ભોજન કરી લીધા પછી ખાઈ લ્યો આ મુખવાસ, ગમે તેવો ખોરાક ખાદ્યો હશે તો પણ 5 જ મિનિટમાં પચી જશે.

દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો મોટાભાગના લોકો ભોજન કરી લીધા પછી મુખવાસમાં વરીયાળીનું સેવન કરતા હોય છે. વળી વરીયાળી નો ઉપયોગ વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા માટે પણ કરવામાં આવતો હોય છે, જે એકદમ સ્વાદિષ્ટ હોય છે અને તે ઘણા બધા પોષક તત્વોથી સમૃદ્ધ પણ હોય છે. વરિયાળીને મુખવાસ તરીકે લેવામાં આવે તો આપણે જે … Read more

એકપણ રૂપિયાનો ખર્ચો કર્યા વગર કિડનીનો બધો જ કચરો બહાર કાઢવાનો 100% ઘરેલુ ઉપચાર.

દોસ્તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના શરીરને એકદમ સ્વસ્થ બનાવીને રાખવાનો પ્રયત્ન કરતો હોય છે અને આ માટે તે વિવિધ પ્રકારની વાતોનું ધ્યાન પણ રાખતો હોય છે પરંતુ ઘણી વખત જાણે-અજાણે આપણે એવી વસ્તુઓનું સેવન કરી લેતા હોઈએ છીએ જે આપણા શરીરને પોષણ આપવાની બદલે નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. વળી આજના આધુનિક સમયમાં ખરાબ … Read more

કાનના દુખાવાથી 10 મિનિટમાં મળી જશે આરામ, જો કરી લેશો આ નાનકડું કામ.

દોસ્તો સામાન્ય રીતે આપણે બધા સ્વસ્થ રહેવા માટે ઘણા બધા પ્રયાસ કરતા રહેતા હોઈએ છીએ અને ઘણી વખત તો આપણે એટલા બધા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ કે આપણે નાની-નાની બાબતોનું ધ્યાન રાખતા નથી. જેના લીધે તે પાછળ જતા મોટી સમસ્યાઓનું કારણ બનતું હોય છે. આવી એક સમસ્યા કાનમાં મેલ જમા થઈ જવો છે, જેની … Read more

સવારે પેટ સાફ ન થતું હોય તો ઊઠીને ગરમ પાણીમાં આ વસ્તુ ઉમેરીને પી જાવ, 5 મિનિટમાં પેટ થઈ જશે સાફ.

દોસ્તો આજના આધુનિક સમયમાં ખરાબ લાઈફ સ્ટાઈલ અને અનિયમિત જીવનશૈલી ના લીધે લોકોની વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. જે પૈકી પેટ સાથે જોડાયેલી બીમારીઓ લોકોને સૌથી વધારે હેરાન કરતી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને ગેસ, કબજિયાત, અપચો વગેરેની સમસ્યા શરૂ થાય છે તો તેને દૂર કરવી ખૂબ જ જટિલ બની જાય છે … Read more

છેવટે મળી ગયો ધાધર, ખંજવાળનો અસરકારક ઈલાજ, અઠવાડિયામાં મળે છે રાહત.

મિત્રો વાતાવરણમાં ફેરફાર અને આહારની અનિયમિતતાના કારણે ત્વચાને સૌથી પહેલા અસર થાય છે. ત્વચા ઉપર ખંજવાળ ખરજવું ધાધર જેવા રોગ ઝડપથી વધી રહ્યા છે. અનેક લોકો એવા હોય છે જે આ રોગનો શિકાર થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે ચામડીના રોગ થતા હોય તેમણે એવા કપડાં પહેરવા જોઈએ જે એકદમ ટાઈટ ન હોય આ … Read more

દરરોજ 1 ચમચી પી લ્યો આ વસ્તુનો રસ, શરીરમાં રહેલી બધી જ ગંદકી નીકળી જશે બહાર.

દોસ્તો તમે બધા સારી રીતે જાણતા હશો કે ગિલોય આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જેનાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ વધી જાય છે અને તે આપણે ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકીએ છીએ. તે જ રીતે જો આપણે આમળા વિશે વાત કરીએ તો તે પણ આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત … Read more

રાતે સૂતા પહેલાં દૂધમાં આ વસ્તુ ઉમેરી પી લ્યો, શરીરમાં ક્યારેય નહીં થાય શરીરના દુખાવા, કેલ્શિયમની ઉણપ પણ થશે દૂર.

દોસ્તો સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના શરીરને મજબૂત બનાવવા માંગતો હોય છે અને આ માટે તે વિવિધ પ્રકારના ઉપાયો પણ અજમાવતો રહે છે પરંતુ જાણે અજાણે તે વિવિધ પ્રકારની બીમારીઓનો શિકાર બની જતો હોય છે અને તેનું શરીર એકદમ નબળું બની જાય છે. જોકે આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપાય વિશે વાત કરવા … Read more

૧૦ જ દિવસમાં પેટની વધેલી ચરબી ઉતારવી હોય તો દહીંમાં આ વસ્તુ મિક્સ કરીને ખાવાનું કરો શરૂ, નવરાત્રી પહેલા કમર થઈ જશે પાતળી.

દરેક વ્યક્તિને શરીરને ઠંડક મળે તેવી વસ્તુ ખાવાની ઈચ્છા થતી રહે છે. શરીરને કુદરતી રીતે ઠંડક આપે તેવી વસ્તુ દહીં છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ કહે છે કે શરીરમાં જો આંતરિક ગરમી વધારે હોય તો તે વ્યક્તિએ ભોજનમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ કારણ કે તેનાથી શરીરને ઠંડક મળે છે. જે લોકોને પેશાબમાં બળતરા પેટમાં બળતરા ચામડીના … Read more

એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના લીવર અને કિડનીનો કચરો કરો દૂર, આ ઘરેલુ ડીટોક્ષ વોટર કરશે મદદ.

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના શરીરને સ્વસ્થ રાખવા સતત પ્રયત્ન કરે છે. દૈનિક આહાર ઉપરાંત લોકો કસરત પણ કરતા હોય છે જેથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે. દૈનિક આહારમાં હેલ્ધી અને પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું પણ જરૂરી છે જેથી શરીરના દરેક અંગને પૂરતું પોષણ મળે અને તે બરાબર કાર્ય કર્તા રહે. પરંતુ જાણીએ અ જાણીએ કેટલીક … Read more

દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીશો તો ક્યારેય નહીં આવે આંખમાં નંબર, હશે તો પણ ઉતરી જશે.

મિત્રો આંખ આપણા શરીરનું રતન છે. આંખનું જતન કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો આંખમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો જીવન અંધકારમય બની. આજે આપણે આ સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ તો તેનું કારણ આંખ છે જો આંખ ન હોય અથવા તો નબળી હોય તો વ્યક્તિને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. … Read more