ટીફીનનું ભોજન કરવાથી આવી શકે છે આટલી બીમારીઓ. ધ્યાન રાખવા જેવી બાબતો.

મિત્રો આજે તમને વાત કરવાના છીએ કે ભોજન ક્યાં ટાઈમે અને ક્યારે કરવું જોઇએ. સવારથી માંડીને રત્ન ઊંઘવાના સમય દરમિયાન કેટલી વાર ખાવું જોઈએ કે તેનાથી બીમારી ન આવી શકે તે જાણવું જરૂરી છે. સવારનો નાસ્તો કેટલા વાગે કરવો, ક્યારે ખાવુ અને રાતે કેટલા વાગે જમવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમેપણ તમારી આસપાસ ના … Read more

એકવાર આ ચૂર્ણ બનાવી લો. કાયમ માટે ગેસ અને કબજીયાત ગાયબ થઈ જશે.

મિત્રો આજકાલ લોકો ગેસ ની સમસ્યાથી ખુબજ હેરાન પરેશાન જોવા મળે છે. જેમાં ખાસ કરીને જે લોકીની પાચનશક્તિ ઓછી હોય તેવા લોકો ઝડપથી ખોરાક ને પચાવી શકતા નથી. આવા લોકો ને જો ખોરાકનું પાચન થઈ જાય તે માટે ચૂર્ણનો ઉપયોગ કરવાથી ખોરાકને પચાવી શકાય છે. ખાસ કરીને આ ગેસની સમસ્યા ભોજન કર્યા બાદ જોવા મળે … Read more

કેરીનો રસ ખાતા પહેલા યાદ રાખજો આ વાત. નહિતર આવી શકે છે એ બીમારીઓ

મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. બજારમાં અને ગામડામાં પણ દરેક જગ્યાએ કેરી જોવા મળે છે. તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. નાના હોય કે મોટા બધાજ કેરી ખાતા હોય છે. ગામડામાં દેશી કેરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે. તેની ઘણી જાતો જોવા મળે છે. ખાસ કરીને કેરીનું મોટા પાયે ઉત્પાદન વલસાડ, ગિરનાર, … Read more

જમ્યા પછી ક્યારેય ના કરશો આ 3 કામ નહીંતો આવી શકે છે એટેક અને પડી શકે છે લકવો.

મિત્રો જમ્યા પાછી શુ કરવુ અને શુ ન કરવુ તે આપણા શરીર માટે ખુબ જ મહત્વનું છે, પરતુ આ લેખમા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જમ્યા પછી એવા ત્રણ કામ છે જે તમારે ક્યારેય ન કરવા જોઇએ જો તમે આ ત્રણ કામ જમ્યા પછી કરશો તો તમને હાર્ટ એટેક, બ્રેન સ્ટોક જેવી બીમારી … Read more

વાઢીયામાંથી લોહી નીકળવું જેવા અનેક રોગોનો અક્સીર ઈલાજ છે ફટકડી. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આપને જાણીએ છીએ કે ફટકડી નો ઉપયોગ રસોડાની અમુક વસ્તુઓ બનાવવા માટે કરવામાં આવે છે. ફટકડીને શુદ્ધ કરીને તેનો ખુબજ ઉપયોગ થતો જોવા મળે છે. ફટકડીનો શુદ્ધ કરવા માટે બજારમાંથી લાવી તેને માટીના વાસણમાં ગરમ કરીને ઠંડુ થાય પછી ટ્વિ પોપર સ્વરૂપે મળી આવે છે જેને શુદ્ધ ફટકડી તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને … Read more

સેવ ટામેટાનું શાક ખૂબ ભાવે છે? તો ચેતી જાજો નહીં તો આટલા રોગો તમારે ઘેર હશે!

મિત્રો સેવ ટામેટાનું શાક દરેક ને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ સેવ ટામેટાનું શાક જેટલુ સ્વાદિષ્ટ લાગે છે, એટલું જ શરીર માટે હાનિકારક પણ છે. તો મિત્રો આજે આ લેખમા અમે તમને જણાવીશુ કે સેવ ટામેટાનું શાક ખાવાથી આપણા શરીરમાં શું નુકસાન થાય છે. જી હા મિત્રો તમને માનવામાં પણ ના આવે કે સેવ … Read more

આ ટોયલેટનો ઉપયોગ કરો છો તો થઈ શકે છે આટલી બીમારીઓ.

મિત્રો આજ ના આ લેખ મા અમે એવી ત્રણ વસ્તુઓ વિશે વાત કરવાની છે જેનાથી આપણે કબજિયાત જેવી બિમારી થાય છે અને એનો આપણે દરરોજ ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. સૌ પ્રથમ આપણે વાત કરીશુ કે મીનરલ્સ પાણીની એટલે કે ROનું પાણી મિત્રો પાણી જયારે RO મા ફિલ્ટર થાય છે, ત્યારે અમુક પ્રકારના તત્વો પણ … Read more

બ્લડપ્રેશર વધુ રહેતું હોય તો કરો આ અસરકારક ઉપચાર અને ખોટી ગોળીઓ ગળવાનું કરો બંધ.

મિત્રો તમે પણ જાણતા હશો કે તમારા ઘરમાં તથા તમારી આસપાસ રહેલા કેટલાક લોકો બ્લડપ્રેશર ની બીમારી થી પરેશાન જોવા મળે છે તેઓ રોજ દવાનો ઉપયોગ કરી ને જીવતા હોય છે તો મિત્રો તે શરીરને નુકશાન કરવા છે અને લાંબા ગાળે અન્ય બીમારીનો બોગ પણ બની શકાય છે.

Read more

દરરોજ ખાટલામાં ઊંઘવાથી બચી શકાય છે આ 3 બીમારીથી. જાણો તેના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ખાટલામાં ઊંઘવાના એટલા બધા ફાયદા છે કે જેનાથી બીમારીઓ દૂર રહે છે. પહેલાના સમયમાં આપના બાપ દાદાઓ ખાટલાનો વધુ પડતા કરતા જેના કારણે બીમારીઓ દૂર રહેતી હતી. તેઓ દરરોજના માટે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવતા હતા. લોકો આજકાલ બેડનો વધુ પડતો ઉપયોગ કરે છે તેથી અનેક બીમારીના ભોગ … Read more

ડાયાબિટીસ, કમરના દુખાવા જેવા અનેક રોગો દૂર કરે છે ગુંદર. જાણો ગુંદરના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો તમે પણ જાણતા હશો કે ગુંદર ખાવાથી શરીર ને ખુબજ ફાયદા થાય છે. શિયાળામાં લોકો ગુંદરનો ખુબજ ઉપયોગ કરતા હોય છે. તે શરીર ને મજબૂત રાખવામાં મદદ કરે છે. જે લોકો ને કમરના દુખાવા થતા હોય તેના માટે ગુંદર ખુબજ ફાયદાકારક છે. મિત્રો દરેક લોકો ગુંદરનો ઉપયોગ કરતા હોય છે. જેનાથી સાંધાના દુઃખાવા વગેરેમાં … Read more