સળંગ 21 દિવસ રાત્રે સૂતા સમયે તમારી નાભિ માં લગાવી દો ઘી. પછી જોજો નખમાં પણ નહીં રહે રોગ.

મિત્રો આપણા શરીરના દરેક અંગને એક અલગ મહત્વ હોય છે તેવી જ રીતે નાભી પણ આપણા શરીરનો એક અંગ છે. એક બાળક એની માતા ના પેટમાં હોય છે ત્યારે નાભિની મદદથી જ ખોરાક ખાય છે અને નાભિની મદદથી માતા સાથે જોડાયેલું હોય છે મિત્રો આજના આ લેખમાં અમે તમને નાભિ વિશે થોડી રસપ્રદ વાત કરવાના છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો નાભિ આપણા શરીરનું એક મહત્વનો ભાગ છે. મનુષ્યના શરીર ના દરેક ભાગ નાભિ સાથે જોડાયેલી હોય છે નાભીમાં ચપટીભર રોજ બે ઘીનાં ટીપાં લગાવવાથી આપણી ઘણી બધી બીમારીઓ માંથી બચવા માટે સક્ષમ બનીએ છીએ આ નેચરલ થેરાપી થી ઘણી બધી બીમારી માં થી ઠીક થઈ શકીએ છીએ.

નાભિ પર ફક્ત ઘી લગાવવાથી ત્વચાને લગતી ઘણી બધી બીમારીઓમાં રાહત મળે છે આવી રીતે જો નાભિ ઉપર ઘી લગાડવામાં આવે તો આપણે ઘણી બધી બીમારીઓ થી બચી શકીએ છીએ. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ નાભીમાં 70 હજારથી પણ વધારે રક્તવાહિનીઓ હોય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જો તમને ઘુંટણના દુખાવાની સમસ્યા હોય તો દેશી ઘીને ગરમ કરી નાભિ પર લગાવો આ ઉપાય કરવાથી તેની સીધી અસર ઘૂંટણના દુખાવા પર પડશે અને આદુ ખાવાથી તરત જ રાહત મળી જશે જો મિત્રો ડૂંટી ઉપર ઘી લગાવીને માલિશ કરવામાં આવે તો આપણી ચામડી પર ઘણી બધી અસર થાય છે.

મિત્રો નાભિ પર ઘી લગાવા ના એક બીજો ફાયદો છે જે સીધો હોઠ સાથે જોડાયેલો છે ઠંડીની ઋતુમાં જે લોકોના હોઠ ફાટી જાય છે તેવા લોકો રોજ રાતે નાભિ ઉપર ઘી થી માલિશ કરે તો સવાર સુધીમાં હોઠ એકદમ મુલાયમ થઈ જશે. વાળ ની સમસ્યામાં પણ ખૂબ જ લાભ થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો રાત્રે સુતા પહેલા ડુંટી પર દેશી ઘી લગાડવામાં આવે તો વાળ પર તેની સારી અસર પડે છે અને વાળ મજબૂત બને છે અને વાળ ખરવાની સમસ્યા પણ બંધ થઈ જાય છે મિત્રો ઉંમર વધવાની સાથે જ ઘણા વૃદ્ધ લોકોને હાથ-પગમાં ધ્રુજારી આવવાનું ચાલુ થશે. જેના કારણે વૃદ્ધ લોકોને ખૂબ જ સમસ્યા થાય છે.

એટલા માટે મિત્રો નાભિમાં ઘી લગાડવામાં આવે અને નાભિ ની આજુબાજુ જેથી માલિશ કરવામાં આવે તો શરીરમાં થતી ધ્રુજારી માં ખૂબ જ લાભ મળે છે મિત્રો ઘણા લોકોને ચહેરા પર ખીલ અને ડાઘ ધબ્બા થયેલા હોય છે જેના કારણે તેમના ચહેરા ની સુંદરતા ઓછી થવા લાગે છે.

ખીલ અને દાગ-ધબ્બા ની સમસ્યા માટે યુવાન લોકો ઘણી દવાઓ અને કોસ્મેટિક વાપરતા હોય છે છતાં પણ તેમને રાહત મળતી નથી તેથી જો રાત્રે ઊંઘતા પહેલા ડુંટી માં દેશી ઘી લગાડવામાં આવે તો ચહેરાની સુંદરતામા ચાર ચાંદ લાગી જાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment