાર કરે છે, જે ઘણા રોગો થવા પાછળનું કારણ માનવામાં આવે છે. જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે … Read more

પગની એડીથી લઈને માથાની ચોંટી સુધીના બધા જ રોગો ચપટી વગાડતા દૂર કરશે આ વસ્તુ, 73થી વધુ બીમારીઓનો છે અચૂક ઉપાય.

દોસ્તો તમે આજ પહેલા ઘણી વખત રસોઈ ઘરમાં સૂંઠનો ઉપયોગ કર્યો હશે. જ્યારે આદુ સુકાઈ જાય છે ત્યારે તેને સૂંઠ કહેવામાં આવે છે. જે ભોજનો સ્વાદ વધારવા માટે કામ કરે છે. જોકે તમને જણાવી દઈએ કે તમે સૂંઠનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થી અંતર બનાવી શકો છો. આ માટે તમારે કોઈ પૈસા ખર્ચ કરવાની … Read more

ડોક્ટર પાસે ગયા વિના પાંચ જ મિનિટમાં પેટના દુખાવાને દૂર કરી દેશે આ દેશી ઉપાય.

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો આધુનિક જીવન જીવવાની લાલસામાં દાદીમાના ઘરેલુ ઉપાય ને ભૂલી ગયા છે અથવા જાણતા હોવા છતાં તેની અવગણના કરે છે. જોકે તમારે વહેલી તકે સમજી લેવું જોઈએ કે ડોકટરી દવા તમને રોગોથી રાહત તો આપી શકે છે પંરતુ પાછળથી તે વિવિધ બીમારીઓનું સ્વરૂપ ધારણ કરે છે. તેથી જો તમને કોઈ જટિલ … Read more

માત્ર 1 જ દિવસમાં શરીરની નબળાઈ દૂર કરીને સાંધા અને કમરના દુખાવાથી આરામ મેળવવા માટે અપનાવો આ દેશી ઉપાય.

દોસ્તો જ્યારે પણ આપણી નજર બાવળ તરફ જાય છે ત્યારે આપણે તેને નકામો સમજી લેતા હોઈએ છીએ પંરતુ તમને જણાવી દઈએ કે આ તમારી ભૂલ હોય શકે છે. કારણ કે કુદરત દ્વારા આપવામાં આવેલ કોઈપણ વસ્તુ નકામી નથી, તેનો કોઈકના કોઈક ઉપયોગ અવશ્ય હોય છે. આ વાત એકરમાં બાવળ પર બંધબેસે છે. કારણ કે બાવળ … Read more

ખાલી અડધા કલાકમાં ગમેતેવો પેટનો દુખાવો કરો ગાયબ, આ 100 ટકા અસરકારક ઉપાયથી.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને પેટના દુઃખાવાથી રાહત મેળવવાના કેટલાક ઘરેલુ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો તકે ઉપયોગ કરો છો તો તમને પેટના દુઃખાવાથી રાહત મળી જાય છે. આ સાથે તમને અસહ્ય દુખાવો થવાનો ભય પણ રહેતો નથી. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાય કયા કયા છે. જો તમે દરરોજ સવારે … Read more

શરીરમાં દેખાઈ જાય આ 5 ફેરફાર તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે કિડની ફેલ.

સામાન્ય રીતે માનવ શરીરમાં રહેલા બધા જ અંગો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. જો એક પણ અંગમાં સહેજ ખરાબી આવે તો વ્યક્તિને જીવવું અસમર્થ બની જાય છે. આ સાથે ધીમે ધીમે રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડવા લાગે છે. આવો જ એક અંગ કિડની છે, જે વ્યક્તિના શરીરમાં એક પ્રકારના ફિલ્ટર ની જેમ કામ … Read more

આ દાણા ખાવાથી દૂર થઈ જાય છે હૃદય રોગ, લોહીની ઉણપ, પેટના દુખાવા, શરદી-તાવ સહિત આટલી બધી બીમારીઓ.

દોસ્તો તમે આજે અમે તમને ક્રેનબરીના સેવનથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, શક્ય છે કે તમે ક્રેનબરીનું નામ આજ પહેલાં સાંભળ્યું ના હોય પરંતુ તમારે તેનાથી થતા ફાયદાઓ વિશે તો જાણવું જ જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે ક્રેનબરી ખાવાથી કયા લાભ થાય છે અને કઈ બીમારીઓ દૂર કરી શકાય છે. તમને કહી … Read more

પેટના રોગો, ડાયાબિટીસ, નબળાઈ, વજન વધારો જેવી 100થી વધારે બીમારીઓ દૂર કરે છે મકાઈ, ખાઈ લેશો તો શરીરમાં નહિ પડે લોહીની કમી.

દોસ્તો ચોમાસાની ઋતુ આવતાની સાથે જ રસ્તાઓ પર મકાઈ મળતી થઈ જાય છે. મકાઈ એક એવી વસ્તુ છે જેને નાના બાળકથી લઈને મોટા સુધી દરેક લોકો ખાઈ શકે છે. આ સાથે મકાઈમાં પોષક તત્વોનો પણ ખજાનો હોય છે, જેના લીધે તે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દવાની જેમ કામ કરે છે. મકાઈની અંદર ઘણા … Read more