બરફના આ 30 ફાયદાઓ જાણીને તમને પણ થશે આશ્વર્ય. આજથી પહેલા ક્યારેય સાંભળ્યા નહીં હોય આ ફાયદાઓ.

મિત્રો ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતો બરફનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં કરવામાં આવે છે. બરફ પાણીમાં, શરબતમાં અને બીજી અન્ય વસ્તુ માં તેનો ઉપયોગ થાય છે. પણ મિત્રો બરફના પાણીને ઠંડુ કરીને પીવાના ઘણા નુકસાન છે. અને તેની સામે બરફના તેટલા ફાયદા દવા તરીકે પણ કરી શકાય છે. તો મિત્રો આજે અમે તમને આ લેખમાં તમે … Read more

ડોકટર પાસે ગયા વિના બધા જ રોગો દૂર કરવા માટે અવશ્ય અજમાવી જુવો આ ખાસ પ્રકારનું ડ્રીંક, 100% મળી જશે રાહત…

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક બીમારીઓનો સામનો કરતો હોય છે. જેને દૂર કરવા માટે વ્યક્તિ અથાગ મહેનત પણ કરે છે અને ડોકટર પાસે દવાઓ લેતો હોય છે. જોકે આ દવાઓનો ઉપયોગ કરીને રાહત તો મળી જાય છે પણ થોડાક સમય પછી ફરી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આવી ઘણી … Read more

એક બે નહીં પણ આટલી બધી સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે દાડમની છાલ, જાણીને તમે પણ ફેંકતા પહેલા સો વખત વિચાર કરશો…

સામાન્ય રીતે આપણે દાડમનો ઉપયોગ રોજબરોજની જિંદગીમાં ઘણી વખત કરતા હોઈએ છીએ પંરતુ આપણે મોટેભાગે તેની છાલને બહાર કાઢીને ફેંકી દેતા હોઈએ છીએ પણ આ તમારી ભૂલ હોઈ શકે છે. હવે તમે વિચારતા હશો કે વળી દાડમની છાલ આપણને કેવા લાભ આપી શકે છે? તો તમને જણાવી દઈએ કે તેનાથી તમે ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર … Read more

શરદી, તાવ, સાંધાનો દુઃખાવો, અશકિત જેવી અગણિત સમસ્યાઓ દૂર કરવા દૂધમાં મિક્સ કરીને ખાઈ લો આ એક ચીજ વસ્તુ, 100% રોગો થઈ જશે દૂર…

સામાન્ય રીતે ચારોળીનો ઉપયોગ મીઠાઈમાં કરવામાં આવે છે. તેનાથી મીઠાઈનો દેખાવ અનેક ગણો વધી જાય છે. ગમે મોટેભાગે મોહનથાળ માં ચારોળી નો ઉપયોગ થતા જોયો હશે. જોકે તે સ્વાદની સાથે સાથે અનેક સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે તેનાથી કયા સ્વાસ્થ્ય લાભ આપી શકે છે. તો … Read more

હવે સાંધા અને ઘુંટણના દુખાવા માટે લાખો રૂપિયા ખર્ચીને ઓપરેશન કરવાની કોઈ જરૂર નથી, ખાલી આ વસ્તુ જ કાફી છે.

આર્યુવેદમાં એવી ઘણી ઔષધિઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓને ડોકટર પાસે ગયા વિના દૂર કરી શકો છો. તમે વેરાન રસ્તાઓ પર બાવળના ઝાડ તો જોયા જ હશે, જેને આપણે નકામો ગણીએ છીએ, જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સમસ્યા દૂર કરી શકીએ છીએ. હકીકતમાં … Read more

નારિયેળ ના ફોતરા નાખી દેવાની ક્યારેય ના કરતા ભૂલ, હરસ-મસા સહિત અગણિત બિમારીઓ ચપટીભરમાં થઇ જશે દૂર….

તમે જાણતા જ હશો કે પૂજાના કાર્યમાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે નારિયેળનો ઉપયોગ કરવા માટે તેના પરથી છોતરા કાઢી નાખવામાં આવે છે. જોકે તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ નારિયેળના છોતરા તમારી બીમારીઓ દૂર કરી શકે છે. તમને આ સાંભળીને થોડુંક અજુગતું લાગશે પણ આ એક રામબાણ ઔષધિ સાબિત થઈ શકે છે. … Read more

છાતીમાં જામી ગયેલા કફને બહાર કાઢવા માટે અચૂક અપનાવો આ ઉપાય, વારંવાર થતી શરદી અને છીંકની સમસ્યા થઇ જશે દૂર…

આજના સમયમાં કોરોના વાયરસ નો આતંક ફેલાયેલો હોવાને કારણે શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓથી અંતર બનાવી રાખવું ખૂબ જ જરૂરી છે. જોકે ઘણા લોકો એવા છે કે જેમના કાયમી શરદી, શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર છીંક આવવા જેવી સમસ્યાઓ રહે છે. જેના લીધે વ્યક્તિ તો પરેશાન થાય જ પણ તેની આજુબાજુ રહેલા લોકો પણ તેનાથી … Read more

તાવ, ડાયાબીટીસ જેવા રોગોથી લઈને કેન્સ ર સુધીની સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી છે આ ખાસ વસ્તુ, સમસ્યાઓ જડથી થઇ જશે દૂર…

ગિલોયનો ઉપયોગ સામાન્ય રીતે વર્ષોથી કરવામાં આવે છે. હા, તેના ઉપયોગ માત્રથી તમે ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. ગિલોયને ગુજરાતી ભાષામાં ગાળો તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે તેનાથી થતા ફાયદાઓ વિશે બહુ ઓછાં લોકો જાણે છે. આવી સ્થિતિમાં આજના સા વિશેષ લેખમાં અમે તમને ગિલોયથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. … Read more

ડાયાબીટીસ, એસિડિટી, ચામડીના રોગો દૂર કરવા સહિત લોહીની અશુદ્ધિ દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે આ ઔષધી..

તમે બધાએ તાંદળજીની શાકભાજી ખાધી હશે. જોકે તે ઔષધિની બાબતમાં પણ અવ્વલ સ્થાન ધરાવે છે. તેનો ઉપયોગ કરીને આપણે ઘણી બીમારીઓ દૂર કરી શકીએ છીએ. તેમાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે કફ, પિત્ત, ઉધરસ, ડાયાબીટીસ જેવી બિમારીઓ દૂર કરી શકાય છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને ઓક્સિડન્ટ તત્વો જોવા મળે છે. આવી સ્થિતિમાં આજે … Read more

ખાલી એક ગ્લાસ લીંબુ શરબત પીવાથી દૂર કરી શકાય છે આટલા બધા રોગો… જાણો તમે પણ..

આજના સમયમાં સમગ્ર દેશ કોરોના નામના વાયરસ સામે લડી રહ્યો છે. સમગ્ર દેશમાં આતંકનો માહોલ છે. હોસ્પિટલો માં સહેજ પણ જગ્યા નથી. આવામાં મોટાભાગના લોકો ઘરે બેસીને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવામાં નિષ્ણાતો દ્વારા ભોજનમાં વિટામિન સીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના લીધે લોકો વધુને વધુ લીંબુ શરબત … Read more