40 વર્ષની ઉમર વટાવ્યા પછી દવાખાનના પગથિયાં ના ચઢવા હોય તો આ 16 વસ્તુઓનું રાખજો ધ્યાન.

મિત્રો આજના આ લેખમાં અમારે વાત કરવી છે કે ચાલીસ વર્ષ વટાવ્યા પછી આપણે લાંબુ, નિરોગી અને તંદુરસ્ત આયુષ્ય કઈ રીતે મેળવી શકીએ. તેના માટે આજના આ લેખમાં અમે કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવવા ના છીએ. જે ઉપાયો કરવાથી આપણને તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ. મિત્રો 40 વર્ષ પછી નિરોગી જીવન જીવવું હોય તો … Read more

આ 7 રોગોથી પીડાતા લોકોએ વધુ સમય AC માં રહેવું નહીં. નહીંતર શરીર બનશે બીજા પણ રોગોનું ઘર.

મિત્રો આજના આ લેખમાં આપણે એર કન્ડિશન એટલે કે એ.સી.ની ઠંડી હવા અને આપણા સ્વાસ્થ્ય વિશે વાત કરવાના છીએ. મિત્રો આપણા ભારત દેશ એ ગરમ પ્રદેશ છે ભારતના લોકો પોતાનો વ્યવહાર ગરમી માં પણ ચલાવી શકે છે. ભારતના લોકો ઋતુજન્ય બીમારી સામે પોતાનું આરોગ્ય પર ટકાવી રાખે છે. મિત્રો છેલ્લા કેટલાક સમયથી આપણા દેશમાં ગરમી … Read more

ઉનાળામાં બુટ પહેરવા વાળા ચેતી જાજો. આટલા બધા રોગોની સંભાવના સદાય તમારી સાથે છે.

મિત્રો ઉનાળામાં બુટ પહેરવાથી ભયંકર નુકસાન થાય છે. મિત્રો ઉનાળાની ગરમીમાં લોકો દસથી બાર કલાક બૂટ પહેરેલા રાખે છે. મિત્રો આવા લોકોને ભયંકર બીમારી થવાની શક્યતા રહેલી હોય છે. મિત્રો આજના આ લેખમાં આપણે વાત કરીશું કે, ઉનાળાની ગરમીમાં આખો દિવસ બુટ પહેરેલા રાખવાથી આપણને શું તકલીફ થાય છે તેના વિશે આજના આ લેખમાં આપણે … Read more

તરત જ ગેસ મટાડવાનો 100 ટકા અસરકારક દેશી આયુર્વેદિક ઉપાય.

મિત્રો હાલના સમયમાં વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા હોય છે. મિત્રો વ્યસ્ત જીવનશૈલી અને માનસિક તણાવના કારણે હાલમાં માનવી ઘણી નાની મોટી બીમારી થી પીડાઈ રહ્યા હોય છે. સાથે જ અનિયમિત જીવનશૈલી અને ખરાબ જીવનશૈલીને કારણે, અનેક માનવી મોટી મોટી ગંભીર બીમારીનો શિકાર બનતા હોય છે. મિત્રો આજના આ લેખમાં આપણે એક સર્વસામાન્ય સમસ્યા જે … Read more

ગરમીની ઋતુમાં અળાઈઓથી થઇ ગયા છો પરેશાન? તો કારગર છે આ 100% આર્યુવેદિક ઉપચાર..

સામાન્ય રીતે ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ઘણી બીમારીઓ આવવા લાગે છે. આજે પ્રદુષણ યુક્ત વાતવરણમાં વધુ પડતી ગરમી પડે છે, જેના લીધે વ્યક્તિ ના છૂટકે રોગોનો શિકાર બની જાય છે. જેમાં શરીર પર ખંજવાળ, ધાધર, ખરજવું, અળાઈ જેવી ત્વચા સમસ્યાઓ શામેલ છે. હવે જો આપણે અળાઈ વિશે વાત કરીએ તો આ એક એવી બીમારી … Read more

સળંગ 21 દિવસ રાત્રે સૂતા સમયે તમારી નાભિ માં લગાવી દો ઘી. પછી જોજો નખમાં પણ નહીં રહે રોગ.

મિત્રો આપણા શરીરના દરેક અંગને એક અલગ મહત્વ હોય છે તેવી જ રીતે નાભી પણ આપણા શરીરનો એક અંગ છે. એક બાળક એની માતા ના પેટમાં હોય છે ત્યારે નાભિની મદદથી જ ખોરાક ખાય છે અને નાભિની મદદથી માતા સાથે જોડાયેલું હોય છે મિત્રો આજના આ લેખમાં અમે તમને નાભિ વિશે થોડી રસપ્રદ વાત કરવાના … Read more

અત્યારે ઉનાળામાં આવા લોકોએ ના લેવો જોઈએ નાશ. નહીંતો આવી શકે છે ભયંકર પરિણામ.

મિત્રો વધારે પડતો નાસ લેવાથી આપણા શરીરમાં ખૂબ જ મોટી તકલીફ પડતી હોય છે. મિત્રો આજના આ લેખમાં આપણે વાત કરીશું કે વધુ પડતા નાસ લેવાથી આપણા શરીરમાં શું તકલીફ થાય છે. તેના વિશે આજના આ લેખમાં આપણે વાત કરીશું. મિત્રો તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ કોરોના ની મહામારી માં ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. … Read more

કાચી ડુંગળી ખાવા વાળા આ વાતનું ખાસ ધ્યાન રાખજો… નહીંતો પસ્તાશો.

શું તમે પણ કાચી ડુંગળી ખાવ છો. ન ખાતા હોય તો આજથી કાચી ડુંગળીનું સેવન ચાલુ કરી દેજો. મિત્રો ડુંગળી કાપતી સમય તમારી આંખોમાંથી પાણી આવતું હશે અને ડુંગળીનું રોજ સેવન કરવું એ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તો મિત્રો આજે અમે તમને આ લેખમાં કાચી ડુંગળીના એવા કેટલાક ફાયદા વિશે જણાવવાના છીએ જેને … Read more

અથાગ પ્રયત્ન કર્યા પછી પણ નથી ઓછું થતું વજન? તો અચૂક અપનાવો આ 10માંથી કોઈ એક ઉપાય, ઝડપથી દેખાવા મળશે પરિણામ…

આજના આધુનિક સમયમાં લોકો વધુ પ્રમાણમાં બેસીને કામ કરે છે. જેના લીધે તેમને શારીરિક થાક લાગતો નથી અને તેમના શરીરમાં. ચરબી એકઠી થવા લાગે છે. જે વજન વધારાના સ્વરૂપમાં દેખાઈ આવે છે. જ્યારે વ્યક્તિનું વજન વધી જાય છે ત્યારે તે સરખી રીતે કોઈ કામ કરી શકતો નથી અને વધુમાં તેને શરમનો સામનો કરવો પડે છે. … Read more

કોરોના કાળમાં ફેફસાંને મજબૂત બનાવી રાખવા માટે ફેફસાં પર લગાવી દો આ ખાસ પ્રકારનો લેપ, ઝડપથી મળશે પરિણામ….

હાલમાં કોરોના વાયરસને લીધે લોકો ફેફસાં સાથે સંબધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકોના ફેફસાં મજબૂત નથી, તેઓને બહુ જલદી કોરોના થઇ રહ્યો છે. આવામાં આપણે એવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જે ફેફસાંને શક્તિ આપી શકે, કારણ કે જો તમારા ફેંફસા મજબૂત હશે તો તમે બહુ જલદી કોરોના વાયરસ ની ઝપેટમાં આવી શકતા … Read more