શરીરની અંદર અને બહાર રહેલી ચરબીની ગાંઠો ઓગાળો એ પણ ઘરેલુ ઉપચારથી.

ઘણા લોકોમાં આપણે જોયું છે કે શરીરની બહાર અને અંદર ચરબીની ગાંઠો જોવા મળે છે આ ચરબીની ગાંઠોની કોઈ ચોક્ક્સ દવા નથી. તેનો ઘરેલુ ઉપચાર દ્રારા દૂર કરી શકાય છે અથવા ડોક્ટર ની સલાહ મુજબ તેને ઓપરેશન દ્રારા દૂર કરી શકાય. તેની હાર જોવા મળે છે જો ઓપરેશન દ્રારા એક ગાંઠો દૂર કરવામાં આવે તો … Read more

યુરિક એસિડની માત્રા વધારે હોય તો બસ આટલુ જ કરો.

આપણું શરીર એ વિટામિન,ખનીજતત્વો,પોષકતત્વો વગેરેનું બનેલું છે. શરીરમાં જોવા મળતા વિવિધ જરીયાત ને કારણે શરીર ટકી રહે છે. તેને જીવવા માટે મુખ્યત્વે ખોરાક પર આધારીત હોય છે. તે ઉપરાંત તેના સિવાય હોર્મોન્સ,લોહીની માત્રા, પાણી વગેરે અગત્ય નો ભાગ ભજવે છે. જો શરીરમાં રહેલા જરૂરિયાત પ્રમાણે પોષક તત્વો વગેરે પૂરતી માત્રા માં હોય તો શરીર તંદુરસ્ત … Read more

મોસંબી ખાઓ અને મેળવો ભયાનક બીમારીઓ માંથી મેળવ છુટકારો.

સ્વસ્થ હોય કે બીમાર દરેક લોકો તેનો ઉપયોગ કરી શકે છે. તેનો રસ કોઈપણ બીમાર વ્યક્તિ ને માત્ર માસબી દ્રારા પણ ટકાવી શકાય છે. તે દેખાવે લીંબુ કરતા મોટી અને સ્વાદે સંતરા જેવી હોય છે. તે ફાઇબર યુક્ત હોવાથી સ્કિન અને વાળ માટે ખુબજ ફાયદાકારક છે. શરીરમાં ધાતુનું પ્રમાણ વધારે છે જેના કારણે લોહીને શુદ્ધ … Read more

મેથી દુર કરશે 100થી વધુ બીમારીઓ. જણીલો મેથીનો ઉપયોગ કરવાની સાચી રીત.

લીલી અને સૂકી મેથીનો ઉપયોગ એ રોજિંદા જીવનમાં આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. તેથી રસોડામાં પણ સૂકી મેથીના દાણા નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. મેથી સ્વાદે કડવી હોવાથી એન્ટિબાયોટિક અને લોહીને શુદ્ધ કરે છે. મેથીના ફોસ્ફેટ અને વિટામીન ડી અને લોહઅયસ્ક જેવા તત્વો હાજર હોય છે. તેમાં રહેલા ગલાયકોસાઈટ ના કારણે કડવી … Read more

અનિંદ્રાની સમસ્યાથી ખૂબ જ કંટાળી ગયા છો તો કરો આ ઘરેલું ઉપાય.

આજના યુગ નો સૌથી મોટો પ્રશ્ન એ ઊંઘ ન આવી એટલે કે અનિંદ્રા.લોકોમાં વધુ પડતી ચિંતા,એકધારું કામ,સતત વિચારો વગેરે ને કારણે અનિંદ્રા નો ભોગ બનેલા માણસો જોવા મળે છે. સતત ગુસ્સો,વારંવાર વાતનું પુનરાવર્તન વગેરે મગજના જ્ઞાનતંતુઓને આરામ આપતું નથી અને સતત વિચારો કર્યા કરે છે જેના કારણે પણ અનિંદ્રા જોવા મળે છે. અનિંદ્રા થવાનો ઘણા … Read more

આદુના છે ગજબના ફાયદાઓ. ફાયદા એટલા બધા છે કે તમે ગણતા રહી જશો..

આ લેખમાં મિત્રો તમને જણાવીશું કે આદુ ના જાદુઈ ફાયદા વિશે. આદુ નો ઉપયોગ માત્ર ચામાં જ નહીં પરંતુ અનેક રીતે તેનો ઉપયોગ જોવા મળે છે. આયુર્વેદ માં તેના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે.શિયાળામાં આદુ નો ભરપૂર પ્રમાણ માં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉનાળામાં પણ ઉપયોગ કરવાથી બીમારીઓ દૂર રહે છે. બારેમાસ તે ઓ … Read more

ફુલાવાર જેવી દેખાતી બ્રોકલીના છે જબરદસ્ત ફાયદાઓ.

મિત્રો આ લેખ માં તમને બ્રોકલી ના ફાયદા વિશે જણાવીશું તે શરીર માટે કેટલુ ફાયદાકારક છે અને મુખ્યત્વે ક્યાં ભોજન માં વપરાય છે તેના વિશે મિત્રો આજે વાત કરવાની છે. ફ્લાવર જેવો દેખાવ પરંતુ તેના કરતા પણ સુંદર દેખાવે બ્રોકલી ખૂબ જાણીતી છે. તેનો ખાસ કરીને ઇટાલિયન ભોજન માં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે … Read more

જાયફળ અને જાવંત્રી છે અનેક રોગો અને તેના દુખાવા દૂર કરવામાં છે ફાયદાકારક. આજે આર્ટિકલ વાંચીને અવશ્ય જાણીલો ફાયદાઓ.

આજકાલ લોકો મસાલા અને બીજા ઘણીબધી વસ્તુમાં જાયફળ નો ઉપયોગ થાય છે. તેનો ખાસ કરીને મીઠાઈઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ તીખું, ઉષ્ણ, ભોજન પર રુચિ ઉતપન્ન કરનાર, કફ અને વાયુ નો નાશ કરનાર તથા મળ ને રોકનાર છે. તે મોંઢા નુ બેસ્વાદપનું, મળ ની દુર્ગંધ, ઉલટી, ઉધરસ, ઉબકા અને કૃમિ માં ખૂબ ફાયદો કરે … Read more

વર્ષો પુરાણા સફેદ કોઢને કરો દૂર એ પણ ઘરેલુ ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટકલ અવશ્ય વાંચો..

ખાસ કરીને તમારી આસપાસ આવા ઘણા લોકો જોવા મળે છે કે જે આ રોગ નો ભોગ બનેલા હોય છે. સફેદ કોઢ થવાને કારણે પણ સમાજમાં લોકો તેમને હીનભાવના વાળા ઘણે છે અને તેમની દરેક બાબતમાં અવગણના કરવામાં આવે છે. જો તમારા ગામમાં કે સોસાયટીમાં જો એવો વ્યક્તિ હોય તો લોકો તેનાથી દૂર ભાગે છે. લોકો … Read more

સંધિવાને કરો દૂર એ પણ ઘરેલું ઉપચારથી. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો..

મિત્રો આ લેખમાં અમે તમને સંધિવા વિશે જણાવીશું. સંધિવા એટલે શું ? તો સંધિવા એટલે આમ તો નામ પરથી ખબર પડે કે સંધિવા એટલે સાંધા ના દુઃખાવા, જેમકે શરીર માં જ્યાં પણ દુઃખાવા થાય એટલે કે હાથ ના દુઃખાવા, પગના દુઃખાવા, ગોઠનના દુઃખાવા, ગુટીના દુઃખાવા, કાંડાના દુઃખાવા, કોણીના દુઃખાવા, ખભાના દુઃખાવા આ તમામ પ્રકારના દુઃખાવા … Read more