તમારા ચહેરા પરથી ખીલ, ડાઘ કાયમ માટે થઈ જશે દૂર, જો આ તેલથી કરી લીધી મસાજ.

દોસ્તો સરસવના તેલમાંથી બનેલા ખોરાકનો સ્વાદ એકદમ ઉત્તમ હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ તેલનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી પણ બચી શકીએ છીએ. હા, ઔષધીય ગુણોથી ભરપૂર સરસવનું તેલ આપણને ઘણા ફાયદા આપે છે. તેનો ઉપયોગ કરીને તમે સ્વસ્થ રહેવાની સાથે સાથે ત્વચાને પણ ચમકદાર બનાવી શકાય છે. સરસવના તેલમાં હાજર … Read more

શરીરમાં ક્યારેય નહીં રહે પાણીની કમી, જો ખાવાની શરૂ કરી દીધી આ સસ્તી શાકભાજી.

દોસ્તો ઉનાળામાં આપણા શરીરને પાણી અને ઉર્જાની ખૂબ જ જરૂર હોય છે. જે આપણને વિવિધ શાકભાજી અને ખાદ્ય પદાર્થો માંથી મળી રહે છે. આવામાં પણ જો આપણે કાકડી વિશે વાત કરીએ તો કાકડી એક ઉત્તમ ફળ છે. જે માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ તે અનેક રોગોને દૂર કરવામાં પણ ઉપયોગી છે. તેનું નિયમિત સેવન … Read more

હવે ગમે તેટલું કામ કરશો તો પણ નહિ લાગે થાક, જો પીવાનું શરુ કરી દિધો આ વસ્તુનો જ્યુસ.

દોસ્તો બીટ નું સેવન તો લગભગ બધા લોકો કરે જ છે. આજે અમે તમને બીટનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો આપણે પોષક તત્વોની વાત કરીએ તો બીટરૂટના રસમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેના રસનું સેવન કરવાથી અનેક રોગોને જડમૂળથી દૂર કરી શકાય છે પરંતુ બીટના રસનું વધુ … Read more

કિડનીમાં જમા થયેલી પથરી નીકળી જશે બહાર, જો ખાઈ લીધું આ સ્વાદિષ્ટ ફળ.

દોસ્તો ચીકુ એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સાથે ચીકુના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. કારણ કે ચીકુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચિકુનું સેવન ઘણી બધી શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. ચીકુમાં વિટામીન-બી, સી, ઈ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ફાઈબર જેવા … Read more

અઠવાડિયામાં 3 કિલો વજન ઓછું કરવું હોય તો પી લ્યો આ જ્યૂસ, બની જશો એકદમ ફિટ.

દોસ્તો આજકાલ મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે, જે ન માત્ર શરીરનો આકાર બગાડે છે, પરંતુ વધતું વજન અનેક રોગોને જન્મ પણ આપે છે. વજન વધવાનું સૌથી મોટું કારણ ખાવાની ખોટી આદતો અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. પરંતુ વજન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ફળ અને શાકભાજીના જ્યુસનું સેવન વજનને નિયંત્રિત કરવા માટે ખૂબ જ … Read more

આ નાનકડા ફળ રક્ત શુદ્ધ કરીને શરીરને બનાવે છે નિરોગી, જાણો તેના અન્ય લાભ વિશે.

મિત્રો કરમદાના ફળ પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. આ ફળ ખૂબ જ શક્તિશાળી હોય છે. તેનું સેવન કરવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. કરમદા લીલા રંગના હોય છે અને જ્યારે તે પાકી જાય તો કાળા રંગના થઈ જાય છે. કરમદાનું ફળ અને તેના પાનથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જેમકે સૂકી ઉધરસ થઈ … Read more

દૂધ પીતી વખતે તેમાં ઉમેરો આ વસ્તુ, ઉતરશે આંખ ના નંબર અને શરીરની અનેક બીમારીઓ થઈ જશે દૂર.

દૂધ એ સંપૂર્ણ આહાર છે તેથી દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધ પીવું જ જોઈએ. આ દૂધ શરીરને લાભ કરે છે પરંતુ જો તમે તેમાં એક ચમચી ગુલકંદ ઉમેરી દેશો તો તેનાથી દૂધથી થતા લાભ બમણા થઈ જશે. ખાસ કરીને બાળકો માટે દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવું ખૂબ જ લાભકારી છે. દૂધમાં ગુલકંદ ઉમેરવાથી તેનો સ્વાદ તો … Read more

કબજિયાત અને એસીડીટી ની તકલીફ કાયમી રહેતી હોય તો એક વાટકી દહીંમાં આ વસ્તુ ઉમેરી કરો તેનું સેવન.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બપોરના ભોજન ની સાથે એક વાટકી દહીં ખાવાથી ખૂબ જ લાભ થાય છે. તેનાથી શરીરને એનર્જી મળે છે અને દહીમાં રહેલા કેલ્શિયમ અને પ્રોટીન શરીરને લાભ કરે છે. પરંતુ દહીંમાં જો તમે કેટલીક વસ્તુઓ ઉમેરીને ખાવાનું રાખો છો તો તેનાથી તમારું શરીર નિરોગી બને છે. આજે તમને જણાવીએ દહીંમાં કઈ કઈ વસ્તુ … Read more

આ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરતા ક્યારેય, નહીં તો હોસ્પિટલ પહોંચવાનો આવશે વારો.

મિત્રો આજના સમયમાં નાના બાળકોથી લઈને મોટા લોકોને આદત હોય છે કે થોડાક દિવસોમાં હોટલમાં જમવા જવું જ પડે. જીભના ચટાકા ના કારણે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત તો લોકો બહાર જમતા જ હોય છે. જોકે તેની સામે કેટલાક લોકો એવા હોય છે જેમને ફરજિયાત બહાર જમવું પડે છે. કામકાજના કારણે ઘરેથી દૂર રહેતા લોકોને … Read more

ગેસ, એસીડીટી અને કબજિયાત, આ ત્રણ સૌથી મોટી સમસ્યાનો અંત છે આ ઉપાય, અજમાવો અને જાતે અનુભવો લાભ.

મિત્રો જ્યારે પેટમાં સમસ્યા થાય છે અને ગેસ થઈ જાય પછી તે ગેસ બહાર નીકળે નહીં તો પેટમાં દુખાવો, અપચો, કબજિયાત જેવી સમસ્યા થાય છે. આ સાથે જ પેટમાં દુખાવો, બળતરા પણ થાય છે. પેટમાં ગેસ બને અને નીકળે નહીં તો ચેન પડતું નથી. આ સ્થિતિ જ્યારે પણ સર્જાય ત્યારે તમે આ ઉપાય કરીને પેટના … Read more