શરીરનો ગમે તેવો દુખાવો હશે પાંચ મિનિટમાં થશે દૂર, સરસવના તેલમાં આ વસ્તુ ઉમેરીને કરો તેનાથી માલિશ.

કમર અને સાંધાના દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચૂકી છે. આ સમસ્યાથી મોટાભાગના લોકો પીડિત હોય છે. તેના માટે પેન કિલર લેવા સિવાય કોઈ ઉપાય જણાતો નથી. પરંતુ લાંબા સમય સુધી આ પ્રકારની દવા ખાવાથી શરીરના અન્ય અંગોને નુકસાન થાય છે. ક્યારે આજે તમને શરીરના સાંધા અને કમરના દુખાવાની તકલીફને પાંચ મિનિટમાં જ દૂર … Read more

આ ત્રણ વસ્તુનો રસ હોય છે અમૃત સમાન, પીવાનું શરૂ કરો એટલે રોગ મટવાની ગેરંટી.

કારેલા લીમડો અને જાંબુ ત્રણ વસ્તુઓ એવી છે જેના રસનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. આ ત્રણેય વસ્તુ વિટામિન મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આ ત્રણેય વસ્તુનો તૈયાર જ્યુસ બજારમાં મળી જાય છે અથવા તો તમે તેને ઘરે તૈયાર પણ કરી શકો છો. આ ત્રણેય વસ્તુનો જ્યુસ અલગ … Read more

સુતા પહેલા આ ત્રણ અંગ પર લગાડવું જોઈએ તેલ, શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો હશે એક જ દિવસમાં થઈ જશે દૂર.

દોસ્તો હરીફાઈના આ યુગમાં દરેક વ્યક્તિ સતત દોડતી રહે છે. તેના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપી શકતા નથી. આજકાલ ની આ વ્યસ્ત જીવનશૈલી ના કારણે લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ બેદરકાર થઇ જાય છે. જેના કારણે નાની ઉંમરમાં જ શરીરમાં દુખાવા અને અન્ય ઘણી સમસ્યાઓ થઈ જાય છે. શરીરની મોટાભાગની સમસ્યાઓ ત્યારે … Read more

માટીમાં નહીં વૃક્ષ પર થતી આ વેલ શરીરની ગમે તેવી ખંજવાળ અને દુખાવાને કરી શકે છે દૂર.

મિત્રો અમરવેલ નો ઉપયોગ ઔષધી તરીકે અનેક રોગમાં કરવામાં આવે છે. આ એકમાત્રવેલ એવી હોય છે જે જમીનમાં નહીં પરંતુ ઝાડની ઉપર જ ઉગે છે. અમરવેલ વીર્યમાં વધારો કરનાર, પાચન સુધારનાર, આંખના રોગ દૂર કરનાર અને શરીરની કોઈ પણ પ્રકારની ખંજવાળ કે દુખાવા હોય તો તેને દૂર કરનાર છે. અમરવેલમાં એવા કેટલાક તત્વો હોય છે … Read more

આ પાનનો ઉપયોગ કરશો તો કિડનીની પથરીની તકલીફથી મળશે મુક્તિ.

કિડની તકલીફથી મુક્તિ મેળવવી હોય તો એક છોડ દવા કરતાં પણ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ છોડને પાછળ ભેદ કે પથ્થર ફાડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી જગ્યાએ તેને પાનકુટી પણ કહે છે. આ છોડના પાન કિડનીની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને જો પથરી થઈ હોય તો તેના ઈલાજ માટે … Read more

એક દિવસમાં મોઢામાં પડેલા અને તકલીફ કરાવતાં ચાંદાથી મળશે મુક્તિ, આ છે પેટની ગરમી શાંત કરવાનો રામબાણ ઈલાજ.

દોસ્તો સુવાદાણા વિશે આજ સુધી તમે પણ સાંભળ્યું હશે. સુવાદાણા સામાન્ય રીતે પ્રસુતિ બાદ મહિલાઓને ખવડાવવામાં આવે છે. કારણ કે તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પરંતુ સુવાદાણા ફક્ત મહિલાઓ જ નહીં દરેક વ્યક્તિ માટે ફાયદાકારક છે. સુવાદાણાનો ઉપયોગ કરવાથી આમ તો ઘણી સમસ્યા મટે છે પરંતુ તે પેટની ગરમીને દુર કરવા અને મોઢામાં પડેલા … Read more

કેન્સર થતા પહેલા જોવા મળે છે શરીરમાં આ લક્ષણ, જાણો કેન્સરથી બચવાના ઉપાય.

કેન્સર એક જીવલેણ બીમારી છે. દર વર્ષે લાખો લોકોના જીવ કેન્સરના કારણે જાય છે. આ બીમારી કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. જો સમયસર તેના લક્ષણોને ઓળખી અને તેનો ઈલાજ કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે. પરંતુ જો કેન્સર વધી જાય તો તેની સારવાર અને તેનાથી બચવું બંને મુશ્કેલ બની શકે છે. કેન્સરની બીમારી … Read more

40 વર્ષની ઉંમર પછી પણ શરીર નહીં પડે નબળું અને નહીં ખાવી પડે દવા જો આ વાતોનું રાખશો ધ્યાન.

દોસ્તો 40 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ ઉંમર પછી શરીર નબળું પડે છે અને પોષક તત્વોની ઉણપ પણ સર્જાવા લાગે છે. આ સમય દરમિયાન જો નિરોગી અને સ્વસ્થ રહેવું હોય તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો સમયસર તમે આ વાતોનું ધ્યાન રાખશો તો શરીર … Read more

રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં ઉમેરો આ વસ્તુ, ગેસ અને કબજિયાતની ક્યારેય નહીં થાય તમને.

દરેક ઘરમાં શાક, દાળ, કઠોળ અલગ અલગ પ્રકારના બને છે પરંતુ એક વસ્તુ બધાના ઘરમાં બને છે અને એક સરખી જ હોય છે. આ વસ્તુ છે રોટલી. દરેક ઘરમાં દિવસમાં એકવાર તો રોટલી ભોજનમાં બને જ છે. રોટલી ભોજન માટે ખૂબ જરૂરી છે. પરંતુ જો તમે રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં એક વસ્તુ ઉમેરી દેશો … Read more

શરીરને બનાવવું હોય તંદુરસ્ત અને સ્ફુર્તીલું તો આ પાવડરની એક ચમચી પાણી સાથે લેવાથી કરી દો શરુઆત, 10 જ દિવસમાં દેખાશે અસર.

સ્વસ્થ શરીર હોય અને બને ત્યાં સુધી દવા ન ખાવી પડે તેવી ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે પરંતુ આજના સમયમાં લોકોનો આહાર અને જીવનશૈલી એવી થઈ ગઈ છે કે જેના કારણે શરીર નિરોગી રહી શકતું નથી. જેના કારણે શરીરમાં કોઈને કોઈ બીમારી આવી જ જાય છે. પરંતુ આજે તમને એવો ઘરેલું ઈલાજ જણાવીએ જેને કરવાથી … Read more