તમારા ઘરે રહેલી આ વસ્તુથી જ હવે કરી લો અસ્થમા, હાડકાની સમસ્યા, સાંધાના દુઃખાવા, ડાયાબીટીસ જેવા રોગોનો ખાત્મો, દવાઓનો બચી જશે મોંઘો ખર્ચ..

સામાન્ય રીતે આપણા બધા જ ઘરોમાં સાદા મીઠા (નમક)નો ઉપયોગ કરવામાં આવે છે. જોકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા માટે સાદા મીઠા કરતા સિંધવ મીઠું વધારે ફાયદાકારક છે. તેમાં સાદા મીઠા કરતા વધારે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે. તેને રાસાયણિક ભાષામાં સોડિયમ કલોરાઇડ કહેવામાં આવે છે અને તેનો રંગ સફેદ અથવા પીળા … Read more

લીવર, ફેફસાં, સાંધાના દુખાવા, સંધિવા જેવા રોગો દૂર કરવા માટે કારગર છે આ ખાસ વસ્તુ, 90% લોકો આજ સુધી છે અજાણ…

સામાન્ય રીતે આજે ઘણા લોકો તમાકુનું સેવન કરતા હોય છે. જોકે તે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે પંરતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાં રહેલ ખાવાનો ચૂનો આપણા સ્વાસ્થય માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તમે સ્વાસ્થય સબંધિત અનેક સમસ્યાનો સામનો કરી શકો છો. તમને જણાવી … Read more

રાતે સૂતા પહેલાં બે લવિંગ ખાઈ લેશો તો મસમોટી સમસ્યાઓ થઇ જશે દૂર, ફાયદા એવા કે જાણીને નહીં થાય વિશ્વાસ…

સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ દરેક ઘરમાં મસાલા તરીકે કરવામાં આવે છે. જોકે તમને જણાવી દઈએ કે લવિંગ સ્વાસ્થયની દ્વષ્ટિએ પણ કોઈ દવા કરતા ઓછું નથી. ભલે તે દેખાવમાં નાનું હોય પણ અનેક ઔષધીય ગુણો સમૃદ્ધ હોવાને કારણે તેનાથી અનેક બીમારીઓથી રાહત મેળવી શકાય છે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને લવિંગથી થતા ફાયદાઓ … Read more

કોઈપણ જાતના ઓપરેશન વગર આંખના નંબરથી કાયમી છુટકારો મેળવવા માટે કારગર છે આ ઉપાય, 100% મળી જશે રાહત

સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે આંખ શરીરનો એક એવો અંગ છે, જેના વિના સહેજ પણ ચાલી શકે તેમ નથી. કારણ કે આંખ વિના આ રંગીન દુનિયાને જોઈ શકાતી નથી. જોકે આજની દુનિયામાં પ્રદૂષણ યુક્ત જીવન અને કોમ્પ્યુટર સ્કિન પર વધારે સમય પસાર કરવાથી આંખો ખરાબ થઈ રહી છે, જેના લીધે આંખો પર નંબર આવી જાય … Read more

શરીર પર રહેલી જૂનામાં જૂની ધાધર દૂર કરવા માટે કારગર છે તમારા ઘરમાં રહેલી આ ખાસ વસ્તુઓ, 100% મળી જશે રાહત..

આજના સમયમાં આધુનિક સમયમાં દરેક વ્યક્તિ ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યો છે. જેમાંથી ઘણી બીમારીઓ એવી પણ છે, જેનો ડોક્ટરની દવાઓ ખાધા પછી પણ ઉપચાર થઇ શકતો નથી. આવી જ એક બીમારી ધાધર છે, જે ખરાબ પાણી, વધારે પડતો પરસેવો, વધારે પડતું ખાટું અને તીખું ભોજન અને લોહીમાં અશુદ્ધિ જવાબદાર હોઈ શકે છે. આવી સ્થિતિમાં … Read more

એકમાત્ર પ્રાણાયામ કે જે બદલી નાખશે તમારું જીવન ને દૂર કરશે તમામ રોગો.

મિત્રો કપાલ એટલે કપાળ અને ભ્રાતિ એટલે ચમકતું. અને પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસ ની ટેક્નિક. મિત્રો કપાલભાતિ એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે કે ચમકતા કપાળ માટે શ્વાસોશ્વાસની ક્રિયા. મિત્રો આનું નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે નિયમિત રૂપે આ પ્રાણાયામ કરવાથી તમારું કપાળ ચમકે છે, અને સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે. … Read more

કોમ્પ્યુટર જેવું પાવરફુલ મગજ બનાવવું હોય તો રાખજો આટલી વસ્તુનું ધ્યાન.

મિત્રો આજના લેખમાં અમે તમને વાત કરવી છે કે આપણું મગજ તેજ રાખવા માટે આપણે શું કરવું જોઈએ. મિત્રો દુનિયાના 90 ટકા પૈસા ફક્ત દસ ટકા લોકો પાસે છે. એક કડવું સત્ય એ પણ છે કે સફળતા પૈસા ને નહીં અને જીત ફક્ત શરીરથી મહેનત કરવા વાળા ને જ નહીં પરંતુ, જે મગજની શક્તિ નો … Read more

સોના ચાંદી કરતા પણ વધારે મોંઘા છે આ ફળના ફાયદા, ખાવા માત્રથી એસિડિટી, કબજિયાત, ડાયાબીટીસ જેવી જટિલ બીમારીઓમાંથી મળી જશે કાયમી છુટકારો….

ઉનાળાની કાળઝાળ ગરમીમાં દરેક વ્યક્તિ શરીરને ઠંડક આપે એવા પદાર્થ નું સેવન કરવા માગે છે. આવું જ એક ફળ ગલેલી છે જેને તાડફળી પણ કહેવામાં આવે છે. જે શરીરને ઠંડક આપવા માટે કામ કરે છે. હવે જો આપણે ગલેલી શાકભાજી વિશે વાત કરીએ તો તેના સેવનથી તમે ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. તેની ઉપર … Read more

રાતે સૂતી વખતે ફક્ત નાકમાં આ ખાસ વસ્તુના ટીપાં નાખીને સૂઈ જાવ, આઘાશિશી, માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી અગણિત સમસ્યાઓ થઈ જશે દૂર….

આજના સમયમાં વધુ પડતા તાણ અને ચીડિયાપણું ધરાવતા સ્વભાવને કારણે માઇગ્રેન, આઘાશિશી અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે આ સમસ્યા શરુ થાય છે ત્યારે અસહ્ય દુઃખાવો થાય છે, જેને રોકી શકાતું નથી. આ સમસ્યા હાલમાં તો દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. જ્યારે આ સમસ્યા શરૂ થાય છે તો ઘણી … Read more

આપણા પૂર્વજો શા માટે બાજરાના રોટલાને મહત્વ આપતા હતા? ફાયદા એવા કે જાણીને તને પણ ખાધા વગર નહીં રહી શકો….

તમે જાણતા હશો કે બાજરાનો રોટલો ઘઉંની રોટલી કરતા વધારે પોષક તત્વો ધરાવે છે. બાજરીનું વાવેતર લોકો બારેમાસ એટલે કે બધી જ ઋતુમાં કરતા હોય છે, જેના લીધે તે આસાનીથી દરેક સીઝનમાં મળી આવે છે. આપણા પૂર્વજો પહેલા બાજરાના રોટલાને વધુ મહત્વ આપતા હતા. હા પહેલા ના સમયમાં બાજરાના રોટલાને વધુ પ્રમાણમાં ખાવામાં આવતો હતો … Read more