ગમે તેવી બ્લોક નસ હશે ત્રણ દિવસમાં જ ખુલી જશે. ક્યારેય નહી આવે બાયપાસ કરાવવાનો દિવસ.

મિત્રો આજના સમયમાં અનેક લોકો એવા છે જેને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં પણ હાર્ટ ને લગતી બીમારીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. વધારે પડતા રોગ ખાણીપીણી અને અનિયમિત જીવનશૈલીને કારણે થાય છે. આજે તમને આવી જ એક ગંભીર સમસ્યા નું નિરાકરણ જણાવીએ. નસ બ્લોક થવી એ ખૂબ જ જોખમી છે. જ્યારે … Read more

આ વસ્તુ છે કબજિયાતની દુશ્મન, રોજ એક ચપટી પણ લેશો તો આંતરડા થઇ જશે કાચ જેવા સાફ.

મિત્રો ખરાબ ભોજન શૈલીના કારણે દર પાંચમાંથી ત્રણ વ્યક્તિ પેટને લગતી બીમારી ધરાવે છે. પછી તે કબજિયાત હોય એસીડીટી હોય કે ગેસ. તેમાં પણ સૌથી વધારે લોકો કબજિયાતની તકલીફ થી પીડાતા હોય છે. તીખું, તળેલું અને વધારે પડતું બહારનું ખાવાના કારણે કબજિયાત સહિતની પેટની બીમારીઓ થાય છે. પરંતુ હવે તમને આ પ્રકારની બીમારી નહીં સતાવે … Read more

આજથી શરૂ કરી દો આ ઘરેલુ ઉપાય, આંખના નંબર નહિ આવે ક્યારે અને હશે તો પણ થશે દૂર.

દોસ્તો આધુનિક જીવનશૈલીમાં નાની ઉંમરમાં જ બાળકો ચશ્માં પહેરતા થઈ જાય છે. એટલે કે નાની ઉંમરમાં જ તેમને આંખ નબળી થઈ જાય છે અને નંબર આવી જાય છે. આંખ ની નબળાઈ નું મુખ્ય કારણ મોબાઈલ ઉપર વધારે સમય પસાર કરવો એ છે. ટીવી અને કોમ્પ્યુટર પર વધારે સમય પસાર કરવાથી પણ નંબર આવી જાય છે. … Read more

શું તમે પણ RO નું પાણી પીવો છો ? તો આ વાત જાણવી તમારા માટે છે જરૂરી, ફિલ્ટર પાણી પીવાથી શરીરમાં ઘર કરી જાય છે 50 થી વધુ રોગ.

મિત્રો આજના આધુનિક સમયમાં લોકોની જીવનશૈલી પણ આધુનિક થઈ ગઈ છે અને આ જીવનશૈલીમાં લોકોએ કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ રોજ કરવાની શરુઆત કરી દીધી છે. જેમકે હવે મોટા ભાગના ઘરમાં લોકો ફિલ્ટર પાણી પીવે છે. આ પાણીને આરઓ ફિલ્ટર કરે છે અને તેનું સેવન આપણે કરીએ છીએ. પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર આ પાણી સ્વાસ્થ્ય … Read more

તમારી આ ભૂલોને કારણે આવી શકે છે હાર્ટ એટેક, જાણો તેનાથી બચવાના ઉપાયો.

દોસ્તો તમારા હૃદયના સ્નાયુઓને જીવંત રાખવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. હૃદયરોગનો હુમલો ત્યારે થાય છે જ્યારે હૃદયના સ્નાયુમાં ઓક્સિજન વહન કરતા રક્ત પ્રવાહમાં ગંભીર ઘટાડો થાય છે ત્યારે હાર્ટ એટેક આવે છે. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને હાર્ટ એટેકના કારણો, લક્ષણો અને ઘરગથ્થુ ઉપચાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હાર્ટ એટેકના કારણો … Read more

સવારે નાસ્તામાં આ વસ્તુ ખાઈ લેશો તો મહિનામાં બની જશો એકદમ પાતળા, પેટની ચરબી પણ થઈ જશે દૂર.

દોસ્તો સામાન્ય રીતે મમરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ શું તમે જાણો છો કે મમરા ખાવામાં માત્ર સ્વાદિષ્ટ જ હોતા નથી પરંતુ તેના સેવનથી સ્વાસ્થ્યને પણ અસંખ્ય ફાયદા થઈ શકે છે. મોટાભાગના લોકો નાસ્તા તરીકે મમરાનું સેવન કરે છે. કારણ કે મમરામાં કેલરી અને ફેટ બંને ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. … Read more

કિડનીની પથરી દુખાવા વગર નીકળી જશે બહાર, જો પીવાનું શરુ કરી દેશો આ જ્યૂસ.

દોસ્તો કોળાનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે પરંતુ શું તમે ક્યારેય કોળાના જ્યૂસનું સેવન કર્યું છે? જો ના, તો આજથી જ કરવાનું શરૂ કરી દો. કારણ કે કોળાનો રસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. કોળાના રસમાં વિટામિન D, કોપર, આયર્ન, ફોસ્ફરસ, વિટામિન B1, B2, B6, વિટામિન … Read more

જો પીવાનું શરુ કરી દેશો આ ચા, તો ચહેરો અભિનેત્રીઓ જેવો બની જશે એકદમ ચમકદાર.

દોસ્તો પ્રાચીન સમયથી સુંદરતા વધારવા માટે ગુલાબ જળનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ગુલાબજળ ત્વચા, વાળ, આંખો તમામ માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે જ જો તમે ગુલાબજળની ચાનું સેવન કરો છો તો તેનાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. ગુલાબજળમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિમાઇક્રોબિયલ અને વિટામિન સી જેવા તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય … Read more

શરીરમાં લોહીની કમી હોય તો ખાવાનું શરૂ કરી દો આ વસ્તુઓ, પાણીની જેમ વહેશે લોહી.

દોસ્તો શરીરમાં પોષક તત્વોની ઉણપને કારણે હિમોગ્લોબીનની માત્રા પણ ઘટી જાય છે. મહિલાઓ આનો વધુ ભોગ બને છે. જોકે આહારમાં કેટલીક બાબતોને પ્રાથમિકતા આપીને હિમોગ્લોબીનની માત્રા વધારી શકાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે તમામ પોષક તત્વોનું પ્રમાણ સંતુલિત હોવું જોઈએ જેથી હિમોગ્લોબીનનું સ્તર બરાબર રહે. આવી સ્થિતિમાં આ લેખમાં કેટલાક એવા આહાર વિશે વાત કરવામાં … Read more

વારંવાર સાંધાના દુખાવા કરે છે હેરાન? તો અઠવાડિયામાં ચાર દિવસ ખાઈ લો આ ડ્રાયફ્રુટ.

દોસ્તો સામાન્ય રીતે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે તેનાથી પણ વધુ સુકી ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ખજૂર અને સૂકી ખજૂર બંને એક જ ઝાડમાંથી મળી આવે છે અને ખજૂરને સૂકવીને સૂકી ખજૂર બનાવવામાં આવે છે. ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર … Read more