છેવટે મળી ગયો પેશાબના રોગો, બળતરા, લોહી પડવું, ચેપ વગેરેની સમસ્યાનો ઈલાજ, ફક્ત 2 જ દિવસમાં મળશે આરામ.

સામાન્ય રીતે જ્યારે મૂત્રમાર્ગમાં બેક્ટેરિયા જમા થઈ જાય છે ત્યારે તે ભાગમાં ઇન્ફેક્શનની સમસ્યા ઉભી થાય છે અને મૂત્રમાર્ગના ઇન્ફેક્શનની સમસ્યા ગમે ત્યારે અને કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. જ્યારે મૂત્રમાર્ગના વિસ્તારમાં ખરાબ બેક્ટેરિયા એકઠા થવા લાગે છે ત્યારે પેશાબ આવવામાં તકલીફ પડે છે અથવા બળતરા થાય છે. વળી ઘણી વખત તો લોહી પડવુંઝ … Read more

આ બે વસ્તુ મિક્સ કરીને ખાઈ લેવાથી સાંધાના દુખાવા, પેટના રોગો થઇ જશે ગાયબ, પુરુષો માટે તો છે અમૃત સમાન.

દોસ્તો સામાન્ય રીતે જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ ઊભી થાય છે ત્યારે એનિમિયા નામનો રોગ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણા શરીરમાં એનિમિયા થાય છે ત્યારે લોહીની ઉણપ ઉભી થાય છે અને શરીરમાં થાક, નબળાઇ વગેરેને નો અનુભવ થાય છે પરંતુ જો તમે દળિયા અને ગોળ સાથે મિક્સ કરીને ખાવો છો તો શરીરમાં એનિમિયાની કમી રહેતી … Read more

આજથી જ ખાવા લાગો ઇન્ફેક્શન, કફ, ઉધરસ, દુઃખાવા, કેન્સર જેવી સમસ્યાઓ, મળશે 100% રાહત.

દોસ્તો સામાન્ય રીતે ભોજન કરી લીધા પછી સાકર સાથે વરિયાળીનું સેવન કરવામાં આવતું હોય છે જેને માઉથ ફ્રેશનર તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે મોઢાને ફ્રેશ કરતો આ મુખવાસ તમારી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પણ છુટકારો અપાવવા નું કામ કરે છે. જો તમે સાકર સાથે વરિયાળી મિક્સ કરીને ખાવ છો … Read more

ગળાના દુઃખાવાથી શરૂ કરીને બળતરા સુધી સમસ્યાનો ઈલાજ છે આ વસ્તુ, આયુર્વેદમાં 5000 વર્ષથી કરવામાં આવે છે ઉપયોગ.

દોસ્તો ગળામાં દુખાવો અથવા ખરાશ થવી એક સામાન્ય સમસ્યા છે. વાસ્તવમાં હવામાનમાં ફેરફારને કારણે શરદી, તાવ, ગળામાં દુખાવો અને ગળામાં ભારેપણું જેવા ઇન્ફેક્શન થાય જ છે. આ ઉપરાંત ગળામાં ભારેપણું ઘણા કારણોસર હોઈ શકે છે. જેમ કે પ્રદૂષિત અને ગંદા પાણી અથવા ખોરાકનું સેવન, વાયરસ અને બેક્ટેરિયલ ચેપ, દારૂ અને ધૂમ્રપાનનું વધુ પડતું સેવન વગેરે … Read more

તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી હોય તો આજથી ખાવા લાગો આ વસ્તુ, કોરોના તો દૂર કોઈ બીમારી નજીક નહીં આવે.

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો વાતાવરણમાં પલટો આવતાની સાથે જ વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવા લાગતા હોય છે. તેની પાછળનું કારણ નબળી રોગ પ્રતિકારક શકિત છે. હા, જો તમારી રોગ પ્રતિકારક શકિત નબળી હશે તો તમે આસાનીથી વિવિધ બીમારીઓની ઝપટમાં આવી જાવ છો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે વાત … Read more

આ દેશી ડ્રીંકને ઓળખવામાં આવે છે અમૃત સમાન, વજન વધારો, ડાયાબિટીસ અને પેશાબ સબંધિત રોગોથી અપાવે છે છુટકારો, 110% મળશે રાહત.

દોસ્તો સામાન્ય રીતે ભારતીય ભોજન બનાવવા માટે વિવિધ પ્રકારના મરી મસાલાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે પૈકી કેટલાક મરી-મસાલા એવા હોય છે, જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. આવો જ એક મસાલો જ તજપત્તા છે, જેને તજના પાવડર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે તજને ભોજનમાં ઉમેરવામાં આવે … Read more

માત્ર 1 મહિના સુધી પીવાનુ શરૂ કરી દો આ ચા, ક્યારેય નહીં ખાવી પડે મોંઘી દવાઓ, કોલેસ્ટ્રોલ, હૃદય રોગથી મળશે આરામ.

દોસ્તો શિયાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારના ફળ મળવા લાગ્યા છે. આ ફળો પૈકી જામફળનું ફળ એક એવું ફળ છે, જે તમને વિવિધ રોગથી સુરક્ષિત કરવાનું કામ કરે છે. હકીકતમાં જામફળમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે તમને વિવિધ પ્રકારની સમસ્યાથી બચવાનું કામ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જામફળ કરતા … Read more

વધારે મસાલા યુક્ત ભોજન ખાતા હોય તો થઈ જાવ સાવધાન, નહિતર શરીર બની જશે અનેક બીમારીઓનો શિકાર.

દોસ્તો ભોજનમાં ઉપયોગ કરવામાં આવતા વિવિધ પ્રકારના મસાલાઓની તાસિર ગરમ હોય છે, તેથી વધુ માત્રામાં મસાલા ખાવાથી આપણા શરીરને કોઈને કોઈ રીતે નુકસાન થઈ શકે છે. સામાન્ય રીતે આપણે દરરોજ લાલ મરચું, કાળા મરી અને હળદર જેવા ભારતીય મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જો આ મસાલા એક મર્યાદાથી વધુ ખાવામાં આવે છે, તો તે આપણા … Read more

હૃદય રોગ, કિડની રોગ, લકવો જેવા જટિલ રોગોનો ઈલાજ છે આ કડવી વસ્તુ, ખાઈ લેવાથી 100% ગેરંટી સાથે મળે છે આરામ.

દોસ્તો કારેલાનો રસ ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે. જે સ્વાદમાં ભલે કડવો હોય પંરતુ તે ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. આવી સ્થિતિમાં તમે તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. તો ચાલો આપણે એક પછી એક કડવા કારેલાનો રસ પીવાના ફાયદાઓ વિશે જાણીએ. કારેલાનો રસ ડાયાબિટીસના દર્દીઓને ખૂબ ફાયદાકારક છે. કારેલાનો રસ … Read more

ચિંતા અને તણાવથી કાયમી ધોરણે મળી જશે આરામ, જો ભોજનમાં શામેલ કરી દીધી આ વસ્તુઓ.

દોસ્તો સામાન્ય રીતે આપણા શરીરમાં તણાવ અને ચિંતામાં વધારો થાય છે ત્યારે ઘણા પોષક તત્વો નાશ પામે છે અને આપણે ઘણી બીમારીઓનો સામનો કરતા હોઈએ છીએ. જોકે આવામાં તમે કેટલીક વસ્તુઓને ભોજનમાં શામેલ કરીને તણાવ અને ચિંતાથી છુટકારો મેળવી શકો છો. આવી સ્થિતિમાં ચાલો આપણે આ બધી વસ્તુઓ વિશે જાણીએ, જે તણાવ દૂર કરવાનું કામ … Read more