માત્ર એક અઠવાડિયા સુધી કરો આ ખાસ પ્રકારની ચાનું સેવન, પેટ સાથે જોડાયેલ રોગો કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી વગેરેમાં મળી જશે રાહત…. 90% લોકો નહીં જાણતા હોય તેના વિશે….

સામાન્ય રીતે ઘણા લાંબા સમયથી તમાલપત્ર નો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જોકે તમને જણાવી દઈએ કે તમે તેનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર કરી શકો છો. આર્યુવેદમાં તેનો ઉપયોગ કરવાની રીતથી લઈને તેનાથી કંઈ બીમારીઓ દૂર થઈ જાય છે, તેના વિશે વિગતવાર વર્ણન કર્યું છે. તમે તમાલપત્ર નો … Read more

દવા કરતા પણ વધારે ઉપયોગી છે આ ખાસ વસ્તુ, જૂનામાં જૂની અને હઠેલી શીળસ ની સમસ્યા જડમૂળથી થઇ જશે દૂર….

સામાન્ય રીતે આજની આધુનિક જીવનશૈલી અને બહારના ભોજન કારણે વ્યક્તિને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આજ ક્રમમાં વ્યક્તિને ચર્મ રોગ થવાની શક્યતા સૌથી વધુ હોય છે. જેમાં ધાધર, ખરજવું, દાદર જેવી સમસ્યાઓ સામાન્ય છે. જો કોઈ વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરે છે, તો તેનાથી રાહત મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ … Read more

મળી ગયો તમારા સાંધા, સંધિવા હાથ-પગના દુઃખાવાનો રામબાણ ઉપાય, 100% મળી જશે રાહત, મોટાભાગના લોકો આજ સુધી હતા અજાણ…

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ કંઇકના કંઇક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જેમાં ખોટા આહાર અને આખો દિવસ બેસીને કામ કરવાથી સંધિવા, સાંધાના દુઃખાવા, હાથ પગનો દુઃખાવો થવો એકદમ સામાન્ય છે. આ દુખાવા ઘણી વખત તો એટલા અસહ્ય બની જાય છે કે તેનાથી સરખી રીતે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં જો તમે … Read more

તમારા રસોડામાં રહેલી આ વસ્તુ બની શકે છે અગણિત બીમારીઓનો રામબાણ ઉપાય, કમરના દુખાવા, અનિંદ્રા, કફ અને શ્વાસ લેવામાં તકલીફ વગેરેથી મળી જશે રાહત….

આજના આ વિશેષ લેખમાં અમે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી અગણિત બીમારીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે. વળી આ વસ્તુ મોંઘી પણ આવતી નથી અને ઘણા લોકોના ઘરે રસોડમાં પણ પડી હોય છે. તમે તેનો ઉપયોગ કરીને સાંધાના દુ:ખાવા, કમરનો દુઃખાવો, ઊંઘની સમસ્યા, કફ અને શ્વાસ લેવાની તકલીફ … Read more

ઉધરસ અને કફ જેવી નાની બીમારીઓ દૂર કરવા માટે કારગર છે આ ઘરેલુ ઉપચાર, મળી જશે 100% રાહત…

સામાન્ય રીતે ઉધરસ એક એવી સમસ્યા છે, જે ઘણા લોકોને પોતાનો શિકાર બનાવતી હોય છે. ઉધરસની સમસ્યા મોટેભાગે એવા લોકોમાં જોવા મળે છે, જે હવામાન પરિવર્તન સાથે એલરજી અનુભવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ઉધરસની બીમારીનો શિકાર બને છે, ત્યારે તે સરખી રીતે કોઈ કામ કરી શકતો નથી. કારણ કે તેનું મોટાભાગનું ધ્યાન તેની સમસ્યા પર … Read more

ઓપરેશન કર્યા વગર પણ થઇ શકે છે પથરીનો કાયમી ઇલાજ, આ ખાસ વસ્તુનો આવી રીતે કરવો પડશે ઉપયોગ, જાણો 100% ઘરેલુ ઉપાય…

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પથરીની સમસ્યાનો શિકાર બને છે ત્યારે તેને અસહ્ય દુખાવાનો સામનો કરવો પડે છે. પથરી એક ઘન સ્વરૂપના એકદમ નાના પથ્થરો ટુકડો હોય છે. જે પેટમાં જામી ગયેલા ક્ષારને લીધે નિર્માણ પામે છે. જ્યારે આ ટુકડો કિડનીમાં નિર્માણ પામે છે ત્યારે તેનાથી પેશાબ ની થોડેક ઉપર દુઃખાવો થાય છે, જેને સહન … Read more

મળી ગયો અનેક બીમારીઓનો ઈલાજ, આ ચૂર્ણનો યોગ્ય ઉપયોગ કરી લેશો તો વૃદ્ધ થઇ ગયા પછી પણ નહીં જવું પડે દવાખાને, ઘરે જ મળી જશે રાહત..

સામાન્ય રીતે સરગવો એક એવી વસ્તુ છે, જે સમગ્ર દેશભરમાં મળી આવે છે. લોકો તેનો ઉપયોગ ક્યારેક ક્યારેક ભોજનમાં સ્વાદ વધારવા માટે કરતા હોય છે. તે મોટેભાગે ખેતરોમાં વધુ ઉગી નીકળે છે અને તેના પર એક પ્રકારની શીંગો ઉગી નીકળે છે. જેનો ઉપયોગ કરીને તમે સ્વાદિષ્ટ શાક બનાવી શકો છો. આર્યુવેદ માં સરગવાને ઔષધિ તરીકે … Read more

રોજબરોજ પેટના દુખાવાની સમસ્યા રહેતી હોય તો અવશ્ય ભોજનમાં શામેલ કરો આ ખાસ વસ્તુનો પાવડર, 100% મળી જશે પરિણામ, એસિડિટી, અપચો, ગેસ વગેરે પણ થઇ જશે દૂર…

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ બહારના ભોજન તરફ આકર્ષિત થઇ ગયો છે. જેના લીધે તેને અનેક પ્રકારના રોગો થાય છે. જ્યારે આપણે બહારનું ભોજન ખાઈએ છીએ ત્યારે તેમાં ઉપયોગ કરવામાં આવેલ અલગ અલગ મસાલાઓ આપણા સ્વાસ્થય જાતે નુકસાનકારક સાબિત થાય છે અને વિવિધ રોગોને આમંત્રણ આપે છે. આ સાથે ભૂખ કરતા વધારે પ્રમાણમાં ભોજન કરવાથી … Read more

વર્ષો જૂના સાંધાના દુખાવા, સંધિવા, ગઠીયા વા, પગના ઘસારા જેવી ઘણી સમસ્યાઓ દૂર કરવાનો એકમાત્ર રામબાણ ઉપાય, 100% મટી જશે તમારી સમસ્યા….

આજના અસ્તવ્યસ્ત જીવનને લીધે વ્યક્તિને વાની સમસ્યા થઇ રહી છે. આમ તો વાના ઘણા પ્રકાર છે, જેમાં સંધિવા અને ગઠિયા વા લોકોને સૌથી વધુ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ વાનો શિકાર બની જાય છે ત્યારે તેને ચાલવાથી લઈને બેસવા સુધી દરેક જગ્યાએ તકલીફ થવા લાગે છે. તેનાથી શરીર એકદમ ભાગી ગયું હોય તેવું લાગે છે. … Read more

આજ સુધી બધા જ લોકો અજાણ છે આ ખાસ વસ્તુના સેવનથી થતાં કારગર ફાયદાઓ વિશે, આટલી બધી બીમારી માટે કરે છે દવાની જેમ કામ… જાણો ફાયદાઓ વિશે…

સામાન્ય રીતે મોટાભાગના લોકો ભોજન સાથે સફેદ ડુંગળી ખાવાનું પસંદ કરે છે. ડુંગળી એક એવી વસ્તુ છે, જે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે કામ કરે છે. વળી ઘણા લોકો તો એવા છે, જેઓ ડુંગળી વિના કોઈપણ ખોરાક ખાઈ શકતા નથી, તેમના માટે ડુંગળી વગર ખાવાનું પૂર્ણ થઈ શકતું નથી. … Read more