રોજ પીશો આ વસ્તુ તો ક્યારેય નહીં જવું પડે ડોક્ટર પાસે દર્દી બનીને, માથાની એડી થી લઈને પગની ચોંટી ની બીમારીઓનો થશે ઈલાજ.

મિત્રો સૂકા ધાણા નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. વાનગી નો સ્વાદ વધારતા આધાણા શરીરને નીરોગી બનાવી શકે છે. ઘરના રસોડામાં જે ધાણા રહેલા હોય છે તેનાથી શરીરને ઘણા બધા લાભ થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ધાણાના કારણે પેટની સમસ્યાઓ દૂર થાય છે. ધાણા નો ઉપયોગ કરવાથી પેશાબ સંબંધિત તકલીફો પણ દૂર થાય છે કારણ કે ધાણાને મૂત્રવર્ધક કહેવાય છે. ધાણાનો ઉપયોગ કરવાથી ત્વચા અને વાળને પણ લાભ થાય છે.

ધાણા વિટામિન સી પોટેશિયમ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તેનાથી શરીરના વિવિધ રોગ મટે છે. ખાસ કરીને જો તમે ધાણાનું પાણી સવારે પીવો છો તો તેનાથી શરીરના 90% રોગ દવા વિના જ મટી જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ધાણાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા ઉમેરીને તેને બરાબર ઉકાળો. પાણી ઉકળી જાય પછી તેને ગાડી અને આ પાણી હુંફાળું ગરમ હોય ત્યારે તેનું સેવન કરો.

રોજ સવારે ધાણા નું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે શરીરની રોગ સામે લડવાની ક્ષમતા ને વધારે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

સાથે જ તેનું સેવન કરવાથી પેટમાં ગયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને પેટમાં જામેલો મળ પણ છૂટો પડીને નીકળી જાય છે.

જે લોકોને વજન ઘટાડવું છે તેમના માટે ધાણા ખૂબ જ મદદરૂપ છે. ધાણા નું પાણી રોજ સવારે પીશો તો કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વિના વજન ફટાફટ ઘટશે.

Leave a Comment