આ વસ્તુનું જ્યુસ કરીને પીશો તો 40 વર્ષે પણ 20 વર્ષ જેવું રહેશે સ્વાસ્થ્ય.

શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો દૈનિક આહારમાં લીલા શાકભાજી નું પ્રમાણ વધારવું જોઈએ. જોકે મોટાભાગના લોકો એવા હોય છે જેમને લીલા શાકભાજીનું સેવન કરવું ગમતું નથી. પરંતુ, આ પ્રકારના શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. આવું જ એક શાક છે કારેલા. કારેલાનું નામ આવતા જ ઘરમાં દરેક વ્યક્તિનું મોઢું બગડી જાય છે. કારણ … Read more

રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસ પીવાથી 15 જ દિવસમાં વજન આવશે કંટ્રોલમાં.

વધારે વજન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. નાની ઉંમરના બાળકોનું વજન પણ ખૂબ જ વધી જતું હોય છે. એકવાર વજન વધી જાય પછી તેને કંટ્રોલમાં કરવું સરળ નથી. તેથી વજન વધે કે તુરંત જ તેના માટે ઉપાય શરૂ કરી દેવા જોઈએ. તમે દૈનિક દિનચર્યા માં કેટલાક ફેરફાર કરીને અને નિયમિત રીતે કસરત કરીને … Read more

વધેલું વજન અને પેટની ચરબી એક પણ રૂપિયાના ખર્ચ વિના કરો દૂર, આજથી જ શરૂ કરો આ ઉપાય.

મિત્રો જો શરીરનું વજન વધારે હોય તો ગંભીર બીમારીઓ થઈ શકે છે. એક વખત વજન વધી જાય તો લોકો તેને ઘટાડવા માટે દિવસ રાત એક કરે છે પરંતુ વજન એક વખત વધ્યા પછી સરળતાથી ઘટતું નથી. જે લોકોની દિનચર્યા બેઠાડું હોય છે અને ઓફિસમાં કલાકો સુધી બેસીને કામ કરે છે તેમની પાચનક્રિયા ધીમી હોય છે … Read more

શું તમને ખબર છે કે આપણને માથું કેમ દુઃખે છે? જો ના, તો જાણી લો આજે જ.

અત્યારના સમયમાં માથાના દુખાવાની સમસ્યા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટા ભાગના વ્યક્તિઓ ને માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર માથાના દુખાવાની સમસ્યા પેટથી પણ થઈ શકે છે. અને માનસિક તણાવના લીધે પણ થઈ શકે છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને માથાના દુખાવાની સમસ્યા અને તેના ઉપચાર વિશે જણાવવા જઈ … Read more

યુરિક એસિડ વધવાના કારણે થતો અસહ્ય દુખાવો નહીં કરવો પડે સહન, આ વસ્તુનું સેવન કરી દો બંધ.

જે લોકોને શરીરમાં યુરિક એસિડ વધી જતું હોય છે તેમને ઘણી વખત સાંધામાં અથવા તો ગોઠણમાં તીવ્ર દુખાવો થાય છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે અને તેને સહન કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે જ્યારે વ્યક્તિ મર્યાદિત માત્રામાં ભોજન કરે છે તો શરીરને લાભ થાય છે પરંતુ જ્યારે … Read more

તો આ કારણથી પડે છે માથામાં ટાલ, આ રીતે બચી શકો છો આ સમસ્યાથી.

મિત્રો જ્યારે શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે તો શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. આવી જ સમસ્યામાંથી એક છે માથામાં ટાલ પડવાની તકલીફ. માથામાં ટાલ પડવી આનુવંશિક સમસ્યા છે. જ્યારે માથામાંથી વાળ ખરે છે અને તેની જગ્યાએ નવા વાળ નથી આવતા તો તે જગ્યાએ ટાલ પડવા લાગે છે. શરીરમાં જ્યારે વિટામીન અને મિનરલ્સ ની … Read more

કિડનીની ગંભીર સમસ્યા પણ થઈ જશે દૂર, રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાઈ લેવા આ દાણા.

મિત્રો પલાળેલી મેથી ખાવાથી શરીરને આયર્ન મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ સોડિયમ ફોલિક એસિડ જેવા પોષક તત્વો મળે છે. તેમાં ફાઇબર પ્રોટીન સહિતના પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે. મેથીને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેને ખાવાથી શરીરની ઘણી બીમારીઓ દૂર થાય છે ખાસ કરીને કિડની સંબંધીત સમસ્યાઓ દવા વિના દૂર થઈ શકે છે. પલાળેલી મેથી ખાવાથી … Read more

ગેરેન્ટી છે કે આંખના નંબર દૂર થશે, આ ઉપાય કરી લેશો તો ઝાંખું દેખાવાની તકલીફ કાયમ માટે થશે દૂર.

મિત્રો જ્યારે શરીરમાં વિટામીન એ ની ઉણપ સર્જાય છે ત્યારે સૌથી પહેલી અસર આંખને થવા લાગે છે. વિટામીન એ ની ઉણપના કારણે આંખ નબળી પડી જાય છે અને નંબર વધવા સહિતની તકલીફો થાય છે. આંખનું સ્વાસ્થ્ય જોડવાઈ રહે તે માટે જરૂરી છે કે શરીરને વિટામીન એ મળે. વિટામીન એ આંખને સ્વસ્થ રાખે છે અને સાથે … Read more

જૂનામાં જૂની કબજિયાત પણ થઈ જશે દુર, રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં આ વસ્તુ ઉમેરીને પી લેવી, સવારે પેટ આવી જશે સાફ.

શરીરના દરેક રોગનું મૂળ પેટ હોય છે. પેટ ખરાબ હોય એટલે સૌથી પહેલા કબજિયાત થાય છે અને તેની સાથે જ શરીરમાં અન્ય રોગ પણ વધવા લાગે છે. આમ થવાનું કારણ હોય છે કે કબજિયાત ના કારણે આંતરડામાં મળ જામી જાય છે અને તેમાં સડો થતાં તેમાં બેક્ટેરિયા થવા લાગે છે. આ બેક્ટેરિયા શરીરમાં ફેલાય છે … Read more

આ નાના દાણા દરરોજ ખાઈ લેવાથી 22થી વધારે રોગોનો થઈ જાય છે નાશ.

મિત્રો આપણે વ્રત ઉપાસવાસમાં રાજગરા થી બનેલી અનેક વાનગીઓનું સેવન કરતા હોઈએ છીએ. રાજગરો એક એવી વસ્તુ છે જેનું સેવન કરવાથી અનેક રોગો દૂર થાય છે. મિત્રો રાજગરાના દાણાને રામ દાણા કહેવાય છે તેનું મોટું બજારમાં ડીસામાં આવેલું છે. મિત્રો રાજગરાના કુદરતી સ્ટીટોઇડ ભરપૂર પ્રમાણમાં રહેલું છે. મિત્રો તેના સિવાય રાજગરા માં પ્રોટીન વિટામિન સી … Read more