તમે આજ સુધી તો ઘણી ચા પીધી હશે પણ આ ખાસ પ્રકારની ચા પી લેશો તો દૂર થઈ જશે ગંભીરમાં ગંભીર રોગ… ડોક્ટરો પણ આપે છે સલાહ

આજસુધી તમે ગ્રીન ટી, બ્લેક ટી, કોલ્ડ ટી વગેરે ઘણી વખત પીધી હશે પણ આજે અમે તમને વ્હાઈટ ચા વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને વ્હાઈટ ચા કેવી રીતે બને છે અને તેનાથી કયા લાભ થાય છે, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છે. વ્હાઈટ ચા કાળી ચા કરતાં વધારે ફાયદાકારક હોવાનું … Read more

ભર ગરમીમાં પણ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે આ ખાસ વસ્તુ, અનિંદ્રા, ચહેરા પર ખીલ, એસિડિટી, ખાટા ઓડકાર જેવી સમસ્યાઓમાં મળી જશે રાહત…

સામાન્ય રીતે આજ સુધી તમે ગુલકંદ નો ઉપયોગ પાન સાથે કર્યો હશે. જોકે તમે તેનો ઉપયોગ બીજી ઘણી વસ્તુઓ સાથે પણ કરી શકો છો. ગુલકંદ ગુલાબની પાંખડીઓ થી બનાવવામાં આવે છે, જેથી તે સ્વાસ્થયની દ્વષ્ટિએ ખૂબ જ ઉપયોગી બની જાય છે. ઘણા લોકો તેને ગુલાબ જામ તરીકે પણ ઓળખે છે. તેના સેવનથી શરીરને ઠંડક મળે … Read more

કમરની ગાદી ખસી ગઈ હોય, દુઃખાવો થતો હોય, હાથ પગનો દુઃખાવો થતો હોય તો અવશ્ય અજમાવી જુવો આ ઉપાય, મળશે તરત જ રાહત…

તમે જાણતા હશો કે માનવ શરીરમાં વિવિધ પ્રકારના હાડકા હોય છે. જે વ્યક્તિની શરીર રચનાને પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિના અંગો પૈકી કોઈ એક અંગ ના હોય તો વ્યક્તિ યોગ્ય રીતે કાર્ય કરી શકતો નથી. આ સિવાય વધારે લાંબા સમય સુધી બેસી રહેવું, દિવસ દરમિયાન બેઠા બેઠા કામ કરવું, આખો દિવસ … Read more

માત્ર એક અઠવાડિયા સુધી કરો આ ખાસ પ્રકારની ચાનું સેવન, પેટ સાથે જોડાયેલ રોગો કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી વગેરેમાં મળી જશે રાહત…. 90% લોકો નહીં જાણતા હોય તેના વિશે….

સામાન્ય રીતે ઘણા લાંબા સમયથી તમાલપત્ર નો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરી શકો છો. આર્યુવેદમાં તેનો ઉપયોગ કરવાની રીતથી લઈને તેનાથી કંઈ બીમારીઓ દૂર થઈ જાય છે, તેના વિશે વિગતવાર વર્ણન કર્યું છે. તમે તમાલપત્ર નો … Read more

આ એક ફળ ખાઈ લેશો તો મોટાભાગની બીમારીઓનો થઇ જશો ખાત્મો, શરીર બની જશે એકદમ ફ્રેશ, ભવિષ્યમાં પણ નહીં થાય કોઈ રોગ…

સામાન્ય રીતે આર્યુવેદમાં દરેક બીમારીમાં ઈલાજ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. તમે તેનો ઉપયોગ કરીને ગંભીરમાં ગંભીર બીમારીઓ પણ દૂર કરી શકો છો. વળી તેની કોઈ આડઅસર પણ થતી નથી. આજ કારણ છે કે લોકો ડોક્ટરની મેડિસનનો ઉપયોગ કરતા પહેલા આર્યુવેદ સારવાર કરવાનું પસંદ કરે છે. જોકે હમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે આર્યુવેદમાં વર્ણવેલ ઉપાય … Read more

લીવર, ફેફસાં, સાંધાના દુખાવા, સંધિવા જેવા રોગો દૂર કરવા માટે કારગર છે આ ખાસ વસ્તુ, 90% લોકો આજ સુધી છે અજાણ…

સામાન્ય રીતે આજે ઘણા લોકો તમાકુનું સેવન કરતા હોય છે. જોકે તે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે પંરતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં રહેલ ખાવાનો ચૂનો આપણા સ્વાસ્થય માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તમે સ્વાસ્થય સબંધિત અનેક સમસ્યાનો સામનો કરી શકો છો. તમને જણાવી … Read more

રાતે સૂતા પહેલાં બે લવિંગ ખાઈ લેશો તો મસમોટી સમસ્યાઓ થઇ જશે દૂર, ફાયદા એવા કે જાણીને નહીં થાય વિશ્વાસ…

સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ દરેક ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. જોકે તમને જણાવી દઈએ કે લવિંગ સ્વાસ્થયની દ્વષ્ટિએ પણ કોઈ દવા કરતા ઓછું નથી. ભલે તે દેખાવમાં નાનું હોય પણ અનેક ઔષધીય ગુણો સમૃદ્ધ હોવાને કારણે તેનાથી અનેક બીમારીઓથી રાહત મેળવી શકાય છે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને લવિંગથી થતા ફાયદાઓ … Read more

સોના ચાંદી કરતા પણ વધારે મોંઘા છે આ ફળના ફાયદા, ખાવા માત્રથી એસિડિટી, કબજિયાત, ડાયાબીટીસ જેવી જટિલ બીમારીઓમાંથી મળી જશે કાયમી છુટકારો….

ઉનાળાની કાળઝાળ ગરમીમાં દરેક વ્યક્તિ શરીરને ઠંડક આપે એવા પદાર્થ નું સેવન કરવા માગે છે. આવું જ એક ફળ ગલેલી છે જેને તાડફળી પણ કહેવામાં આવે છે. જે શરીરને ઠંડક આપવા માટે કામ કરે છે. હવે જો આપણે ગલેલી શાકભાજી વિશે વાત કરીએ તો તેના સેવનથી તમે ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. તેની ઉપર … Read more

આપણા પૂર્વજો શા માટે બાજરાના રોટલાને મહત્વ આપતા હતા? ફાયદા એવા કે જાણીને તને પણ ખાધા વગર નહીં રહી શકો….

તમે જાણતા હશો કે બાજરાનો રોટલો ઘઉંની રોટલી કરતા વધારે પોષક તત્વો ધરાવે છે. બાજરીનું વાવેતર લોકો બારેમાસ એટલે કે બધી જ ઋતુમાં કરતા હોય છે, જેના લીધે તે આસાનીથી દરેક સીઝનમાં મળી આવે છે. આપણા પૂર્વજો પહેલા બાજરાના રોટલાને વધુ મહત્વ આપતા હતા. હા પહેલા ના સમયમાં બાજરાના રોટલાને વધુ પ્રમાણમાં ખાવામાં આવતો હતો … Read more

મુખવાસમાં ખવાતી વરીયાળી ના ફાયદાઓ જાણીને ઉડી જશે તમારા હોંશ. આ રીતે કરશો ઉપયોગ તો નખમાં પણ નહીં રહે રોગ.

મિત્રો વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઇથી મળી રહે છે. વરિયાળીનો મોટે ભાગે ઉપયોગ મુખવાસમાં થાય છે. પરંતુ તેમને ખબર નથી કે આ મુખવાસ માં ખવાતી વરિયાળીમાં સોડિયમ, ફોસ્ફરસ આયર્ન જેવા મહત્વપૂર્ણ તત્વો રહેલા છે. આ ઉપરાંત વરિયાળીમાં વિવિધ વિટામીન જોવા મળે છે. જેવા કે વિટામિનએ, ઈ, સી સાથે વિટામીન બી પણ હોય છે. મિત્રો આજે … Read more