સવારે પાણીમાં પલાળી આ વસ્તુ ખાઈ લ્યો, 50 વર્ષથી થતો હાથ પગનો દુખાવો થશે દુર.

દોસ્તો અંજીર એક એવું ફળ છે જે દરેક વ્યક્તિને પસંદ આવે છે પરંતુ શું તમે જાણો છો કે જો તમે અંજીરને આખી રાત પલાળી રાખો છો અને પછી બીજા દિવસે સવારે તેનું સેવન કરો તો તેનાથી વધુ સ્વાસ્થ્ય લાભ થાય છે. હા, પલાળેલા અંજીરનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. કારણ … Read more

મધમાં આ પાવડરને મિક્ષ કરીને ચાટી લ્યો, શરીરના સોજા એક દિવસમાં ઊભી પૂંછડીએ ભાગશે.

દોસ્તો અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધિ છે, તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય મધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કર્યું છે? જો નહીં, તો આજથી જ કરવાનું શરૂ કરી દો. કારણ કે મધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. અશ્વગંધા સાથે મધમાં ઔષધીય ગુણો … Read more

જીમમાં ખર્ચ કર્યા વગર ઘરબેઠા વજનમાં થશે ઘટાડો, જો ખાઈ લેશો આ શાકભાજી.

દોસ્તો આજની લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે પરંતુ વધતું વજન હૃદય, ડાયાબિટીસ જેવા રોગોને જન્મ આપે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. તેથી, વધતા વજનને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વજનને નિયંત્રિત કરવા માટે ફાઈબરથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આવી સ્થિતિમાં શાકભાજીનું સેવન … Read more

ઉધરસ થઈ હોય તો આટલું કરો, 10 મિનિટમાં જ મળી જશે આરામ.

મિત્રો ચોમાસાની ઋતુમાં દરેક લોકોને ઉધરસ થવાની સમસ્યા રહેતી હોય છે ઘણા લોકોને સૂકી ઉધરસ થાય છે અને ઘણા લોકોને કફ વાળી ઉધરસ થાય છે. મિત્રો ચોમાસાની ઋતુમાં સૂર્યપ્રકાશ ન મળવાના કારણે વાતાવરણમાં અનેક રોગચાળો ફેલાતો હોય છે. મેલેરીયા ટાઈફોડ ડેન્ગ્યુ જેવા તાવનો પણ ભય રહેતો હોય છે. મિત્રો ચોમાસાની ઋતુમાં જો ઉધરસ ની તરત … Read more

અઠવાડીયામાં 1 દિવસ ઉપવાસ કરવાથી થાય છે ગજબના ફાયદા, કબજિયાત નથી કરતી હેરાન.

મિત્રો ચોમાસાની ઋતુમાં ભેજવાળું વાતાવરણ હોવાથી શરીરમાં મંદાગની થવાની શરૂઆત થઈ જાય છે. મિત્રો આપણા ભારત દેશમાં અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે અને તેમાં શ્રાવણ મહિનો અને ભાદરવા મહિનામાં અનેક પ્રકારના તહેવારો આવતા હોય છે. શ્રાવણ મહિનામાં આવતા તહેવારો ઉપવાસ અને એક ટાણાનું ખૂબ જ મહિમા રહેલો છે. મિત્રો આજના આ લેખમાં અમે તમને … Read more

ટોયલેટ કરતી વખતે બળતરા થાય છે? તો આ કરવાનું શરૂ કરી દો, 2 દિવસમાં મળી જશે આરામ.

મિત્રો ઘણા લોકોને મળમાર્ગમાં બળતરા થતી હોય છે અને જો મિત્રો આ બળતરા ની યોગ્ય સારવાર કરવામાં આવે તો તે ચિરા વધતા જાય છે. અને છેલ્લે લોહી પણ પડવાનું શરૂ થાય છે. મિત્રો આવી સમસ્યા ઊભી ન થાય તેના માટે તમારે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો જે લોકોને આ સમસ્યા થતી હોય … Read more

રાત્રે સુતા પહેલા આ પાણી પીવાનું રાખશો તો ઘસઘસાટ આવશે ઊંઘ.

મિત્રો અનિયમિત જીવનશૈલી અને અસંતુલિત આહારના કારણે લોકોને અપૂરતી ઊંઘ ની સમસ્યા થઈ ગઈ છે. કેટલાક લોકોની ફરિયાદ એવી હોય છે કે તેમને મોડી રાત સુધી ઊંઘ આવતી જ નથી. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંઘ ન કરવાથી ખૂબ જ અસર થાય છે. આવી સ્થિતિમાં અનિંદ્રા ની સમસ્યા પણ વધી શકે છે. જો તમને નિયમિત … Read more

આંખના નંબર ઉતારવા હોય કે ત્વચાને સુંદર બનાવવી હોય રાત્રે સુતા પહેલા 5 મિનિટ માટે કરો આ કામ.

મિત્રો શરીરનું કેન્દ્રબિંદુ નાભી હોય છે. નાભી શરીરનું ખૂબ જ મહત્વનું અંગ હોય છે કારણ કે તેની સાથે શરીરની દરેક નસ જોડાયેલી હોય છે. નાભી સાથે શરીરની દરેક નસ જોડાયેલી હોવાથી શરીરને કેટલીક સમસ્યાઓથી છુટકારો પણ સરળતાથી મળી શકે છે. શરીરની ગંભીરમાં ગંભીર સમસ્યાઓને પણ દૂર કરવી હોય તો રાત્રે સુતા પહેલા નાભીમાં બે ટીપા … Read more

રોજ સવારે જાગો ત્યારે દુખતું હોય છે માથું ? તો જાણી લો આ સમસ્યાનો કાયમી ઈલાજ.

માથાનો દુખાવો એક એવી સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને હેરાન પરેશાન કરી શકે છે. ઘણા લોકોને વારંવાર માથાનો દુખાવો થતો રહે છે. માથાના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમકે migrain ના કારણે માથામાં દુખાવો, અપૂરતી ઊંઘ ના કારણે દુખાવો, પિતના કારણે દુખાવો, સમયસર ખોરાક ન લેવાના કારણે થતો દુખાવો, સ્ટ્રેસના કારણે દુખાવો. કારણ કોઈ … Read more

આ તેલથી માલિશ કરશો તો હાડકા થશે મજબૂત અને સાંધાના દુખાવાથી મળશે કાયમી રાહત.

ઉમર વધે પણ સ્વાસ્થ્ય સારું રહે તેવી ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. પરંતુ આજની દોડધામ ભરેલી અને અનિયમિત જીવન શૈલીમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય તે સામાન્ય બાબત છે. ખાસ કરીને વધતી ઉંમરમાં શરીરમાં કેટલીક તકલીફો વધવા લાગે છે. વધતી ઉંમરે થતી તકલીફમાંથી સૌથી સામાન્ય તકલીફ છે સાંધાના દુખાવાની તકલીફ. આ સિવાય ઉમર માથાની સાથે હાડકા પણ … Read more