આ વસ્તુનો આ રીતે ઉપયોગ કરશો તો બરફ ઓગળે એમ ઓગળી જશે ચરબી.

મિત્રો આજના સમયમાં નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકોમાં મેદસ્વિતા ખૂબ જ ભયંકર રીતે વધતી સમસ્યા બનતી જાય છે. જ્યારે શરીરમાં મેદ એટલે કે ચરબી વધી જાય છે તો શરીરનો આકાર તો ખરાબ થાય જ છે પરંતુ સાથે જ શરીરમાં બીમારીઓ પણ વધવા લાગે છે. વધારે વજન ના કારણે જાહેરમાં શરમનો ભોગ પણ બનવું પડે … Read more

તમે અને તમારા પરિવારના સભ્યો કેટલા સ્વસ્થ છે જાણવું છે તમારે ? આ સાત સંકેતો જણાવશે કેટલા હેલ્ધી છો તમે.

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે શરીર એકદમ સ્વસ્થ રહે અને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય. શરીરને રોગથી બચાવવા માટે કસરત આહાર વગેરેનું ધ્યાન પણ લોકો રાખે છે. આજના સમયમાં તો દરેક વ્યક્તિ ફિટ રહેવા માંગે છે. પરંતુ તેમ છતાં કોઈને કોઈ રીતે બેદરકારી રહી જાય છે અને પરિણામે શરીરમાં રોગ ઘર કરી જાય … Read more

બીજોરાનો આ રીતે કરશો ઉપયોગ તો શરીરની આવી ગંભીર બીમારીઓથી પણ દવા વિના મળશે રાહત.

મિત્રો આયુર્વેદમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા માટે બીજોરાના ઉપયોગનું વર્ણન મળે છે. તે લીંબુની પ્રજાતીનું જ ફળ હોય છે. તે સ્વાદમાં ખાટું હોય છે પરંતુ તે લીંબુથી આકારમાં મોટું હોય છે. તેના બે રંગ હોય છે એક લાલ અને બીજું ગુલાબી. આજે તમને જણાવીએ બીજોરાનો ઉપયોગ કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યામાં કરવાથી શરીરને કેટલા લાભ થાય છે. … Read more

આંખના નંબર ઉતારવાનો આ છે બેસ્ટ ઉપાય, ઓપરેશન કરાવવાની નહીં પડે જરૂર અને ચશ્મા થઈ જશે દુર.

મિત્રો આંખ આપણા શરીરનું મહત્વનું અંગ છે. આંખ ન હોય તો દુનિયા અંધકારમય થઈ જાય છે. દુનિયામાં જીવન શક્ય અને સરળ બને છે કારણ કે આપણે બધું જ આંખ વડે જોઈ શકીએ છીએ. જો આંખ ન હોય તો જીવન કપરું થઈ જાય છે. આંખ ન હોય તેવી સ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આંખનું મહત્વ … Read more

પાર્લરમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વિના ઘરે જ ચમકાવો ચહેરો, એલોવેરા જેલમાં આ વસ્તુ ઉમેરીને લગાવો લોકો પૂછવા આવશે સુંદરતાનું રહસ્ય.

મિત્રો ચહેરા ઉપર ખીલ અને ડાર્ક સર્કલ થઈ જાય છે તો ત્વચાની સુંદરતા ઓછી થઈ જાય છે. તેવામાં ત્વચાની ચમક પાછી લાવવા અને સુંદર દેખાવા માટે આજે તમને એક સરળ ઉપાય દેખાડીએ. ચેહરા પર ખીલ એક હોય કે અનેક તેનાથી સુંદરતા પર અસર થાય છે. તેથી દરેક યુવક અને યુવતી ઈચ્છે છે કે તેના ચહેરા … Read more

નાનકડા લવિંગ થી ગંભીર રોગને પણ કરી શકાય છે દૂર, જાણો રોજ એક લવિંગ ખાવાથી કેટલા થાય છે લાભ.

મિત્રો લવિંગ સ્વાદમાં તીખા અને ગુણમાં સ્વાસ્થ્યવર્ધક હોય છે. લવિંગ એન્ટિવાયરલ અને એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે જે શરીરને ઘણા રોગથી બચાવે છે. પેટમાં ગેસની તકલીફ હોય કે ઉધરસની લવિંગ નો ઉપયોગ નાનામાં નાની બીમારીથી લઈને ગંભીર સમસ્યામાં પણ કરી શકાય છે. દાંત ની તકલીફ માટે તો લવિંગ રામબાણ ઈલાજ છે. લવિંગમાં એવા તત્વો હોય … Read more

હાર્ટ એટેક ના કેસમાં ઝડપથી થઈ રહ્યો છે વધારો તેનું કારણ છે આ, જાણી લો બચી જશે જીવ.

મિત્રો એક સંશોધન અનુસાર કોરોનાના સંક્રમણ પછીથી હૃદયની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં હાર્ટ એટેકના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટના વધતી જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ લોકોએ સાવચેત રહેવું જોઈએ અને હૃદયની તપાસ સમયસર કરાવતી રહેવી … Read more

આ સાત વાતનું રાખશો ધ્યાન તો જીવન પર નહીં થાય પેટના કોઈ પણ રોગ.

મિત્રો આયુર્વેદમાં કહેવાય છે કે દરેક રોગનું મૂળ પેટ છે. પેટ ખરાબ થાય એટલે તેના કારણે શરીરમાં બીમારીઓ આવે છે. ઘણા લોકો એવા હોય છે જેમને ખોરાકનું પાચન બરાબર થતું નથી અને તેઓ આખો દિવસ નબળાઈ અને થાક અનુભવે છે. આ સ્થિતિનું મુખ્ય કારણ પેટની સમસ્યા હોય છે. જો આ સ્થિતિ તમને પણ સતાવે છે … Read more

રોજ પીશો આ વસ્તુ તો ક્યારેય નહીં જવું પડે ડોક્ટર પાસે દર્દી બનીને, માથાની એડી થી લઈને પગની ચોંટી ની બીમારીઓનો થશે ઈલાજ.

મિત્રો સૂકા ધાણા નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. વાનગી નો સ્વાદ વધારતા આધાણા શરીરને નીરોગી બનાવી શકે છે. ઘરના રસોડામાં જે ધાણા રહેલા હોય છે તેનાથી શરીરને ઘણા બધા લાભ થાય છે. ધાણાના કારણે પેટની સમસ્યાઓ દૂર થાય છે. ધાણા નો ઉપયોગ કરવાથી પેશાબ સંબંધિત તકલીફો પણ દૂર થાય છે કારણ કે ધાણાને … Read more

સવારે આ પાણી પીવાનું રાખશો તો વધેલું વજન 15 જ દિવસમાં થઈ જશે ઓછું.

મિત્રો વજનને ફટાફટ ઘટાડવું હોય તો તેના માટે આજે એક સૌથી અસરકારક ઉપાય જણાવીએ. વજન ઘટાડવાના અનેક ઈલાજ વિશે તમે સાંભળ્યું હશે પરંતુ તેની અસર થતા સમય લાગે છે. પરંતુ આજે તમને જે ઈલાજ જણાવીએ તેને કરવાથી વજન ફટાફટ ઘટે છે. જો તમારે 15 જ દિવસમાં વજન ઘટાડવું હોય તો સવારે તમે આ વસ્તુ પી … Read more