એક બે નહીં પણ આટલી બધી સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે દાડમની છાલ, જાણીને તમે પણ ફેંકતા પહેલા સો વખત વિચાર કરશો…

સામાન્ય રીતે આપણે દાડમનો ઉપયોગ રોજબરોજની જિંદગીમાં ઘણી વખત કરતા હોઈએ છીએ પંરતુ આપણે મોટેભાગે તેની છાલને બહાર કાઢીને ફેંકી દેતા હોઈએ છીએ પણ આ તમારી ભૂલ હોઈ શકે છે. હવે તમે વિચારતા હશો કે વળી દાડમની છાલ આપણને કેવા લાભ આપી શકે છે? તો તમને જણાવી દઈએ કે તેનાથી તમે ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર … Read more

શરીરમાં જામી ગયેલી બધી જ ગંદકી દૂર કરવાનો રામબાણ ઉપાય, શરીર થઇ જશે એકદમ સાફ, બધા જ રોગોનો થઇ જશે ખાત્મો…

સામાન્ય રીતે આપણે અવારનવાર વિવિધ પ્રકારના જ્યુસનું સેવન કરતા હોઈએ છીએ, આ જ્યૂસ આપણને ઔષધીય લાભની સાથે સાથે ઘણા બીજા લાભ પણ આપી શકે છે, જેના સેવનથી આપણે ઘણી બીમારીઓ દૂર કરી શકીએ છીએ. આવી સ્થિતિમાં આજે અમે તમને આવા જ એક જ્યુસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઘણી બીમારીઓને દૂર કરવા સહિત શરીરને … Read more

કૉરોના ની ગમે તેવી લહેર આવે તમે બચી જ જશો, ખાલી કરજો આ કામ.

મિત્રો હાલના સમયમાં કોરોનાનો કહેર ચારેબાજુ વર્તાઈ રહ્યો છે. અને દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થતો જાય છે અને આપણે બધા જ ખૂબ જ પેનિક થઈ એ છીએ. મિત્રો હાલના સમયમાં આપણે કોઈ ગભરાવાની જરૂર નથી કે કરવાની પણ જરૂર નથી, પરંતુ આ કોરોના મહામારી ની સામે સાવધાની રાખવાની છે. મિત્રો આજના આ લેખમાં પણ … Read more

ગરમીમાં પીઓ ઠંડુ દૂધ, મળશે એવા 5 જબરદસ્ત ફાયદાઓ કે જે લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ નથી મળતા.

દૂધ અને તેના ઉત્પાદનના મહત્વ વિશે દુનિયાભરને જાગૃત કરવા માટે દર વર્ષે 1 જૂનના રોજ ‘World Milk Day’ એટલે વિશ્વ દુધ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે. તેમજ વાત દૂધ પીવાની કરીએ તો બાળકોથી લઈને મોટા સૌ કોઈ લોકો દૂધનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે, પરંતુ વાસ્તવમાં દૂધ અનેક પોષક તત્વ તેમજ … Read more

શું તમને પણ વારંવાર શરદી, ખાંસી અને કફ થઇ જાય છે? તો અપનાવી લો આ ઘરેલુ ઉપાય, પળભરમાં મળશે રાહત…

સામાન્ય રીતે જ્યારે હવામાનમાં પરિવર્તન થાય છે ત્યારે ઘણા રોગો વ્યક્તિને ઘેરી લેતા હોય છે. જેમાંથી શરદી, ઉધરસ અને ખાંસીની સમસ્યા તો વ્યક્તિને ખૂબ જ પીડા આપે છે. કારણ કે આ એવા રોગ છે, જે વ્યક્તિને બહુ જલ્દી પોતાની પકડમાં લાવી દેતા હોય છે. જો તમે પણ હવામાનમાં પરિવર્તન થવાને લીધે આવી સમસ્યાઓનો સામનો કરી … Read more

શરદી, તાવ, સાંધાનો દુઃખાવો, અશકિત જેવી અગણિત સમસ્યાઓ દૂર કરવા દૂધમાં મિક્સ કરીને ખાઈ લો આ એક ચીજ વસ્તુ, 100% રોગો થઈ જશે દૂર…

સામાન્ય રીતે ચારોળીનો ઉપયોગ મીઠાઈમાં કરવામાં આવે છે. તેનાથી મીઠાઈનો દેખાવ અનેક ગણો વધી જાય છે. ગમે મોટેભાગે મોહનથાળ માં ચારોળી નો ઉપયોગ થતા જોયો હશે. જોકે તે સ્વાદની સાથે સાથે અનેક સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે તેનાથી કયા સ્વાસ્થ્ય લાભ આપી શકે છે. તો … Read more

આરોગ્ય માટે દવા સમાન છે કેરીની ગોટલી, એક રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર બધા જ રોગો થઇ જશે દૂર…

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ લોકો કેરીનો સ્વાદ માણવા લાગે છે. હા, કેરી લોકોની પહેલી પસંદ બની જાય છે. આમ તો કેરી ખાવાથી ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરી શકાય છે. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે કેરીની સાથે સાથે ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે તે આપણને કેવા લાભ આપી … Read more

ક્યારેય ડોક્ટર પાસે ના જવું હોય તો આ ખાસ વસ્તુનો કરજો ઉપયોગ, કાયમ રહેશો એકદમ તંદુરસ્ત, અગણિત બીમારીઓ થઈ જશે દૂર…

તમે બધા સામાન્ય રીતે રસોડમાં હિંગનો ઉપયોગ કરતા હશો. હા, હિંગનો ઉપયોગ મોટાભાગે દરેક પ્રકારના ભોજનમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જોકે અમે તમને કહીએ કે હિંગ માત્ર સ્વાદમાં જ નહિ પંરતુ સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે તો તમે વિશ્વાસ કરી શકશો નહીં પંરતુ આ એકદમ સાચું … Read more

હવે સાંધા અને ઘુંટણના દુખાવા માટે લાખો રૂપિયા ખર્ચીને ઓપરેશન કરવાની કોઈ જરૂર નથી, ખાલી આ વસ્તુ જ કાફી છે.

આર્યુવેદમાં એવી ઘણી ઔષધિઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ કરીને તમે ઘણી બીમારીઓને ડોકટર પાસે ગયા વિના દૂર કરી શકો છો. તમે વેરાન રસ્તાઓ પર બાવળના ઝાડ તો જોયા જ હશે, જેને આપણે નકામો ગણીએ છીએ, જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સમસ્યા દૂર કરી શકીએ છીએ. હકીકતમાં … Read more

નારિયેળ ના ફોતરા નાખી દેવાની ક્યારેય ના કરતા ભૂલ, હરસ-મસા સહિત અગણિત બિમારીઓ ચપટીભરમાં થઇ જશે દૂર….

તમે જાણતા જ હશો કે પૂજાના કાર્યમાં નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે નારિયેળનો ઉપયોગ કરવા માટે તેના પરથી છોતરા કાઢી નાખવામાં આવે છે. જોકે તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ નારિયેળના છોતરા તમારી બીમારીઓ દૂર કરી શકે છે. તમને આ સાંભળીને થોડુંક અજુગતું લાગશે પણ આ એક રામબાણ ઔષધિ સાબિત થઈ શકે છે. … Read more