દરરોજ રાત્રે એક ચમચી આ વસ્તુ પી લેશો તો આટલી બધી બીમારીઓ થઇ જશે ગાયબ, પુરુષો તો ખાસ વાંચે.

દોસ્તો મધ નો ઉપયોગ ઔષધી તરીકે વર્ષોથી થતો આવ્યો છે. આયુર્વેદમાં મધના અનેક ગુણ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મધનો ઉપયોગ કરવાથી શરીર રોગમુક્ત રહે છે. મત એકમાત્ર એવી વસ્તુ છે જે મીઠી હોવા છતાં પણ શરીરને નુકસાન કરતી નથી. તેનું સેવન કરવાથી ત્વચા વાળ અને સ્વાસ્થ્ય સારું રહે છે. આજે તમને મધ નો ઉપયોગ … Read more

મૃત્યુ સુધી ક્યારેય નહીં પડો બીમાર, જો પાલન કરવા લાગશો આ પાંચ નિયમ.

જો આજીવન નિરોગી રહેવું હોય તો આજના સમયમાં આ વસ્તુ અશક્ય લાગે. પરંતુ તમને જણાવી દઈએ કે આયુર્વેદ અનુસાર આજના સમયમાં એટલે કે, આધુનિક જીવનશૈલીમાં પણ આજીવન નિરોગી રહેવું શક્ય છે. જો તમે જીવો ત્યાં સુધી યુવાન અને તંદુરસ્ત રહેવા ઈચ્છતા હોય તો તમારે આયુર્વેદમાં દર્શાવેલા પાંચ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ પાંચ નિયમોનું … Read more

કોઈ ઝેરી જનાવર કરડે તો ફટાફટ કરી લો આ કામ, 5 જ મિનિટમાં ઉતરી જશે બધું જ ઝેર.

વર્ષો પહેલા પણ આજે જે સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે તે થતી હતી. પરંતુ તે સમયે દવાઓ અને ઇન્જેક્શન ને બદલે આયુર્વેદિક ઔષધીઓથી ઉપચાર કરવામાં આવતો. આ ઔષધીઓથી ઉપચાર કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેની કોઈ આડઅસર હોતી નથી અને તેનાથી સમસ્યાનું કાયમી નિરાકરણ આવે છે. તેમાં પણ કેટલીક સમસ્યા તો એવી છે … Read more

શરદી, તાવથી લઈ ધાધર જેવી બીમારીઓને દૂર કરે છે આ વસ્તુ, 1 જ દિવસમાં મળી જશે આરામ.

ગળો એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ કરીને શરીરની એક નહીં પણ અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. ગળો સ્વાદમાં કડવું હોય છે પણ તેના ગુણ મીઠા લાગે છે. લીમડાના ઝાડ ઉપર વેલા તરીકે ગળો જોવા મળે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે. ગળો નો ઉપયોગ કરવો હોય તો તેને ઘરે … Read more

હૃદયના રોગ દવા વિના દૂર કરવા હોય તો જાણી લો તેના 100% અસરકારક આયુર્વેદિક ઉપાય.

શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ બંને પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તે હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી બની જાય છે. તેથી જ જરૂરી છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું રહે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ બહારનું ભોજન, બેઠાડું જીવનશૈલી, અને વ્યાયામનો અભાવ હોય છે. છો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ … Read more

આજે જ ખાઈ લ્યો આ વિશેષ વસ્તુ, પછી જીવશો ત્યાં સુધી શરીરમાં નહીં પ્રવેશે કોઈ બીમારી.

આયુર્વેદ શાસ્ત્રમાં અનેક એવી ઔષધીઓનો ઉલ્લેખ મળે છે જેનું સેવન યોગ્ય રીતે કરવાથી શરીર આજીવન નીરોગી રહી શકે છે. પહેલાના સમયમાં જ્યારે દવાઓ ન હતી ત્યારે આ પ્રકારની ઔષધીઓ દ્વારા જ લોકો લાંબુ આયુષ્ય નિરોગી રીતે જીવી શકતા હતા. આજે તમને આયુર્વેદની આવી જ એક ઔષધી વિશે જણાવીએ જેનું નામ અમર ફળ છે. અમર ફળ … Read more

હરસ, ભગંદર જેવા રોગમાંથી ઘર બેઠા મળશે કાયમી મુક્તિ, ખાલી કરવું પડશે આ નાનકડું કામ.

વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે જેના કારણે ગંભીર રોગ સરળતાથી થઈ જાય છે. આવો જ એક ગંભીર અને પીડાદાયક રોગ છે હરસ અને ભગંદર. આ રોગ એવા છે જેની પીડા સહન થાય નહીં અને તમે કોઈને કહી પણ ન શકો. આ સમસ્યામાં મોટાભાગના કેસમાં લોકોને ઓપરેશન કરાવવું પડે છે. આ સિવાય લોકોમાં … Read more

આ ફળના બી છે હૃદય રોગ જેવા ગંભીરમાં ગંભીર રોગોની દવા, હવે ફેંકવાને બદલે આવી રીતે કરો ઉપયોગ.

કોડુ તો તમે પણ આજ સુધી ઘણી વખત ખાધું હશે. આ વસ્તુ દેખાવમાં સામાન્ય લાગે છે પણ તેમાં ઔષધીય ગુણનો ખજાનો છુપાયેલો છે. ખાસ કરીને કોળાના બીજ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. કોળાના બીજમાં મેગ્નેશિયમ મેંગેનીઝ ફોસ્ફરસ કોપર જસત તેમજ પ્રોટીન હોય છે અને તે એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વોથી પણ ભરપૂર હોય છે. તેનો … Read more

આ દેશી વસ્તુનો આ રીતે ઉપયોગ કરશો તો ક્યારેય નહિ જવું પડે બ્યુટી પાર્લર, મફતમાં મળશે સુંદર દેખાવ.

દોસ્તો આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ તે પોતાની ત્વચા અને વાળની સંભાળ માટે દર મહિને પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચ કરે છે. જોકે મોટાભાગના લોકો એવા થી અજાણ હોય છે કે આ ખર્ચ તેઓ બચાવી શકે છે જો તેઓ એલોવેરા નું ખાસ રીતે ઉપયોગ કરે. એલોવેરા એક આયુર્વેદિક ઔષધી છે અને તે ઘણી બીમારીઓને તેમજ … Read more

દરેકના ફેવરિટ આ ફળમાંથી નીકળતા બીજ થી થાય છે લાખો રૂપિયાની બીમારીઓનો ઈલાજ.

કેરી એવું ફળ છે જે ફક્ત ઉનાળાની સિઝન દરમિયાન મળે છે. તેને ફળનો રાજા કહેવાય છે. કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલું જ વધારે ગુણકારી તેની અંદરથી નીકળતું બી એટલે કે તેની ગોટલી હોય છે. કેરીમાંથી નીકળતી ગોટલી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ગોટલીનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી શરીરને અત્યંત લાભ થાય છે. કેરીની … Read more