સીતાફળ છે અનેક રોગો દૂર કરવામાં ફાયદાકારક. આજે જાણીલો સીતાફળના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજે અમે તમને આયુર્વેદ ગ્રંથો આધારિત સીતાફળ ના અદભૂત ફાયદા વિશે જણાવીશું. સિતાફળ ઍ દરેક લોકો ને ભાવતું અને મનગમતું હોય છે. સિતાફળ ખાવામા જેટલુ મીઠું છે. એટલા જ તેના સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ છે. તો મિત્રો આજે આપણે જાણીશું સીતાફળના અમૂલ્ય ફાયદા. સિતાફળ માં કેલ્શિયમ અને ફાઈબર જેવા અનેક ન્યુટ્રીઅન્ટ હોય છે જે … Read more

વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર કરવા માટે બનાવો આયુર્વેદિક તેલ અને એ પણ તમારા ઘરે અને પછી જુઓ ચમત્કાર.

નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું આજના જમાનામાં દરેકને જોવા મળતી વાળની સમસ્યાઓ વિશે. માથાના વાળની સમસ્યા આજે દરેક ને સતાવતી હોય છે જેવી કે, માથાના વાળ ખરવાની સમસ્યા, માથાના વાળ સફેદ થવાની સમસ્યા , ઓછી ઉંમરે માથામાં ટાલ પડવાની સમસ્યા અને માથાના ખોડાની સમસ્યા. આ બધી જ સમસ્યા માટે અમે તમારા માટે લઈને આવ્યા છીએ … Read more

સૂકા મરચાંના છે ગજબના ફાયદા. અશક્તિ, લોહીની કમી જેવી અનેક સમસ્યાઓ દૂર કરે છે સૂકા લાલ મરચાં.

આજકાલ લોકો ખાવાના બહુજ શોખીન હોય છે. જો કોઈપણ શાક ને ટેસ્ટી બનાવવા માટે તેમાં મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક સૂકા મસાલા નાખી ને પણ ટેસ્ટ લાવી શકાય છે જેમાં ખાસ કરીને સૂકા મરચાં નો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્રારા તેનો સુંદર દેખાવ અને ટેસ્ટ પણ સારો આવે છે. ઘણી જગ્યાએ … Read more

શું તમે જાણો છો ગુવારના ચમત્કારિક ફાયદાઓ? જાણશો તો ચોંકી જશો!

મિત્રો, શિયાળો હોય તો ચટાકેદાર ખાવાની મજા પડી જાય છે ,પરંતુ હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે, તો જમવાનું શું બનાવું તે સૌથી મોટો પ્રશ્ન હોય છે ? ઉનાળા માં તો ઠંડો રસ હોય અને જો રસ ની સાથે ચટપટુ ગુવાર નું શાક મળી જાય તો ખાવાની મજા જ પડી જાય, ગુવાર આપણાં શરીર … Read more

એસિડિટીનો કરો જડમૂળથી ઈલાજ એ પણ તમારા ઘરે અને ઘરેલું ઉપાયોથી.

આજકાલ લોકો કોઈને કોઈ બિમારી થી હેરાન પરેશાન જોવા મળે છે. આજની ખાણીપીણી ના લોકો બહુજ શોખીન હોય છે. લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેથી અનેક રોગોના ભોગ બને છે. લોકોમાં વધારે પડતા મસાલાવાળું અને તેલવાળું ખાવાથી અનેક બીમારીને નોતરું આપે છે. સાદું અને હેલ્થી ખોરાક ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને … Read more

ગમે તેવો માથાનો દુખાવો કરો દૂર ખાલી 10 જ મિનિટમાં. એ પણ ઘરેલું ઉપાયથી.

મિત્રો જો તમારે સારું અને હેલ્થી જીવન જીવવું હોય તો તમારે તંદુરસ્ત રહેવું જરૂરી છે. તે માટે તમારે હદય તથા શરીરના બીજા અંગોને પણ સ્વસ્થ રાખવા જોઈએ. જો તમે પેટની બીમારી, કબજિયાત, માથાનો દુખાવો વગેરેથી પીડાતા હોય તો તમારે મોબાઈલ વગેરે નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વધુ પડતા ઉજાગરા ન કરવા જોઇએ. માથાનો દુખાવો હંમેશા … Read more

કુંવારપાઠું દૂર કરશે તમારા અનેક રોગો. આજે જાણીલો કુવારપાઠાના ગજબના ફાયદાઓ.

મિત્રો આજે અમે તમને એક એવી વનસ્પતિ વિશે વાત કરવાના છીએ જે આયુર્વેદમાં મહત્વનું સ્થાન ભજવે છે. જેનું નામ છે કુવરપાઠુ. અમેરિકા જેવા દેશોમાં કુવરપાઠા નો ઉપયોગ વાનગીઓ બનાવા અને બિસ્કિટ બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે. આપણા દેશના આયુર્વેદ વિદ્યા માં કુવરપાઠા વિશે ખૂબ માહિતી છે , અને ખૂબ જ સંશોશોધનો થયેલ છે, જે … Read more

ઉનાળામાં તડબૂચ ખાવાથી થાય છે અનેક રોગો દૂર. આજે જાણીલો તડબૂચના ગજબના ફાયદાઓ.

તરબૂચ ઉનાળાની સીઝન મા ફળો નો રાજા કહેવામાં આવે છે. નદીના રેતાળ જમીનમા ઉગાડવામાં આવતા તરબૂચ ના અનેક ફાયદા હોય છે. તરબૂચની અંદર પાણી ની માત્રા ખુબજ પ્રમાણમા હોય છે અને તેમાં એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ પણ વધારે હોય છે. જે આપણા શરીર ની સ્વચ્છ રાખવાનું કામ કરે છે. અત્યારે હાલ આપણે જોઈએ તો તરબૂચની ખેતી દરેક … Read more

જીરું દૂર કરશે તમારા આટલા બધા રોગો. આજે જાણીલો તેના ગજબના ફાયદાઓ.

મિત્રો આપણે રોજેરોજ મસાલાનો ઉપયોગ કરતા હોય છે. જે દરેક શરીર માટે કોઈને કોઈ રીતે ઉપયોગ હોય છે. જો મસાલાનો ઉપયોગ કરવામાં આવે તો જ તેના સ્વાદમાં વધારો થાય છે અને કેટલાક ભોજનને તો મસાલાના નામથી પણ ઓળખવામાં આવે છે. મસાલામાં સુંદર ફ્લેવર એવું જીરું સ્વાસ્થ માટે ખુબજ ઉપયોગી છે. જીરું એવો મસાલાનો એક ભાગ … Read more

હળદરવાળું દૂધ પીવાથી મળે છે આટલા બધા રોગો સામે લડવાની તાકાત. આજે જાણીલો તેના ગજબના ફાયદાઓ.

મિત્રો આજે આપણે હળદરવાળું દૂધ પીવાના ફાયદા વિશે જાણીશું. આજકાલ લોકો દૂધ પીવાના શોખીન હોય છે પરંતુ તેમાં લોકો બહારનું ફ્લેવરવાળું દૂધ પીવાનું વધુ પસન્દ કરતા હોય છે. દૂધ પીવાથી શરીર માં વિટામિન તથા પોષકતત્વો માં વધારો થાય છે તથા શરીર ને જોઈતા બધા જ વિટામિન મેળવી શકાય છે. શરીરમાં બધાજ વિટામિન ની ઉણપ પુરી … Read more