મુખવાસમાં ખવાતી વરીયાળી ના ફાયદાઓ જાણીને ઉડી જશે તમારા હોંશ. આ રીતે કરશો ઉપયોગ તો નખમાં પણ નહીં રહે રોગ.

મિત્રો વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઇથી મળી રહે છે. વરિયાળીનો મોટે ભાગે ઉપયોગ મુખવાસમાં થાય છે. પરંતુ તેમને ખબર નથી કે આ મુખવાસ માં ખવાતી વરિયાળીમાં સોડિયમ, ફોસ્ફરસ આયર્ન જેવા મહત્વપૂર્ણ તત્વો રહેલા છે. આ ઉપરાંત વરિયાળીમાં વિવિધ વિટામીન જોવા મળે છે. જેવા કે વિટામિનએ, ઈ, સી સાથે વિટામીન બી પણ હોય છે. મિત્રો આજે … Read more

બરફના આ 30 ફાયદાઓ જાણીને તમને પણ થશે આશ્વર્ય. આજથી પહેલા ક્યારેય સાંભળ્યા નહીં હોય આ ફાયદાઓ.

મિત્રો ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતો બરફનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં કરવામાં આવે છે. બરફ પાણીમાં, શરબતમાં અને બીજી અન્ય વસ્તુ માં તેનો ઉપયોગ થાય છે. પણ મિત્રો બરફના પાણીને ઠંડુ કરીને પીવાના ઘણા નુકસાન છે. અને તેની સામે બરફના તેટલા ફાયદા દવા તરીકે પણ કરી શકાય છે. તો મિત્રો આજે અમે તમને આ લેખમાં તમે … Read more

ગમેતેવી ખંજવાળ મટાડો ખાલી 2 જ મિનિટમાં. આ રહયા દેશી ઉપાય.

મિત્રો આજે અમે તમને આ લેખમાં શરીરમાં આવતી ખંજવાળ આસાનીથી કેવી રીતે મટી શકે તેના વિશે થોડી ચર્ચા કરવાના છીએ. શરીરમાં ખંજવાળ કેવી રીતે થાય છે, તેના વિશે જાણીએ તો મિત્રો ગળ્યા પદાર્થો ખૂબ ખાવાથી અને ઠંડા પદાર્થોનું સેવન કરવાથી શરીરમાં ખંજવાળ આવે છે. દિવસે ઊંઘવાથી, અનિયમિત સ્નાન થી અને પરસેવાથી અને ખારા ખાટા, ગળ્યા … Read more

વૃદ્ધ થયા પછી પણ નહીં થાય હાડકા સાથે જોડાયેલ કોઈ સમસ્યા, ખાલી કરવું પડશે આ ખાસ વસ્તુનું સેવન, પૂર્વજો પણ કરતા હતા તેનું સેવન….

ઉનાળો આવતાની સાથે જ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ભોજન બજારમાં આવવા લાગે છે. જેમાં કેરીનો રસ અને અથાણાં લોકો દ્વારા પુષ્કળ પ્રમાણમાં ખાવામાં આવે છે. જો આપણે અથાણાં વિશે વાત કરીએ તો કેરીના અથાણાં, ગાજરના અથાણાં, ચણાનું અથાણું લોકો દ્વારા બનાવવામાં આવે છે. જેનો સ્વાદ તો સારો હોય જ છે સાથે સાથે તેના સેવનથી અનેક સ્વાસ્થય … Read more

ડોકટર પાસે ગયા વિના બધા જ રોગો દૂર કરવા માટે અવશ્ય અજમાવી જુવો આ ખાસ પ્રકારનું ડ્રીંક, 100% મળી જશે રાહત…

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કોઈકને કોઈક બીમારીઓનો સામનો કરતો હોય છે. જેને દૂર કરવા માટે વ્યક્તિ અથાગ મહેનત પણ કરે છે અને ડોકટર પાસે દવાઓ લેતો હોય છે. જોકે આ દવાઓનો ઉપયોગ કરીને રાહત તો મળી જાય છે પણ થોડાક સમય પછી ફરી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જો તમે પણ આવી ઘણી … Read more

મોટાભાગના લોકો જાણતા નથી કે ફ્રીજનું પાણી પીવાથી શું નુકસાન થાય છે? જાણીને તમે પણ પીતા સો વખત વિચાર કરશો…

આજના આધુનિક સમયમાં દરેક વસ્તુ એકદમ આસાન થઇ ગઇ છે. પહેલા લોકો ચાલીને જતા હતા આજે ગાડીઓ આવી ગઈ છે. પહેલા લોકો માટીના વાસણ નો ઉપયોગ કરતા હતા, હવે ઘરે ઘરે સ્ટીલ ના વાસણો આવી ગયા છે. આજ ક્રમમાં પહેલા માટલાનું પાણી પીવામાં આવતું હતું પંરતુ હવે ફ્રીઝ નું પાણી પીવામાં આવે છે. જોકે બહુ … Read more

પગની એડી દુખતી હોય તો કરજો આ દેશી ઉપાય, જિંદગીભર નહીં દુખે તમારી એડી.

મિત્રો હાલના સમયમાં પગની એડીના દુખાવાની સમસ્યા ખુબ જ સામાન્ય બની ગઈ છે. મોટાભાગના લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. પુરુષોની સરખામણી કરતાં સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવામાં મળતો પગની એડીના દુખાવાના પણ કેટલાક કારણો જવાબદાર છે. મિત્રો ખાસ કરીને મહિલાઓ ઊંચી એડીના ચંપલ પહેરે … Read more

પેટ ભરીને ખાઓ અને ખાલી 7 જ દિવસમાં રોકેટ સ્પીડે ઉતારો તમારું વજન.

મિત્રો આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપચાર વિશે વાત કરવાના છીએ, જે જાણીને તમને ખૂબ જ નવાઈ લાગશે. આજે અમે તમને જણાવાના છીએ કે પેટ ભરીને ખાઓ અને સાત થી આઠ દિવસમાં વજન ઓછું કરો. મિત્રો હવે તમને નવાઈ લાગશે કે પેટ ભરીને ખાવું, અને વજન ઘટાડવું આ કઈ રીતે પોસિબલ છે. તો … Read more

જો હિંગનો કરશો આ રીતે ઉપયોગ તો આટલા બધા ખતરનાક રોગોથી મળશે કાયમી છુટકારો.

મિત્રો આજે આપણે અહીંયા એવી વસ્તુઓની વાત કરવાના છીએ કે જે વસ્તુ વગર એમ કેવાય કે રસોઈ થાય જ નહીં તો તે વસ્તુનું નામ છે હિંગ. હિંગના અઢળક ફાયદા છે જેમકે ડુંગરાળ વિસ્તારમાં ઉત્પન્ન થતી હિંગ આપણા દેશમાં ઓછા પ્રમાણમાં મળી આવે છે. મિત્રો તે બ્લુચિસ્તાન, અફઘાનિસ્તાન જેવા ઊંચા વિસ્તારના એરિયા માં થાય છે અને … Read more

રાતે પડખા ફેરવ્યા પછી પણ નથી આવતી ઊંઘ? તો જાણી લો ઘસઘસાટ ઊંઘવા માટેનો રામબાણ ઉપાય..

આજના આધુનિક સમયમાં વધારે પડતો તાણ અને બીમારીઓને લીધે ઘણી સ્વાસ્થય સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા ઊંઘ ના આવવાની છે, જેને અનિંદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ આ બિમારીથી પીડિત હોય છે ત્યારે તેને ઘણી મહેનત કરવા છતાં પણ રાતે શાંતિથી સૂઈ શકવામાં તકલીફ થતી હોય છે. આવામાં … Read more