આ દાળ ખાઈ લેવાથી શરીરમાં નથી રહેતો કોઈ રોગ, અઠવાડિયામાં બે વાર તો અવશ્ય કરવું જોઈએ સેવન.

અમુક વાનગીઓ એવી હોય છે જે વટાણા વગર અધૂરી લાગે છે. પણ તમને જણાવી દઈએ કે લીલા વટાણાથી પણ સૂકા લીલા વટાણા ખૂબ ફાયદાકારક હોય છે. સૂકા લીલા વટાણાની દાળ બનાવી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. આજે આ લેખમાં અમે તમને સૂકા વટાણા એટલે કે કઠોળમાં જે લીલા વટાણા તરીકે ઓળખાય છે તે ખાવાથી … Read more

ઉમર હશે 40 ની તો પણ દેખાતો 20 વર્ષ જેવા, જો સેવન કરશો આ લાલ વસ્તુનું.

મિત્રો આજે તમને શરીરને તંદુરસ્ત અને ત્વચાને યુવાન રાખે તેવી એક સ્વાદિષ્ટ વસ્તુ વિશે જણાવીએ. આ વસ્તુનો ઉપયોગ કરવાથી શરીર પર વધતી ઉંમરની અસર દેખાતી નથી. ત્વચા 40 વર્ષની ઉંમરે પણ 20 વર્ષના હોય તેવી યુવાન દેખાય છે. સાથે જ શરીરમાં પણ સ્ફૂર્તિ જળવાઈ રહે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ વસ્તુ અતિ ઉપયોગી છે. … Read more

દાંતમાં જામેલી પીળાશ એકવારમાં જ થઈ જશે દૂર, દાંત ચમકશે મોતી જેવા.

ખાવા પીવાની કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેના કારણે દાંત પીડા પડવા લાગે છે. જ્યારે દાંત પીળા થઈ જાય છે તો વ્યક્તિને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. આજકાલ મોટા ભાગના લોકો ને દાંત પીળા હોય જ છે પણ, ઘણા એવા કેટલાંક લોકો છે જે આળસ માં રહે છે. દાંત પીળા થવાની સાથે મોઢામાંથી ઘણીવાર … Read more

જૂનામાં જૂની કબજિયાતથી છુટકારો મેળવવો હોય તો કરો આ 3 દેશી નુસખા, પેટ બની જશે એકદમ સાફ.

મિત્રો અત્યારના સમયમાં ઘણા વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. મિત્રો જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે તેવા લોકોને દિવસ દરમિયાન તેમણે તેમના કામમાં મન લાગતું નથી. દિવસ દરમિયાન તેમણે બેચેની અરુચિ રહ્યા કરે છે. મિત્રો કબજિયાત રહેવાના કારણે શરીરમાં અનેક પ્રકારના નવા નવા રોગો ઉત્પન્ન થાય છે. જેવી રીતે મોટાપણું પેટને લગતી દરેક … Read more

એસિડિટી થઈ હોય તો આટલું ખાઈ લ્યો, નહીં ખાવી પડે કોઈ દવા.

મિત્રો બજારમાં મળતા તીખું થયેલું મસાલા વાળું ખોરાક ખાવાથી ઘણા વ્યક્તિઓને એસિડિટીની સમસ્યા થતી હોય છે. મિત્રો જે લોકોને એસીડીટી થતી હોય તેવા લોકોએ વેલા વાળા શાક ખાવા જોઈએ. જેવા કે, દૂધી, ટીંડોળા, પરવર, તુરીયા, ગાજર અને શકરીયા જેવા કંદમૂળ લઈ શકાય છે. અત્યારના સમયમાં અનેક પ્રકારની નાની મોટી બીમારીઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે. … Read more

તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ખાઈ લ્યો, પછી આજીવન રહેશો દવાખાનેથી દૂર.

દોસ્તો સામાન્ય રીતે દરરોજ રસોઈ ઘરમાં ભોજનનો સ્વાદ વધારવા માટે હિંગ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હિંગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ દવાની જેમ કામ કરે છે. હકીકતમાં હિંગ નો ઉપયોગ કરીને આપને ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. આ જ કારણ છે કે હિંગને આયુર્વેદમાં સૌથી અસરકારક હોવાનું … Read more

આ વસ્તુને પાણીમાં પલાળી ખાઈ લેશો તો પેટ થઈ જશે એકદમ સાફ, કબજિયાત અને ગેસ, અપચો ની નહીં થાય બીમારી.

દોસ્તો સામાન્ય રીતે વરિયાળીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. આ ઉપરાંત, મોટાભાગના લોકો વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરે છે પરંતુ જો તમે વરિયાળીના પાણીનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે અસંખ્ય ફાયદા આપી શકે છે. વરિયાળીનું પાણી પીવાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. કારણ કે વરિયાળીનું પાણી પોષક તત્વોથી ભરપૂર હોય … Read more

કબજિયાતથી આજીવન 100% મળી જશે આરામ, જો કરી લેશો આ વસ્તુનું સેવન.

  દોસ્તો આજની અનિયમિત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમાંથી એક કબજિયાતનો રોગ છે. જો કબજિયાતની ફરિયાદ હોય તો પેટ સાફ થતું નથી અને મળ જામવા લાગે છે. વળી મળ જમા થવાને કારણે એસિડિટી, પેટમાં ભારેપણું અને માથાનો દુખાવો જેવી ફરિયાદો થાય છે. તેની સાથે … Read more

જિંદગીમાં ક્યારેય નહીં થાય કોઈ વાયરલ રોગ, જો પીવાનું શરુ કરી દીધું આ વસ્તુનો જ્યુસ.

દોસ્તો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય ત્યારે શરીર સ્વસ્થ રહે છે. કારણ કે રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને બહારના બેક્ટેરિયા અને વાયરસથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તે જ સમયે, જો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, તો આપણે સરળતાથી કોઈપણ ચેપની ઝપેટમાં આવી શકીએ છીએ. તેની સાથે તમે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર … Read more

પિત્તાશયમાં થયેલી પથરી વધવા દેવી ન હોય તો આ 2 સરળ ઉપાય કરી લો, મળશે તરત જ આરામ.

મિત્રો અત્યારના સમયમાં અવ્યવસ્થિત પૂજન થયેલી ના કારણે પથરી થવાના અનેક કેસો વધી રહ્યા છે. મિત્રો જો આપણે આપણા શરીરમાં પથરી ન થવા દેવી હોય તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ખાવા પીવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડશે. ધ્યાન રાખવાથી જ આપણા શરીરમાં કે પિતાશયમાં પથરી ન થાય નહીં તો તમારા પિતાશયમાં પથરી હશે … Read more